સફાઈ કર્મચારીનું ગટરમાં મોત થશે તો સરપંચથી માંડીને કમિશનર જવાબદાર: ગુજરાત હાઇકોર્ટ
‘ગટરોના મેઈનહોલની સફાઈ માટે માણસોને અંદર ઉતારવાનું બંધ કરો’ ખાસ-ખબર સંવાદદાતા ગુજરાત…
મહાત્મા ગાંધીના પૌત્રનું 89 વર્ષની વયે કોલ્હાપુરમાં નિધન, પુત્રએ ટ્વિટ કરીને આપી જાણકારી
મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ મણીલાલ ગાંધીનું કોલ્હાપુરમાં નિધન, પુત્ર તુષાર ગાંધીએ જણાવ્યું…
દિગ્ગજ બૉક્સર મોહમ્મદ અલી તેમજ પાકિસ્તાન સામે લડનારા એકમાત્ર ભારતીય બૉક્સર કૌર સિંહનું નિધન
કૌર સિંહે 1971માં રાજસ્થાનના બાડમેર સેક્ટરમાં પાકિસ્તાન સામે લડી’તી લડાઈ: 1979માં બૉક્સિગં…
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસ 9 હજારને પાર, 26 લોકોના મોત
એક્ટિવ કેસ 60 હજારની નજીક આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં…
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન: કેન્દ્રે બે દી’નો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
મંગળવારે 95 વર્ષની વયે બાદલે અંતિમ શ્વાસ લીધા: વડાપ્રધાન મોદીએ શ્રધ્ધાંજલી આપી …
ચીનમાં મૃત્યુ પામતા પહેલાં વ્યક્તિ 9 અક્ષરોમાં મેસેજ લખ્યો: પરિવાર ઉકેલી ન શક્યો!
‘દુખી ન થતાં, હું ઈચ્છું છું કે તમે મજબૂત બનો’: છેલ્લો મેસેજ…
બોલિવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા: યશ ચોપરાના પત્નીએ 85 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
બોલિવુડમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન સિનેમાના દિગ્ગજ…
ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું નિધન, 95 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી સુશીલાબેન શેઠનું અવસાન થયું છે.…
રાજકોટ-જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, ટ્રેક્ટર સાથે ટક્કર બાદ કાર કચુંબર થઈ ગઈ
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 4…
કોરોનાનાં છેલ્લા 24 કલાકમાં 7 હજારથી વધુ કેસ નોંધાયા
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 61 હજારને પાર ખાસ-ખબર સંવાદદાતા દેશમાં છેલ્લા 24…

