By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝુએલા નજીક આવેલા ત્રિનિદાદ અને ટોબેગોમાં યુએસ યુદ્ધ જહાજ પહોંચ્યું
    23 hours ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ કરાર માટે વાટાઘાટો, પાક સરહદ પારના આતંકવાદ સહન કરશે નહીં
    23 hours ago
    70 લાખ લોકોનું પ્રદર્શન
    1 week ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 week ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
    20 hours ago
    મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ
    21 hours ago
    PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે
    22 hours ago
    CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી
    23 hours ago
    ઉત્તરાખંડમાં ડિસેમ્બરથી વાહનો પર લાગુ થશે ‘ગ્રીન ટેક્સ’
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    15 વર્ષની પ્રીતિસ્મિતા ભોઈએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
    22 hours ago
    સુનીલ ગાવસ્કરે વર્લ્ડ કપ 2027 માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીને સમર્થન આપ્યું
    22 hours ago
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 week ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    2 weeks ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 week ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    2 weeks ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    2 weeks ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 week ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 week ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 week ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 week ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    21 hours ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 weeks ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યા રામ મંદિર LIVE: રામનામથી ગૂંજી ઉઠી અયોધ્યા નગરી, સચિન તેંડુલકર, અનુપમ ખેર સહિત અનેક દિગ્ગજોનું આગમન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અયોધ્યા રામ મંદિર LIVE: રામનામથી ગૂંજી ઉઠી અયોધ્યા નગરી, સચિન તેંડુલકર, અનુપમ ખેર સહિત અનેક દિગ્ગજોનું આગમન
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિર LIVE: રામનામથી ગૂંજી ઉઠી અયોધ્યા નગરી, સચિન તેંડુલકર, અનુપમ ખેર સહિત અનેક દિગ્ગજોનું આગમન

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 11:13 AM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

જે ક્ષણની સમગ્ર દેશવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યાં હતા તેનો આજે અંત આવશે. એટલે કે 500 વર્ષની પ્રતિક્ષા બાદ આજે રામલલાની અયોધ્યા રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે અયોધ્યામાં આજે દિવસભર કેવો માહોલ સર્જાશે તેની પળેપળની અપડેટ અહીં મળતી રહેશે.

અમિતાભ બચ્ચનથી લઇને અનેક દિગ્ગજો પહોંચ્યા રામ મંદિર, જુઓ VIdeos-PHOTOS

- Advertisement -

#WATCH | Uttar Pradesh: Actors Amitabh Bachchan and Abhishek Bachchan at the Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Ram Temple Pran Pratishtha ceremony #RamMandirPranPrathistha pic.twitter.com/Oz118X1hrO

— ANI (@ANI) January 22, 2024

- Advertisement -

રોહિત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કલાકારો ઉપસ્થિત

#WATCH | Actors Madhuri Dixit Nene, Vicky Kaushal, Katrina Kaif, Ayushmann Khurrana, Ranbir Kapoor, Alia Bhatt and filmmaker Rohit Shetty arrive at Shri Ram Janmabhoomi Temple in Ayodhya to attend the Pran Pratishtha ceremony pic.twitter.com/UNLxN1ULLg

— ANI (@ANI) January 22, 2024

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સરયુ ઘાટ રામ સિયારામથી ગૂંજી ઉઠ્યો

#WATCH | Ayodhya, Uttar Pradesh: Visuals from Saryu Ghat ahead of the Pran Pratishtha ceremony of Ram Temple, today. pic.twitter.com/cOalkzIfQM

— ANI (@ANI) January 22, 2024

‘રામ મંદિરના દર્શન માટે હું ઉત્સુક છું’: ઇઝરાયલ રાજદૂત

#राममंदिरप्राणप्रतिष्ठा के इस शुभ अवसर पर भारत के लोगों को हार्दिक शुभकामनाएं। यह दुनिया भर के भक्तों के लिए एक ऐतिहासिक क्षण है।

मैं #अयोध्या में #राममंदिर के जल्द दर्शन के लिए उत्सुक हूं; यकीनन वह मेरे पास मौजूद इस मॉडल से भी अधिक भव्य और सुंदर होगा।#RamMandir… pic.twitter.com/EXhgyftoxj

— Naor Gilon (@NaorGilon) January 22, 2024

મહેંદીની સાથે ‘જય શ્રી રામ’ લખતી વારાણસીની મહિલાઓ

#WATCH | Uttar Pradesh | Women in Varanasi applied Mehndi on their palms and wrote 'Jai Shri Ram' with henna yesterday. They also sang Ram Bhajans.

Ayodhya Ram Temple pranpratishtha ceremony is taking place today. pic.twitter.com/NTouxpmxSZ

— ANI (@ANI) January 22, 2024

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચતા પહેલા એક્ટર અનુપમ ખેરે કર્યા હનુમાનગઢીના દર્શન

#WATCH | Actor Anupam Kher offers prayers at Hanuman Garhi Mandir in Ayodhya, Uttar Pradesh. pic.twitter.com/gTE6pipicI

— ANI (@ANI) January 22, 2024

 

અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સમાં ભક્તોએ બોલાવી રામ ધૂન

#WATCH | Indian diaspora in the United States sing Ram Bhajan at the Hindu Temple of Minnesota ahead of the Pran Pratishtha ceremony at Ram Temple in Ayodhya. pic.twitter.com/mwFC6DtgyU

— ANI (@ANI) January 22, 2024

માત્ર ભારત જ નહીં વિદેશોમાં પણ રામનામનો ડંકો વાગી રહ્યો છે. એવામાં રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આખું અયોધ્યા આજે સંપૂર્ણપણે છાવણીમાં ફેરવાઈ ગયું છે. એન્ટ્રી પોઈન્ટથી લઈને મંદિર પરિસર સુધી અયોધ્યામાં દરેક ખૂણે પોલીસ અને ATS કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે. બીજી બાજુ અયોધ્યામાં બહારથી આવતા લોકોને પ્રવેશ આપવાનો પણ બંધ કરી દેવાયો છે.

આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દેશ-વિદેશના અનેક અતિથીઓ પણ ગઇકાલથી જ અયોધ્યા પહોંચી ગયા છે. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતથી લઇને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, અમિતાભ બચ્ચન સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે.

#WATCH | Telangana | Actor Ram Charan leaves from Hyderabad for Ayodhya in Uttar Pradesh as Ayodhya Ram Temple pranpratishtha ceremony to take place today.

He says, "It's a long wait, we are all very honoured to be there." pic.twitter.com/6F4oBZylS8

— ANI (@ANI) January 22, 2024

PM મોદી બપોરે 12:05 થી 12:55 સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે

પોતાના અનામત કાર્યક્રમથી અલગ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:05 થી 12:55 સુધી એટલે કે લગભગ 50 મિનિટ સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે. આ પછી તે પૂજા સ્થળથી નીકળીને બપોરે 1 વાગ્યાની આસપાસ જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ અહીં બપોરે 2 વાગ્યા સુધી રોકાશે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી લગભગ 2.10 વાગ્યે કુબેલ ટીલા પહોંચશે અને દર્શન કરશે. આ પછી તેઓ બપોરે 2.25 વાગ્યે હેલિપેડ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ 2.40 વાગ્યે હેલિપેડથી એરપોર્ટ માટે રવાના થશે. તેઓ બપોરે 3.05 કલાકે એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. આ રીતે પીએમ મોદી અયોધ્યામાં લગભગ સાડા પાંચ કલાક રોકાશે.

#WATCH | Mumbai: Superstar Amitabh Bachchan leaves for Ayodhya.

Pran Pratishtha ceremony of Ayodhya's Ram Temple will take place today. pic.twitter.com/pOecsD92XQ

— ANI (@ANI) January 22, 2024

જાહેર સભાને પણ સંબોધશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ શેર કરેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના અવસર પર એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે. રામ મંદિરની સામે કેન્દ્રીય શિખર અને અન્ય બે શિખરો સાથે ખુલ્લા મંચ પર ખુરશીઓ સ્થાપિત કરવામાં આવશે. આ જાહેર સભા માટે 6 હજાર જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવશે.

અયોધ્યાની કડક સુરક્ષા

બીજી તરફ અયોધ્યાની કડક સુરક્ષાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં યોજાનાર સમારોહ માટે યુપી પોલીસ દ્વારા 3 ડીઆઈજી તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય 17 IPS અને 100 PPS સ્તરના અધિકારીઓ સુરક્ષા સંભાળી રહ્યા છે. આ અધિકારીઓની સાથે 325 ઈન્સ્પેક્ટર, 800 સબ ઈન્સ્પેક્ટર અને 1000થી વધુ કોન્સ્ટેબલ પણ તૈનાત છે.. આમ કોઈપણ જગ્યાએથી આ મહોત્વમાં વિઘ્ન ઊભું ન થાય તેની કાળજી લેવામાં આવી છે. સમગ્ર અયોધ્યાને રેડ ઝોન અને યલો ઝોનમાં વહેંચવામાં આવી છે. pscની 3 બટાલિયન રેડ ઝોનમાં તૈનાત કરવામાં આવી છે જ્યારે યલો ઝોનમાં 7 બટાલિયન છે. આમ અયોધ્યા અભેધ કિલ્લો બની ગયો છે.

રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયા છે

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીએ રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. 22મી જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામલલાના જીવનનો અભિષેક કરવામાં આવશે. વિગ્રહની આંખની પટ્ટી હટાવીને તેને અરીસો બતાવવામાં આવશે. રામ મંદિરમાં ભગવાન રામને બાળકના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.

You Might Also Like

રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક

PM મોદી 25 નવેમ્બરે ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ મંદિર ઉપર ધ્વજ લગાવશે

CJI ગવઈએ જસ્ટિસ સૂર્યકાંતની આગામી CJI તરીકે નિમણૂક કરવાની ભલામણ કરી

TAGGED: AYODHYA, celebrities, lordram, POLITICALLEADER, pranpratishtha, rammandir
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત રામ કથાનો ત્રીજો દિવસ
Next Article અયોધ્યા રામ મંદિર માટે સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ ઉત્સુક, “જય શ્રી રામ” પાઠવ્યો આ સંદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ના દીપોત્સવી વિશેષાંકનું રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાના હસ્તે વિમોચન કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
22 કરોડમાં કીડીખાંઉની તસ્કરી કરે તે પૂર્વે સોમનાથના બેને SOGએ ઝડપી લીધા
રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા
સરગમ ક્લબ દ્વારા રાજકોટમાં દિવ્યાંગો માટે 3 દિવસીય નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ
ગુજરાત સિનિયર ફૂટબોલ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટીમ જાહેર
2014ના કેસમાં રાજકોટના ભૂમાફિયાઓને થયો ફરી જેલવાસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજકોટ-દિલ્હી ફ્લાઈટની ફ્રીક્વન્સી વધતાં સૌરાષ્ટ્રના વેપાર-પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

મોનથા વાવાઝોડાનું રૌદ્ર રૂપ: 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન; ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ માટે રેડ ઍલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ-ખબરગુજરાત

ભારે માઠું આ માવઠું: કમોસમી વરસાદે ખેડૂતો પર કાળો કેર વરસાવ્યો મહુવામાં 11, રાજુલા-અમરેલીમાં 9 અને સિહોરમાં 6 ઈંચ વરસાદ: નદીઓ ગાંડીતૂર બની, રોડ-રસ્તા બ્લૉક

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?