By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    1 day ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 day ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    1 day ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    1 day ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    1 day ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    1 day ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 day ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 day ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    1 day ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    1 day ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર
રાષ્ટ્રીય

76000 કરોડના ખર્ચે તૈયાર થશે દેશનું સૌથી મોટું બંદર

Khaskhabar Editor
Last updated: 2024/08/31 at 5:14 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

આંતરરાષ્ટ્રીય વ્યાપારને મળશે વેગ 12 લાખ રોજગારીની તકો સર્જાશે

મહારાષ્ટ્રમાં વાધવન પોર્ટનો વડાપ્રધાન મોદીએ કર્યો શિલાન્યાસ

- Advertisement -

સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઑગસ્ટ) મહારાષ્ટ્રની યાત્રાએ છે. અહીં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે તો સાથે પાલઘર ખાતે નિર્માણ પામનાર વાધવન પોર્ટ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે. ₹76 હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર આ બંદરનું ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે થનાર છે. તૈયાર થયા બાદ તે ભારતનું સૌથી મોટું ‘ડીપ વોટર પોર્ટ’ બનશે, જેનાથી ભારતની મેરિટાઇમ કનેક્ટિવિટી પણ વધશે અને આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ સાથે પણ સીધું જોડાણ સ્થપાશે, જેનાથી ગ્લોબલ ટ્રેડમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળશે. ઙખ મોદીએ શિલાન્યાસ માટે રવાના થવા પહેલાં આ પોર્ટ વિશે એક ડ પોસ્ટ કરીને પ્રોજેક્ટને અત્યંત મહત્વનો અને વિશેષ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ વિશેષ પરિયોજના ભારતના વિકાસમાં યોગદાન આપશે અને સાથોસાથ પ્રગતિના પાવરહાઉસ તરીકે મહારાષ્ટ્રની ભૂમિકાને પણ મજબૂત કરશે.

વાધવન બંદર અનેક રીતે મહત્વનું છે. સંપૂર્ણ તૈયાર થઈ ગયા બાદ તે દેશનું સૌથી મોટું ઊંડા પાણીમાં સ્થિત બંદર બનશે. તેના કારણે હાલના સૌથી મોટા બંદર જવાહરલાલ નહેરુ પોર્ટ પરનું ભારણ પણ ઓછું થશે. સાથોસાથ તેની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે તેના કારણે એક તરફ જ્યાં ભારતમાં પણ મોટાભાગનાં કાર્ગો ડેસ્ટિનેશન સાથે જોડાણ થઈ રહેશે તો આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ્સ સાથે પણ કનેક્ટિવિટી મજબૂત થશે. જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વૃદ્ધિ થશે.
આ પોર્ટ મહારાષ્ટ્રના પાલઘરના દહાણુ શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે. આ નગર ગુજરાત સરહદ પૂર્ણ થાય કે થોડા જ અંતરે સ્થિત છે. સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ 76,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેવું અનુમાન છે. જે જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી અને મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડનું સંયુક્ત સાહસ હશે. બંદર કુલ 17,471 હેક્ટર જમીન આવરી લેશે, જેમાંથી 16,906 હેક્ટર પોર્ટની સરહદમાં હશે. તૈયાર થયા બાદ તે નહેરૂ પોર્ટ અને મુંબઈ પોર્ટ બાદ મહારાષ્ટ્રનું ત્રીજું સૌથી મોટું બંદર હશે. આ મોટા બંદરના નિર્માણથી નેહરુ પોર્ટ પરનું ઘણુંખરું ભારણ ઓછું થઈ જશે. બંદરનિર્માણ માટે સ્થળ એવું પસંદ કરવામાં આવ્યું છે, જે ગુજરાત, રાજસ્થાન જેવાં પશ્ર્ચિમી રાજ્યો અને મધ્ય ભારત બંનેથી નજીક પડે એમ છે. ઉપરાંત, પશ્ર્ચિમ છેડે આવેલું હોવાના કારણે યુરોપીય, મધ્ય-પૂર્વીય દેશો, આફ્રિકન દેશો સાથેના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં પણ સરળતા રહેશે. જ્યારે પૂર્વમાં ભારતમાં પણ અનેક કાર્ગો ડેસ્ટિનેશન સાથે સીધો સંપર્ક થઈ શકશે, જેના કારણે સમય-ખર્ચની બચત થશે.
હવે પ્રશ્ર્ન થાય કે 76 હજાર કરોડ રૂપિયા જેટલું ભંડોળ ક્યાંથી આવશે? આ માટે પાવર ફાયનાન્સ કોર્પોરેશન, રૂરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન અને જાપાન ઈન્ટરનેશન કો-ઑપરેશન એજન્સી જેવી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ ફન્ડિંગ કરી રહી છે. રેલ મંત્રાલય પણ ₹1,765 કરોડનું રોકાણ કરશે અને ₹2,881 કરોડના ખર્ચે રોડ કનેક્ટિવિટી અપાશે. મહારાષ્ટ્ર જીવન પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર રાજ્ય વીજ પુરવઠા કંપની પણ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹300 કરોડનું રોકાણ કરશે. જ્યારે ₹37,244 કરોડ ક્ધટેનર ટર્મિનલ, મલ્ટીપર્પઝ બર્થ, કોસ્ટલ કાર્ગો બર્થ, છઘછઘ અને લિક્વિડ બર્થના ખાનગી ઑપરેટરો દ્વારા રોકવામાં આવશે. માળખાગત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટર્મિનલ અને અન્ય કમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઙઙઙ મોડેલ પર કરવામાં આવનાર છે.

- Advertisement -

કેવી સુવિધાઓ, શું છે ખાસ?
આ બંદર ભારતનું સૌથી મોટું ડીપ-વોટર પોર્ટ તો હશે, પણ સાથોસાથ દુનિયાનાં ટોપ-10 બંદરોમાં પણ સ્થાન પામશે. જેમાં 100 મીટર લંબાઈના કુલ 9 લાંબાં ક્ધટેનર ટર્મિનલ હશે. ચાર મલ્ટીપર્પઝ બર્થ બનાવવામાં આવશે અને 4 લિક્વિડ કાર્ગો બર્થ હશે. એક-એક રો-રો બર્થ અને કોસ્ટ ગાર્ડ બર્થની પણ સુવિધા હશે. ભારત માટે ગ્લોબલ ટ્રેડના એક ગેટવે તરીકે કામ કરતાં આ બંદર વાર્ષિક 298 ખખઝ સંચિત ક્ષમતાનું સર્જન કરશે. 2030 સુધીમાં પૂર્ણ થઈ ગયા બાદ અને સંપૂર્ણપણે સંચાલિત થયા બાદ તે વાર્ષિક 23.2 મિલિયન ટેવેન્ટી-ફૂટ ઈક્વિવલન્ટ યુનિટ્સનું સંચાલન કરશે. બંદર બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ર્ય ભારતમાં એક વિશ્ર્વકક્ષાનો મેરિટાઇમ ગેટવે તૈયાર કરવાનો છે, જે દેશના વ્યાપાર અને આર્થિક વિકાસને ગતિ આપી શકે. તેનાથી પરિવહનનો સમય ઘટશે અને સાથે ખર્ચમાં પણ ઘટાડો થશે. બંદર પર મોટાં ક્ધટેનરો ધરાવતાં જહાજો જ નહીં પણ ‘અલ્ટ્રા લાર્જ કાર્ગો શિપ્સ’ પણ આવી શકશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બંદર પર ડીપ બર્થથી માંડીને કાર્ગો હેન્ડલિંગ સુવિધાઓ અને આધુનિક પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પોર્ટ અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે સમુદ્રનો 1,448 હેક્ટર વિસ્તાર પુનર્ગ્રહણ કરીને તેને જમીનમાં ફેરવવામાં આવશે. રેતી, પથ્થર અને કોંક્રીટ વડે નવી જમીન તૈયાર કરીને તેની ઉપર નિર્માણ કરવામાં આવશે. જ્યાં નિર્માણ થઈ રહ્યું છે ત્યાં પાણીની ઊંડાઈ 20 મીટર સુધીની છે. સરકારના અનુમાન મુજબ તૈયાર થઈ ગયા બાદ તે 12 લાખ રોજગારીની તકો ઉભી કરશે.

You Might Also Like

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ

પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે

TAGGED: largest port
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતના કુબેરપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું નામ વટાવી સરેઆમ ઑનલાઈન છેતરપિંડી
Next Article એક જ દિવસમાં ચાર પદક જીત્યા: અવનિ લેખરાને શૂટિંગમાં ગોલ્ડ મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?