રામ મંદિરના નીચેના માળનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું: આ તારીખોમાં ભગવાન રામલલા થશે ગર્ભગૃહમાં બિરાજમાન
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું છે કે…
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા: પૂંછમાં 4 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને…
યમુના શાંત થઈ… હવે ગંગા તોફાની બની: હિમાચલમાં વાદળ ફાટ્યું, એકનું મોત
હરિદ્વારમાં ખતરાના નિશાનની નજીક ગંગા: વારાણસી-પ્રયાગરાજમાં ઘાટ ડૂબતાં લોકોની હિજરત ખાસ-ખબર સંવાદદાતા…
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશને 8000 કરોડનું નુકસાન!
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી રૂ. 2,000 કરોડની વચગાળાની…
3400 ગુનાઓને ડીક્રિમીનલાઇઝ કરશે જન વિશ્વાસ બિલ, કેન્દ્ર ચોમાસુ સત્રમાં 22 બિલ લાવવાની તૈયારીમાં
ખાસ-ખબર સંવાદદાતા જન વિશ્વાસ બિલ 2022 42 કાયદાઓમાં 181 જોગવાઈઓમાં સુધારો કરવા…
કાલે મોદીને મળશે અજિત પવાર: NDAની કાલની બેઠકમાં પણ હાજરી આપશે
ખાસ-ખબર સંવાદદાતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં બળવો કર્યા પછી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત…
સરકારે ચાલુ વર્ષે બફર સ્ટોક તરીકે ત્રણ લાખ ટન ડુંગળી ખરીદી
ખાસ-ખબર સંવાદદાતા ટામેટાના વધતા ભાવને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવ પર નિયંત્રણ રાખવા…
સર્વે અનુસાર 14 ટકા લોકોએ ટમેટાંનો ઉપયોગ સદંતર બંધ કરી દીધો છે
દેશમાં 68 ટકા લોકોએ ટમેટાંનો વપરાશ ઘટાડયો ખાસ-ખબર સંવાદદાતા ટમેટાંના ભાવમાં ભારે…
કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાના પગલા લેવાશે: ઘી-માખણ-દૂધ ઉત્પાદનો પરનો GST ઘટાડશે
-જીએસટી કાઉન્સીલને ભલામણ: હાલના 12% માંથી 5% જીએસટી દર લાદવા તૈયારી કેન્દ્ર…

