મેંદરડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, તાલુકા સંયોજક જય ભાઈ ધડુક દ્વારા શ્રી ભગત સિંહ ની પ્રતિમાની સાફસફાઈ કરવામાં આવી હતી.તેમાં આગેવાન માં પૂર્વ ભાજપ મંત્રી , પ્રતીક ભાઈ રાણોલિયા ,, મોદી મંચ ના પ્રમુખ મયુર ભાઈ મહેતા તથા મેંદરડા યુવા ટીમ સાથે કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.
મેંદરડા ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા શ્રી ભગત સિંહની પ્રતિમાની સાફસફાઈ કરવામાં આવી
Follow US
Find US on Social Medias


