Latest રાષ્ટ્રીય News
મણીપુર મુદે સુપ્રીમના મોનેટરીંગમાં તપાસની કેન્દ્રની તૈયારી: અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાંતોને સામેલ કરાશે
-સર્વોચ્ચ અદાલતના નિવૃત મહિલા ન્યાયમૂર્તિને સભ્યપદે રખાશે મણીપુર મુદે સુપ્રીમકોર્ટે હવે એક…
ચંદ્રયાન-3 પૃથ્વીની કક્ષામાંથી આઉટ, હવે 6 જ દિવસ બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે
Chandrayaan-3 ચંદ્ર સુધી જવા માટે એક્સપ્રેસ-વે પર ઉતરી ચુક્યું છે. એટલે કે…
હરિયાણા હિંસાની આગમાં ભભૂકી ઉઠ્યું: સ્કૂલ-કોલેજો બંધ, અનેક શહેરોમાં કલમ 144 લાગુ
મેવાત જિલ્લામાં બબાલ બાદ કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે તેમજ ડેપ્યુટી…
આજથી નવા મહિનાની શરૂઆત: LPGથી લઇને IT રિટર્નના આ 7 નિયમોમાં થશે મોટો ફેરફાર
LPG સિલિન્ડરની કિમતોથી લઈને ક્રેડિટ કાર્ડ અને ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈ કરવા…
મહારાષ્ટ્રના થાણેમાં ગર્ડર મશીન પુલ પરથી નીચે પડતા 17ના મોત: PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
- મૃતકોના પરિવારજનોને 2 લાખ તો ઘાયલોને 50 હજારની સહાય થાણેના શાહપુર…
હિમાચલપ્રદેશમાં વરસાદે છેલ્લા 75 વર્ષની સૌથી મોટી તબાહી સર્જી: રૂ.8000 કરોડનું નુકશાન થયું
-189ના મોત, 650 માર્ગો બંધ: સેંકડો મકાનો ધરાશાયી હિમાચલપ્રદેશમાં છેલ્લા 75 વર્ષમાં…
મણિપુર મામલે હોબાળા બાદ લોકસભા-રાજ્યસભા બપોર સુધી સ્થગિત: કોંગ્રેસ સાંસદ ગૃહમાં સ્થિતિનો રિપોર્ટ રજૂ કરશે
મોનસૂન સત્રના 8મા દિવસે સોમવારે વિપક્ષે સંસદમાં મણિપુરનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભાની…
જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે: યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન…
ભારતની આર્થિક ક્ષેત્રે હરણફાળ: દેશની માથાદીઠ આવક 70 ટકા વધીને 4000 ડોલરે પહોંચશે
ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતનું મોટુ યોગદાન હશે અને રાજયની માથાદીઠ આવક 6000…

