By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    23 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    24 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    24 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    24 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > 100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
ધર્મ

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

Khaskhabar Editor
Last updated: 2025/06/27 at 12:13 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ઓડિશાના જગન્નાથ પૂરી મંદિરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. અહીં જગન્નાથ મંદિરમાં દર 12 વર્ષે ભગવાન જગન્નાથની મૂર્તિ બદલવામાં આવે છે, જેને નવકલેવર કહેવામાં આવે છે.

ઓડિશાના જગન્નાથ પુરી મંદિરમાં 27 જૂને અષાઢ શુક્લ પક્ષના બીજ તિથિએ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવે છે. આ પ્રસંગે, આજે જાણીએ જગન્નાથ મંદિરની એક અનોખી પરંપરા અને તેની સાથે જોડાયેલા રહસ્ય વિશે.

- Advertisement -

અહીં ભગવાન જગન્નાથની મૂર્તિ દર 12 વર્ષે બદલવામાં આવે છે, જ્યારે અષાઢના બે મહિના હોય છે. ક્યારેક અષાઢના અધિક માસ આવવામાં વધારે સમય લાગી જાય છે. ત્યારે આ વિધિમાં પણ વિલંબ થાય છે. આ પરંપરાને નવકલેવર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ શબ્દ પોતે જ કહે છે કે હવે ભગવાનનું એક નવું કલેવર અથવા નવું સ્વરૂપ જોવા મળશે. આ સાથે, બ્રહ્મ પદાર્થને ગુપ્ત પ્રક્રિયા સાથે કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે, જેના કારણે ભગવાન જગન્નાથનું હૃદય ધબકતું રહે છે. ચાલો જાણીએ વિગતવાર…

ધાતુ કે પથ્થરની બનેલી નથી બનતી મૂર્તિઓ

સામાન્ય રીતે, તમે જે પણ મંદિરમાં જાઓ છો, ત્યાં તમને ધાતુ કે પથ્થરની બનેલી મૂર્તિઓ જોવા મળશે. પરંતુ, ઓડિશાના પુરીમાં સ્થિત રહસ્યમય જગન્નાથ મંદિરમાં, ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ લાકડાની બનેલી હોય છે. સમય સાથે મૂર્તિઓ ખરાબ ન થાય એ માટે દર 12 વર્ષે તેમને બદલી નાખવામાં આવે છે. એનાથી આ મૂર્તિઓની દિવ્યતા અને અખંડિતતા જાળવી રાખે છે, તે જીવન ચક્ર, પરિવર્તન અને નવીકરણનું પણ પ્રતીક છે, જે કહે છે કે પરિવર્તન જ સ્થિર છે.

- Advertisement -

લીમડાના લાકડાની બનેલી છે મૂર્તિઓ

ભગવાનની મૂર્તિઓ લીમડાના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવે છે, જે મુખ્ય પૂજારી દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ, તેની શરત એ હોય છે કે આ વૃક્ષ 100 વર્ષ જૂનું અને દોષ રહિત હોવું જોઈએ.

મૂર્તિ બદલતી વખતે, જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે. એવું કહેવાય છે કે આ ભગવાનનું હૃદય છે, જે તેમના દેહ છોડ્યા પછી કરવામાં આવેલા અંતિમ સંસ્કારમાં બચી ગયું હતું. આ હૃદય હજુ પણ ભગવાન જગન્નાથની મૂર્તિઓમાં ધબકી રહ્યું છે.

ગુપ્ત રીતે કરવામાં આવે છે આ વિધિ

જ્યારે આ વિધિ કરવામાં આવે છે, ત્યારે આખા શહેરની લાઈટો બંધ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવે છે. જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે પુજારી પોતાની આંખો પર પાટા બાંધી લે છે. એવું કહેવાય છે કે તેમને આ બ્રહ્મ પદાર્થ ધબકતો અનુભવાય છે.

You Might Also Like

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો

TAGGED: Jagannath Puri Rath Yatra 2025:, Jagannath Puri Temple, Jagannath Rath Yatra 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉમટ્યું
Next Article અષાઢી બીજાના દિવસે સોનામાં થયો નોંધપાત્ર ઘટાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ટોકસિક લોકોની કુંડળી અને ફળાદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
સાઉન્ડ ઓફ સાયલન્સ
તમારી હદમાં આવે તો બે લાફા ઝીકી દો, પછી હું બેઠો છું: ધારાસભ્ય સંજય કોરડિયા
ચાંદીકામ કરનારની ભૂમિકામાં ભગવાન
સિયા, સોનમથી લઈને મુસ્કાન સાથે સંકળાયેલા બ્લુ ડ્રમ કેસ સુધી..
રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ

khaskhabarrajkot khaskhabarrajkot 2 weeks ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?