નાસિક બસ દુર્ઘટનામાં 11ના મોત, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને કરી વળતરની જાહેરાત
નાસિક બસ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ…
ઉત્તરકાશી હિમપ્રપાતમાં અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ, 10 લોકો હજુય લાપતા
ઉત્તરકાશી હિમપ્રપાત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે…
મેક્સિકોના સિટી હોલમાં અંધાધૂંધ ફાયરિંગ: મેયર સહિત 18 લોકોના મોત
અમેરિકાના પડોશી દેશ મેક્સિકોના સિટી હોલમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 18 લોકોના…
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં મોટી દુર્ઘટના: મૂર્તિ વિસર્જન દરમિયાન નદીનું જળસ્તર વધતાં 7ના મોત
- વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં હચમચાવી દેતી દૂર્ઘટના…
કેરળમાં બે પ્રવાસી બસ વચ્ચે ગંભીર અકસ્માત: 9 લોકોના મોત અને 38 ઘાયલ
કેરલમાં બે બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 9 લોકોના મોત નીપજ્યાં છે,…
ઉત્તરાખંડમાં જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા 25ના મોત, 21 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યુ કરાયું
ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં મંગળવારે મોડી સાંજે જાનૈયાઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા…
વડોદરા: કન્ટેનરે છકડાને અડફેટે લેતા 10નાં મોત, પતરાં કાપીને મૃતદેહોને બહાર કઢાયા
ખાસ-ખબર સંવાદદાતા વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં…
નોર્થ કોરિયાએ પરીક્ષણ હેતુ જાપાન પર મિસાઈલ ફેંકી, લોકોને સુરક્ષિત સ્થળે જવા આદેશ
નોર્થ કોરિયાએ પરીક્ષણ હેતુ જાપાન પર મિસાઈલ ફેંકી દીધી, જેની જાપાનના PM…
ઉત્તર પ્રદેશના દુર્ગા પૂજા પંડાલમાં ભભૂકી આગ, 2 બાળક સહિત કુલ 3ના મોત
ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના ઔરાઈ સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં રવિવારે રાત્રે લાગેલી…
રાજ્યોમાં લોકોને ઘરમાં ઔષધી છોડ લગાવવા માટે પ્રેરિત કરાશે
યોગ બાદ હવે ભારત દ્વારા વિશ્ર્વ આયુર્વેદ દિન ઉજવવા પ્રયાસો 23 ઓકટોબરે…

