By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    28 minutes ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    44 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    9 minutes ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    52 minutes ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    1 minute ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું કોણ છે તે ૭ મહિલાઓ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું કોણ છે તે ૭ મહિલાઓ
રાષ્ટ્રીય

મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું કોણ છે તે ૭ મહિલાઓ

Khaskhabar Editor
Last updated: 2024/06/10 at 12:51 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા, મોદી કેબિનેટ 3.0 માં 7 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું

મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે મોદી કેબિનેટમાં 7 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. આ મહિલા મંત્રીઓમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, અનુપ્રિયા પટેલ, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. 64 વર્ષીય નિર્મલા સીતારમણ રાજ્યસભાના સાંસદ છે. જ્યારે અન્નપૂર્ણા દેવી (ઉંમર 55 વર્ષ) ઝારખંડની કોડરમા સીટ પરથી ચૂંટણી જીત્યા છે. રક્ષા ખડસે મોદી કેબિનેટની સૌથી યુવા મહિલા મંત્રી છે, 37 વર્ષીય રક્ષા ખડસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા એકનાથ ખડસેની વહુ છે તે રોવર સીટ પરથી ચૂંટણી જીત્યા છે.

નિર્મલા સીતારમણ

- Advertisement -

નિર્મલા સીતારમણે 31 મે 2019 ના રોજ કોર્પોરેટ બાબતોના પ્રધાન અને ભારતના 28મા નાંણા પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેમણે ભારતના બીજા મહિલા સંરક્ષણ પ્રધાન તરીકે પણ સેવા આપી છે. સીતારમણ 2006માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 2010માં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત થયા હતા. 2014માં સીતારમણને નરેન્દ્ર મોદીની કેબિનેટમાં આંધ્ર પ્રદેશમાંથી જુનિયર મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા અને આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ, 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો.

નિમુબેન બાંભણિયા

નિમુબેન ગુજરાતના ભાવનગરના સાંસદ છે. તેઓ રાજકારણી હોવા ઉપરાંત એક કાર્યકર પણ છે. લોકસભા ચૂંટણી લડતા પહેલા તેઓ મેયર હતા. ભાવનગરના તત્કાલિન સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમણે પોતાના પ્રતિસ્પર્ધીને સાડા ચાર લાખ મતોથી હરાવ્યા હતા. તે તેલપદા કોળી સમુદાયમાંથી આવે છે. નિમુબેન નો જન્મ 1966માં થયો હતો. તેમના પતિનું નામ જયંતિભાઈ બાંભણિયા છે. તેણે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે બી.એડ પણ કર્યું છે.

- Advertisement -

અન્નપૂર્ણા દેવી

ઝારખંડથી મોદી કેબિનેટમાં સ્થાન મેળવનાર અન્નપૂર્ણા દેવી બીજી વખત સાંસદ બન્યા છે. અગાઉ 2019 માં તેમણે કોડરમાથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અગાઉ ભાજપે તેમને શિક્ષણ રાજ્યમંત્રી બનાવ્યા હતા. આ વખતે પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમણે બીજી વખત મંત્રી પદના શપથ લીધા છે. અન્નપૂર્ણા દેવીનું પૂરું નામ અન્નપૂર્ણા દેવી યાદવ છે. તે કોડરમા ઝારખંડથી લોકસભાના સભ્ય છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે 2019ની સામાન્ય ચૂંટણી જીતી હતી. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષોમાંથી એક છે. આ પહેલા તે રાષ્ટ્રીય જનતા દળમાં હતા. પોતાના પતિના અવસાન પછી રાજનીતિમાં પ્રવેશ્યા અન્નપૂર્ણા દેવી RJDમાં હતા.

અનુપ્રિયા પટેલ

અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક યુવા મહિલા ચહેરો છે. તેણી તેના પિતા સોનેલાલની પાર્ટી અપના દળ (એસ)નું પ્રતિનિધિત્વ કરે છે. અપના દળ પક્ષ બે જૂથોમાં વહેંચાયેલો છે, અપના દળ (એસ) જેનું પ્રતિનિધિત્વ અનુપ્રિયા પટેલ કરે છે અને અપના દળ (કૃષ્ણ પટેલ જૂથ)નું પ્રતિનિધિત્વ તેની માતા કરે છે. અનુપ્રિયા પટેલનો જન્મ 29 એપ્રિલ 1981ના રોજ કાનપુર, ઉત્તર પ્રદેશમાં થયો હતો.

શોભા કરંડલાજે

ત્રીજી વખત લોકસભા સાંસદ બનેલા શોભા કરંદલાજેને ફરી એકવાર મોદી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શોભા મોદી સરકાર 2.0 માં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હતા. 57 વર્ષની શોભાએ સોશિયલ વર્કમાં ગ્રેજ્યુએશન અને સોશિયોલોજીમાં MA કર્યું છે. શોભા કરંદલાજેની ગણતરી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની નજીકના લોકોમાં થાય છે. ભાજપ સાથે તેમનું જોડાણ લગભગ 25 વર્ષ જૂનું છે.

રક્ષા ખડસે

મોદી કેબિનેટમાં સામેલ થયેલી રક્ષા ખડસેએ B.Sc સુધી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. 37 વર્ષીય રક્ષા ખડસે મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેની વહુ છે. ખડસે 26 વર્ષની ઉંમરે પહેલીવાર સાંસદ બન્યા હતા. રક્ષાના પતિ નિખિલ ખડસેએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

ધાર લોકસભા બેઠક પરથી જીતેલા આદિવાસી નેતા સાવિત્રી ઠાકુર

હવે ગૃહ અને કેન્દ્રીય કેબિનેટમાં મધ્યપ્રદેશના માલવા અને નિમાર પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરશે. 46 વર્ષીય સાવિત્રી ઠાકુર મધ્યપ્રદેશમાં ભાજપનો આદિવાસી ચહેરો છે, તેમણે પંચાયત ચૂંટણીથી લઈને સંસદ સુધીની સફર કરી છે. તે 2004 થી 2009 સુધી જિલ્લા પંચાયત રહી ચુકી છે. તે 2014માં પહેલીવાર સાંસદ બન્યા હતા અને હવે 2024માં ફરી એકવાર બીજેપીના સાંસદ બન્યા છે.

You Might Also Like

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

TAGGED: Annapurna Devi, Anupriya Patel, Modi Cabinet 2024, Nimuben Bambhania, Nirmala Sitharaman, Raksha Khadse, Savitri Thakur, Shobha Karandlaje, Women Ministers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લા 24 કલાકમાં ગુજરાતનાં આ જીલ્લાઓમાં મેઘરાજાની મહેર થઈ
Next Article હું ઇચ્છું છું કે આગામી 10 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ચાલતા વાહનોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે: નીતિન ગડકરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?