By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    8 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં 31% લોકો મેદસ્વી, 4 વર્ષમાં 10%નો વધારો થયો
    6 hours ago
    દેશભરમાં 1981 સરકારી પ્રોજેક્ટોમાં વિલંબથી રૂ.5.65 લાખ કરોડનો વધારાનો બોજો
    6 hours ago
    UPમાં વિદ્યાર્થી સૂર્યા ચૌહાણની હત્યાનો આરોપી અસદ એન્કાઉન્ટરમાં ઠાર
    6 hours ago
    પેટ્રોલ-ડિઝલ બાદ હવે કોમર્શિયલ બાટલો મોંઘો
    6 hours ago
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    6 hours ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 25 ડિસેમ્બરે જ કેમ નાતાલની ઉજવણી કરવામાં આવે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 25 ડિસેમ્બરે જ કેમ નાતાલની ઉજવણી કરવામાં આવે છે?
ધર્મ

25 ડિસેમ્બરે જ કેમ નાતાલની ઉજવણી કરવામાં આવે છે?

Khaskhabar Editor
Last updated: 2024/12/24 at 1:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ઉજવાય છે. આ દિવસને ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની યાદમાં ઉજવવામાં આવે છે. આજે તમને નાતાલનું મહત્વ અને તેની સાથે જોડાયેલ માન્યતા વિશે જણાવીશું.

ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર નાતાલ છે. જેથી ખ્રિસ્તી ધર્મના લોકો આ તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. જેમાં કેક કાપીને, એકબીજાને મીઠાઈ કે ભેટ આપીને નાતાલ ઉજવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદમાં નાતાલ ઉજવાય છે. ખ્રિસ્તી ધર્મમાં એવી માન્યતા છે કે, ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો તેથી જ આ દિવસે ક્રિસમસ ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ નાતાલને મોટો દિવસ માનવા પાછળનો ઈતિહાસ શું છે?

- Advertisement -

શા માટે 25મી ડિસેમ્બરને મોટા દિવસ તરીકે ઉજવાય છે?
અનેક પુસ્તકોમાં રોમનો દ્વારા 25 ડિસેમ્બરે રોમન ઉત્સવની ઉજવણી કરવાનો ઉલ્લેખ મળે છે. એવું માનવામાં આવે છે કે 25 ડિસેમ્બરના રોજ રોમન લોકો એકબીજાને ભેટો આપતા હતા. સમયની સાથે આ તહેવાર ધીરે ધીરે મોટા પાયે ઉજવવા લાગ્યો. રોમનો દ્વારા આ તહેવારને ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવતો હતો. આ દિવસની ભવ્યતા જોઈને લોકો તેને મોટો દિવસ કહેવા લાગ્યા હતા.

બીજી કથા
બીજી કથા અનુસાર, આ દિવસ સદીઓ પહેલા હિન્દુઓના વર્ષ પહેલાં મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવતો હતો. મકરસંક્રાંતિના દિવસે ખૂબ દાન કરવામાં આવે છે. આથી તેને મોટો દિવસ કહેવાય છે. ઈસુ ખ્રિસ્તની જન્મ તારીખને લઈને શરૂઆતથી જ મતભેદો રહ્યા છે. એન્નો ડોમિનીના કાળ પ્રણાલીના આધારે એવું કહેવાય છે કે ઇસુ ખ્રિસ્તનો જન્મ ઈ.પૂર્વેની 7 થી 2ની વચ્ચે થયો હતો. ભારતમાં આ દિવસને રોમન યામકાર સંક્રાંતિ સાથે સંબંધ સ્થાપિત કરવાના આધારે પસંદ કરવામાં આવ્યો હતો. એટલે પણ આ દિવસને મોટો માનવામાં આવે છે.

નાતાલનો ઇતિહાસ
બાઇબલમાં ઇસુ ખ્રિસ્તના જન્મની સટિક તારીખનો ઉલ્લેખ નથી પરંતુ 4થી સદીમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇને સત્તાવાર રીતે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે માન્યતા આપી હતી. એવું માનવામાં આવે છે કે, આ તારીખને પ્રાચીન રોમન શિયાળુ સંક્રાંતિ ઉત્સવની સાથે જોડીને પસંદ કરવામાં આવ્યો હતો, જે કૃષિના દેવતા સેટર્નના સન્માનમાં ઉજવવામાં આવતો હતો. સમય જતાં ખ્રિસ્તી ધર્મે રોમન સંસ્કૃતિ અપનાવી અને નાતાલને ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે જોડ્યો. આજે નાતાલ સમગ્ર વિશ્વમાં લોકો ધર્મથી પરે થઈને ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને ભેટ આપે છે, ક્રિસમસ ટ્રીને શણગારે છે અને કુટુંબ અને મિત્રો સાથે સમય પસાર કરે છે.

- Advertisement -

નાતાલનું મહત્વ
ખ્રિસ્તી ધર્મના લોકો એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત વિશ્વને પાપમાંથી મુક્ત કરવા આવ્યા હતા. નાતાલ એ આશા, પ્રેમ અને દયાનો તહેવાર છે. તે લોકોને એકસાથે લાવે છે અને તેમને એકબીજા પ્રત્યે દયાળુ બનવા પ્રેરણા આપે છે. ક્રિસમસ ઘણી સંસ્કૃતિઓમાં એક મહત્વપૂર્ણ તહેવાર બની ગયો છે. પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અને એકબીજાને ભેટ આપવાનો તહેવાર બન્યો છે. આ સિવાય ખ્રિસ્તી ધર્મમાં ઘણા બધા તહેવારો ઉજવાતા નથી. એટલે જ નાતાલ એ ખ્રિસ્તી ધર્મના લોકોનો સૌથી મહત્વનો અને મોટો તહેવાર છે બન્યો છે.

You Might Also Like

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે

દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ

TAGGED: Christmas, Christmas celebrated
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હું કાયદાનું પાલન કરતો નાગરિક છું: સીએમ રેવંત રેડ્ડીના આક્ષેપો પછી અલ્લુ અર્જુનની પ્રતિક્રિયા
Next Article અલ્લુ અર્જુન સામે કોંગ્રેસ MLCના નેતા મલ્લન્નાએ નોંધાવી ફરિયાદ, ‘પુષ્પા-2’ના આ સીન સામે વાંધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો
મનપાના અધિકારીઓ નવા કમિશનરને ઉઠાં ભણાવે છે?
મકાન-દાગીના વેચાવ્યા છતાં રાતાવીરડાના યુવકને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, 3 સામે ગુનો
વસ્તડી ભવાનીધામ સમગ્ર ગુજરાતના કારડીયા રાજપૂત સમાજ માટે એકતાનું પ્રતિક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મરાષ્ટ્રીય

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મરાષ્ટ્રીય

અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ધર્મ

દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?