By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    45 minutes ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    46 minutes ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    47 minutes ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    49 minutes ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    40 minutes ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર
Author

ભરણપોષણની રકમ નક્કી કરવાના કાનૂની માપદંડો: પતિને પણ મળ્યા છે અનેક કાનૂની અધિકાર

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:12 PM
Khaskhabar Editor 39 minutes ago
Share
6 Min Read
SHARE

ભરણપોષણ એ કોઈ આર્થિક દયા કે દાન નથી પરંતુ સન્માનપૂર્વક જીવવાનો પવિત્ર હક છે, આર્થિક તંગીથી શોષણ રોકવા ન્યાયતંત્ર કટિબદ્ધ

ભારતમાં લગ્નજીવનના વિવાદો અથવા છૂટાછેડા દરમિયાન પત્ની, બાળકો કે વૃદ્ધ માતા-પિતાને આજીવિકા અને સન્માનપૂર્વક જીવવા માટે અદાલત દ્વારા ભરણપોષણની રકમ નક્કી કરવામાં આવે છે. આ રકમ કોઈ ચોક્કસ કે નિશ્ચિત ગાણિતિક ફોમ્ર્યુલાના આધારે નક્કી થતી નથી, પરંતુ તે બંને પક્ષોની સામાજિક અને આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે આશ્રિત વ્યક્તિ આર્થિક લાચારીના કારણે મુશ્કેલીમાં ન મુકાય અને તેની પાયાની જરૂરિયાતો સંતોષાય. રકમ નક્કી કરતી વખતે પતિની વાસ્તવિક કમાણી, તેની મિલકતો, પત્નીની પોતાની આવકના સાધનો, આશ્રિત સંતાનોની સંખ્યા અને શિક્ષણનો ખર્ચ જેવા અનેક પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે.
ભરણપોષણ નક્કી કરવા કાનૂની જોગવાઈઓ
ભારતીય કાયદા વ્યવસ્થામાં ભરણપોષણ માટે મજબૂત કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 144 મુજબ, કોઈપણ વ્યક્તિ જેની પાસે પૂરતા સાધનો છે તે પોતાની પત્ની, સગીર બાળકો અથવા અસહાય માતા-પિતાનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ જાય અથવા ના પાડે, તો મેજિસ્ટ્રેટ કોર્ટ તેને માસિક ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરી શકે છે. આ ઉપરાંત, હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 હેઠળ કેસ ચાલુ હોય તે દરમિયાન વચગાળાનું ભરણપોષણ અને કલમ 25 હેઠળ કાયમી ભરણપોષણ તેમજ સ્ત્રી ધનના રક્ષણની જોગવાઈ છે.
ઘરેલું હિંસા અધિનિયમની કલમ 20 હેઠળ પણ પીડિત મહિલા આર્થિક રાહતો અને રહેઠાણના અધિકારની માંગ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના રજ્નેશ વિરુદ્ધ નેહાના ઐતિહાસિક ચુકાદા મુજબ, હવે બંને પક્ષોએ કોર્ટમાં પોતાની તમામ અસ્કયામતો અને સચોટ આવક દર્શાવતું વિગતવાર નાણાકીય એફિડેવિટ ફરજિયાતપણે ફાઈલ કરવું પડે છે
(1) પતિની વાસ્તવિક માસિક આવક : ભરણપોષણની રકમ નક્કી કરવા માટે પતિની કુલ માસિક કમાણી સૌથી મહત્વનો આધાર બને છે. કોર્ટ તેના પગાર પત્રક, વ્યવસાયના નફા-નુકસાનના ખાતા અને આવકવેરા રિટર્નની તપાસ કરે છે. જો પતિ પોતાની સાચી આવક છુપાવવાનો પ્રયત્ન કરે, તો તેની લાયકાત અને સંભવિત કમાણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને અદાલત અંદાજિત આવકના આધારે વ્યાજબી ભરણપોષણ નક્કી કરે છે.
(2) પત્નીની પોતાની આવક અને આર્થિક સ્થિતિ : જો પત્ની શિક્ષિત હોય પરંતુ ઘર અને બાળકોની જવાબદારીના કારણે નોકરી ન કરતી હોય, તો તેને ભરણપોષણ મેળવવાનો સંપૂર્ણ હક છે. પરંતુ જો પત્ની સ્વતંત્ર રીતે સારો પગાર મેળવતી હોય અથવા તેની પાસે પોતાની આજીવિકા માટે પૂરતી નિયમિત આવકના સાધનો ઉપલબ્ધ હોય, તો કોર્ટ તે આવકને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ ઘટાડી શકે છે અથવા નામંજૂર કરી શકે છે.
(3) બંને પક્ષોનું સામાજિક અને જીવનધોરણ : લગ્નજીવન દરમિયાન પત્ની જે પ્રકારની જીવનશૈલી, સુખ-સુવિધાઓ અને સામાજિક પ્રતિષ્ઠા સાથે જીવતી હતી, તે જ સ્તરનું જીવનધોરણ તે અલગ થયા પછી પણ જાળવી શકે તે જોવાની કોર્ટની ફરજ છે.
(4) આશ્રિત બાળકોની સંખ્યા અને તેમનો ઉછેર : જો સગીર અથવા આશ્રિત બાળકો પત્નીની સાથે રહેતા હોય, તો ભરણપોષણની રકમ સ્વાભાવિક રીતે વધી જાય છે. બાળકોના ખોરાક, કપડાં, રહેઠાણ અને દૈનિક જરૂરિયાતોની સાથે તેમની ઉંમર મુજબના તમામ પ્રાથમિક ખર્ચાઓ આ માપદંડ હેઠળ આવરી લેવામાં આવે છે.
(5) પતિની અન્ય કાનૂની અને પારિવારિક જવાબદારીઓ : ભરણપોષણ નક્કી કરતી વખતે કોર્ટ માત્ર પતિની કમાણી જ નથી જોતી, પરંતુ તેના પર રહેલા અન્ય આશ્રિતોનો બોજ પણ જુએ છે. જેમ કે, વૃદ્ધ અને બીમાર માતા-પિતાની સારવારનો ખર્ચ, અપરિણિત બહેન કે અન્ય કોઈ સભ્યની જવાબદારી પતિના શિરે હોય, તો તે કાનૂની કપાતો બાદ કરીને જ વ્યાજબી રકમ નક્કી કરવામાં આવે છે.
(6) બંને પક્ષોની સ્થાવર અને જંગમ મિલકતો : પતિ અને પત્નીના નામે રહેલી જમીન, મકાન, દુકાન, બેંક બેલેન્સ, શેર બજારનું રોકાણ કે સોના-ચાંદી જેવી મિલકતોની વિગતો કોર્ટ મંગાવે છે. જો પતિ પાસે પગાર ઓછો હોય પરંતુ કરોડોની પૂર્વજોની કે પોતાની મિલકતો હોય અને તેમાંથી ભાડું કે વ્યાજ જેવી આવક થતી હોય, તો તે મિલકતોની કિંમતના આધારે ભરણપોષણ નક્કી થાય છે.
(7) બંને પક્ષોની ઉંમર અને સ્વાસ્થ્યની સ્થિતિ : જો પત્ની મોટી ઉંમરની હોય, શારીરિક રીતે અસ્વસ્થ હોય અથવા કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય જેના કારણે તે કમાવા માટે અસમર્થ હોય, તો તેને વધુ રકમ મળવાપાત્ર બને છે. તેવી જ રીતે જો પતિ પોતે બીમાર હોય, અપંગ હોય કે કમાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હોય, તો માનવતા અને વાસ્તવિકતાના ધોરણે રકમ ઘટાડવામાં આવે છે.
(8) પતિની લોન અને અંગત દેવાની સ્થિતિ : પતિ ઉપર રહેલી હોમ લોન, કાર લોન કે ધંધાકીય લોનના માસિક હપ્તાઓની પણ કોર્ટ ચકાસણી કરે છે. જો કે, પતિ જાણી જોઈને ભરણપોષણથી બચવા માટે ખોટી લોન દર્શાવે તો કોર્ટ તેને માન્ય રાખતી નથી, પરંતુ કાયદેસરની અને અનિવાર્ય લોનની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને સંતુલિત આદેશ કરવામાં આવે છે.
પતિ ફેમીલી મેટરમાં શું કેસ કરી શકે?
(1) બાળકોની કસ્ટડી માટે ફેમીલી કોર્ટમાં અરજી
(2) ભરણપોષણની રકમ ઘટાડવા અંગે અરજી
(3) ભરણપોષણનાં હુકમ વિરુદ્ધ અપીલ
(4) છૂટાછેડા મેળવવા માટે કોર્ટ કેસ
(5) ખોટા આરોપ સામે માનહાનીનો કેસ
(6) માનહાની અંગે વળતરનો કેસ
(7) સતામણી સામે પોલીસ ફરિયાદ
ભરણપોષણ મેળવવો એ માત્ર કોઈ આર્થિક દયા કે દાન નથી, પરંતુ તે કાયદા દ્વારા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને આપવામાં આવેલો એક પવિત્ર અને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે. અદાલતો કાયદાના આ પાસાનો ઉપયોગ સામાજિક ન્યાયના સાધન તરીકે કરે છે જેથી કોઈ પણ વ્યક્તિ કાનૂની રક્ષણ વિના નિરાધાર ન બને. ભરણપોષણની રકમ નક્કી કરવાના માપદંડો એ સ્પષ્ટ કરે છે કે કાયદો વાસ્તવિક પરિસ્થિતિઓ અને માનવીય સંબંધોની જટિલતાઓને સમજે છે. પતિની આર્થિક સક્ષમતા અને પત્નીની વાજબી જરૂરિયાતો વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને જ સમાજમાં સમાનતા લાવી શકાય છે. લગ્નજીવનના વિવાદોમાં આર્થિક તંગીના કારણે સ્ત્રી કે બાળકનું શોષણ ન થાય તે જોવાની જવાબદારી ન્યાયતંત્રની છે.

- Advertisement -

You Might Also Like

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
Next Article ઓબસ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સેમિનાર : 150થી વધુ મહિલા પોલીસ કર્મચારી જોડાયાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?