By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    6 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    7 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    8 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    9 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    6 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    6 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    7 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    7 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    8 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    9 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    1 day ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    9 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    6 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 400 બેઠક ન મળવાનો કડવો ઘૂંટ ભાજપ નહીં ભૂલી શકે પણ દેશને મજબૂત વિપક્ષ મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 400 બેઠક ન મળવાનો કડવો ઘૂંટ ભાજપ નહીં ભૂલી શકે પણ દેશને મજબૂત વિપક્ષ મળશે
રાષ્ટ્રીય

400 બેઠક ન મળવાનો કડવો ઘૂંટ ભાજપ નહીં ભૂલી શકે પણ દેશને મજબૂત વિપક્ષ મળશે

Khaskhabar Editor
Last updated: 2024/06/06 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
જે રીતે ભાજપે 400 પ્લસ બેઠકો માટેનો પવન ઉભો કર્યો હતો, અને લોકોને ઉંધા રસ્તે દોર્યા હતા, તે પવનને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રોકી લીધો હતો. રાજકીય સમિક્ષકો, એકઝિટપોલના તારણો અને ભાજપના નેતાઓના આકલનને ખોટા પાડતા પરિણામોએ ભાજપના નેતાઓની અને તેમના સમર્થકોની ઉંઘ હરામ કરી નાખી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંધે તૈયાર કરેલા ભાજપના નેતાઓ એટલા અભિમાનમાં આવી ગયા હતા. ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાએ એકવાર કહ્યું હતું કે ‘અમે સંઘ પર નિર્ભર નથી, અમે સ્વતંત્ર છીએ.’ એવું કહેવાય છે કે, નડ્ડાના આ નિવેદને સંઘના કાર્યકરોને નારાજ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ઓછા મતદાન પાછળ આ નારાજગી હોવાનું અનુમાન છે.

400થી વધુ બેઠકો લાવવાનું એનડીએએ ફૂંકેલું રણશિંગુ બોદું નીકળ્યું હતું. 400થી વધુ બેઠકો લાવવાના બણગાં 290 બેઠક સુધી પહોંચતા હાંફવા લાગ્યું હતું. ભાજપ જે રીતે ભોંય પર પટકાયું છે. તે જોતાં એમ લાગે છે કે ભાજપના નેતાઓએ અહમ છોડયો હોત તો પરિણામ થોડું સારું હોત. ભાજપની મતદારો બાબતની અનેક માન્યતાઓ ભ્રામક પુરવાર થઇ હતી. આપણે કહી તે મતદારોને ગમશે તે વાત સાવ ફાલતુ પુરવાર થઈ હતી. મતદારોને શું ગમશે તે ભૂલાઈ ગયું હતું. કેન્દ્રમાં ભાજપની સરકાર બનશે, પરંતુ પ્રજાએ પીવડાવેલો સુદર્શન ચૂરણનો કડવો ઘૂંટ ભાજપ ક્યારેય ભૂલી શકે એમ નથી. આ ઘૂંટ એટલો કડવો છે કે ભવિષ્યમાં ભાજપે આમૂલ પરિવર્તન લાવવું પડશે અને પ્રજાને સાથે રાખીને તેમના લાભાર્થે કામ કરવું પડશે.

- Advertisement -

સૌથી મોટી રાહત એ થઈ છે કે, દેશને હવે એક મજબૂત વિપક્ષ મળશે, જે ભાજપનો મનમાની કરતા અટકાવશે. જે રીતે ભાજપે 400 પ્લસ બેઠકો માટેનો પવન ઊભો કર્યો હતો અને લોકોને ઉંધા રસ્તે દોર્યા હતા તે પવનને રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે રોકી લીધો. રાજકીય સમીક્ષકો, એક્ઝિટ પોલના તારણો અને ભાજપના નેતાઓના આકલનને ખોટા પાડતા પરિણામોએ ભાજપના નેતાઓની અને તેમના સમર્થકોની ઉંઘ હરામ કરી નાખી છે.
આ રીતે ભાજપ ક્ષમતા કરતાં ઉંચા સપનાં જોવાની સજા પણ ભોગવી રહ્યું છે. ભાજપ પાસે એડવાન્સ આયોજન કરનારી આખી ટીમ હતી. આમ છતાં, તેના નેતાઓ પ્રજાની જરૂરિયાતને સમજી ન શક્યા. મોદી સરકાર દેશના અર્થતંત્રને પાંચમા ક્રમે પહોંચાડી શકયું હતું, પણ વિપક્ષ પાયાની આર્થિક સ્થિતિ લોકો સમક્ષ પહોંચાડવામાં સફળ થયું, જેમાં મોંધવારી, બેરોજગારી વગેરે મુખ્ય હતા.

મોદી સરકારને ઉથલાવવા વિપક્ષો એક થઇને લડતા હતા. અનેક મતભેદો વચ્ચે પણ તેમનો એકજ મુદ્દો હતો કે મોદીને હરાવો. મમતા બેનરજીએ ભલે કોંગ્રેસને એક પણ બેઠક ના આપીને બંડ પોકાર્યું હોય, પરંતુ તેનાથી ગઠબંધનમાં કોઈ વિવાદ નહોતો સર્જાર્યો. બિહારમાં નીતિશકુમારે ગઠબંધન છોડીને ભાજપ સાથે હાથ મિલાવ્યા, પરંતુ ગઠબંધન નિરાશ નહોતું થયું. આ દરમિયાન દરેકે ખાસ કરીને કોંગ્રેસ પ્રચાર ઝુંબેશ ચાલુ રાખી હતી અને ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
રાહુલ રાહુ ગાંધીએ મહિલાઓને એક લાખ રૂપિયા આપવાનું લાક્ષણિક અદામાં કહ્યું હતું કે, ‘દરેકના ખાતામાં ખટાખટ-ખટાખટ એક લાખ રૂપિયા આવી જશે.’ રાજકીય નિષ્ણાતોના મતે, ભાજપના રામ મંદિર કરતા એક લાખનો મુદ્દો બહુ મોટો સાબિત થયો. દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવી રહ્યા છે, તે વાત સાથે ઉત્તર પ્રદેશના લોકોને કોઈ નિસબત નહોતી. દરેકને રોટી અને રોજગારીમાં રસ હતો. આર્થિક તંત્રનાં ઉછાળામાં સૌથી વધુ રસ પૈસાદાર અને મધ્યમ વર્ગને હોય છે, પરંતુ મતદાન કરવામાં આ વર્ગ બહુ નીરસ પુરવાર થયો.

પાયાની જરૂરિયાત અને મફતમાં મળતી રકમમાં લોકોને રસ હતો. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી એમ કહેતા કે, ‘મહિલાઓના ખાતામાં એક લાખ જમા થશે.’ ત્યારે ભાજપના નેતાઓ તેવી કોઈ જાહેરાતના બદલે રાહુલ ગાંધી બકવાસ કરે છે એમ કહેતા. હકીકત એ હતી કે ભાજપના નેતાઓને પાયાના લોકોમાં રહેલી રોકડની જરૂરિયાતનું ભાન નહોતું.

- Advertisement -

કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જાહેરમાં કહેતા હતા કે ભાજપ બંધારણ બદલવા જઈ રહ્યું છે માટે તેમને મત ના આપતા. વડાપ્રધાન મોદીએ આ વાતનું ખંડન કર્યું હતું પરંતુ પ્રજાને ગળે તે વાત ઉતરી નહોતી. રાહુલ ગાંધી અને એખિલેશ એમ બંને સતત કહેતા હતા કે, બંધારણ બદલાશે અને લઘુમતી કોમ માટે મોદી મુસીબત ઉભી કરશે, પરંતુ આ બંનેને છોકરડાં ગણવાનું ભાજપને ભારે પડ્યું.

કોંગ્રેસ પરિવારની પાછળ પડવાની સજા
કોંગ્રેસના ગાંધી પરિવારે કરેલી ભૂલોને વારંવાર દોહરાવાની સજા ભાજપને મળી છે. કોંગ્રેસના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે અને તેમના સંતાનો પિતા વગરના છે અને મોદી તેમની પાછળ પડેલા છે, જેવી સંવેદના ઉત્તર પ્રદેશના લોકોમાં ઘર કરી ગઈ હતી. આ પરિવાર માટે મોદીના ચાબખાં ભૂલ ભરેલાં હતા. મોદીએ જવાહરલાલ નહેરૂથી માંડીને ગાંધી પરિવારના દરેકને ચૂંટણી મુદ્દા બનાવ્યા હતો.
ભ્રષ્ટાચારમાં કોઈને રસ નથી

ભાજપે ભ્રષ્ટાચાર હટાવવાની બહુ મોટી વાતો કરી હતી પરંતુ ભારતમાંથી તેને દૂર કરવો શક્ય નથી કેમ કે દરેક વત્તે ઓછે અંશે તે ભોગ બનતા આવ્યા છે. એટલે મોદી વારંવાર જાહેર સભામાં કહેતા હતા કે, હું કોઈ ભષ્ટાચારીને નહીં છોડું પરંતુ તેની કોઇ મતદારો પર અસર નહોતી થતી. તેનું કારણ એ હતું કે, પોલીસ કે વહીવટી તંત્રમાં લોકોને દરેક કામ માટે ધક્કા ખાઈ પૈસા આપવા પડે છે. મોદી ઉપલા સ્તરે કે સરકારમાં ભ્રષ્ટાચાર ઓછો કરી શક્યા હશે, પરંતુ પાયાના સ્તરે સરકારમાં ક્યાય કામ થતું નથી તે હકીકત લોકો જાણે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તૈયાર કરેલા ભાજપના નેતાઓ અભિમાનમાં આવી ગયા હતા.

ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ એકવાર કહ્યું હતું કે ‘અમે સંઘ પર નિર્ભર નથી, અમે સ્વતંત્ર છીએ.’ એવું કહેવાય છે કે, ‘નડ્ડાના આ નિવેદને સંઘના કાર્યકરોને નારાજ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં ઓછા મતદાન પાછળ પણ આ નારાજગી હોવાનું મનાય છે.’ એટલું જ નહીં, નડ્ડાએ જ્યારે સંઘ વિશે આવું નિવેદન કર્યું ત્યારે વડાપ્રધાને તેમની વાતને રદિયો પણ નહોતો આપ્યો.

You Might Also Like

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત

TAGGED: BJP, Lok Sabha Election 2024 Result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પર્યાવરણ દિવસ નિમિત્તે યુનિવર્સિટીના કેમ્પસમાં 200 વૃક્ષો વાવ્યા
Next Article મુંબઇમાં વરસાદ શરૂ તા.8-9 મહારાષ્ટ્ર-ગોવામાં ભારે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?