By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    1 day ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    1 day ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    1 day ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    5 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાત અસ્તિત્વવાદની, દશરથ માંઝીની અને વરુઓના એક શિકારીની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > વાત અસ્તિત્વવાદની, દશરથ માંઝીની અને વરુઓના એક શિકારીની
Author

વાત અસ્તિત્વવાદની, દશરથ માંઝીની અને વરુઓના એક શિકારીની

Khaskhabar Editor
Last updated: 2024/09/07 at 4:36 PM
Khaskhabar Editor 9 months ago
Share
8 Min Read
SHARE

સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
Cast a cold eye, on life on death:
Horseman, pass by.
– W. B. Yeats

- Advertisement -

ઉપર જે લાઈન લખી તે યીટ્સની કબર પર કોતરાયેલી છે. સુખ-દુ:ખને સમાનભાવે જોવાની તેમાં વાત છે. જીવન હંમેશા અંતિમોની વચ્ચે રહેલું હોય છે અને જીવનનો આપણા ભાગનો હિસ્સો છે આપણું અસ્તિત્વ. આ અંતિમો એટલે? સુખ અને દુ:ખ, પાપ અને પુણ્ય, સારુ અને ખરાબ, સંસ્કાર અને સ્વચ્છંદતા, વગેરે… જેટલો કોઈ માણસને આ અંતિમો પ્રત્યે લગાવ વધારે તેટલો જ માણસ એ બધી બાબતની બારીકીઓમાં વધારે ગૂંચવાતો જાય છે અને તેનું અસ્તિત્વ તેના લીધે સ્વતંત્ર રહેતું નથી. બીજા વિશ્વયુદ્ધ પછી સમગ્ર યુરોપમાં એક નિરાશાવાદી પેઢી આવી ગઈ હતી. તે લોકોને ખબર પડી ગઈ હતી કે ધર્મ અને દેશ જેવી એક ઉમદા સંકલ્પનાનો ઉપયોગ શઠ નેતાઓ અને લુચ્ચા રાજાઓ પોતાના સ્વાર્થ માટે કરે છે. જીવવાનો કોઈ મકસદ ન હતો અને જીવન ખુદ એક પ્રશ્નાર્થ ચિહન બનીને રહી ગયું હતું. નાનપણમાં જે મૂલ્યો આપણને શીખવવામાં આવ્યા હોય તેનો હ્રાસ આપણે નજરે જોઈએ, પુરાણોમાં દેવતાઓએ કરેલ કરતૂતો, ઇતિહાસમાં કહેવાતા રાજપુરુષોએ કરેલ ષડયંત્રો, આસપાસના માણસો દ્વારા થતા ભ્રષ્ટાચાર, લૂંટફાટ, બળાત્કાર, અત્યાચાર – આ બધું જોઈને એક સામાન્ય માણસના મનમાં હતાશા જન્મે છે અને તે મૂલ્યો, સંસ્કારો કે ધર્મના ચશ્મા કાઢીને વાસ્તવિક બની જાય છે, હવે સત્ય તેના માટે નગ્ન બની જાય છે.

આ આઘાતમાંથી કે પ્રકારનું નિહિલિઝ્મ પણ માનવમાં જન્મી શકે કે જે તેને આ બધા મૂલ્યોનું પોટલું વાળીને ફેંકવા પર અને સ્વચ્છંદતા અને સ્વકેન્દ્રીપણા તરફ વાળે. ’ ધ ડાર્ક નાઈટ’ ફિલ્મમાં આવતો જોકર આ વાદનું આદર્શ ઉદાહરણ છે. પણ, ફિલસૂફોએ આ બાબતમાં એક ઉમેરો કર્યો: આસપાસનું જીવન વ્યર્થ છે તો સૌથી વધુ જરૂરી બની જાય છે કે તમે તેને કોઈ અર્થ આપો અને ત્યાંથી જન્મ થાય છે અસ્તિત્વવાદનો. આવા માહોલમાં જ્યોં પોલ સાર્ત્ર અને આલ્બેર કામૂ જેવા લેખકોને લીધે યુવાનોમાં આ વિચારધારા લગભગ કોઈ ધર્મની જેમ વ્યાપી ગઈ હતી. માણસે જો કોઈને વફાદાર રહેવાનું છે તો તે એકમાત્ર તેના અસ્તિત્વને. દેશ, રાજ્ય, ધર્મ, જાતિ બધી માનવીય સંકલ્પનાઓ છે અને તે માણસ પર થોપી દીધેલી છે. એવામાં કોઈ માણસ સ્વતંત્રપણે વિચારતો થાય તો દેખીતું છે કે તે આવ બંધનો ફગાવી દે. જીવન પોતે અર્થહીન છે, તેને અર્થ માણસે એવો પડે છે નહીંતર જીવન તો એમનેએમ સપાટી પરથી તેને સ્પર્શ્યા વગર પસાર થતું જાય છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં શાશ્વત માનવીય મૂલ્યોને જાળવીને જીવન જીવવું અને પોતે જે મકસદ જીવન માટે શોધેલો છે તેને માટે પ્રયત્નો કરવા. મહાભારતમાં આવતું એક અદભુત પાત્ર છે કર્ણ કે જે મારા મતે અસ્તિત્વવાદી પાત્ર છે. એ ખબર હોવા છતાં કે પોતે અધર્મનો સાથ દે છે, તેની સામે યુયુત્સાથી ભરપૂર એવા એકથી એક ચડિયાતા યોદ્ધાઓ છે કે જેનું નેતૃત્વ એક વિચક્ષણ મહામાનવ કરે છે, કર્ણ દુર્યોધનનો સાથ દે છે. તેની સાથેની મિત્રતા છેલ્લા શ્વાસ સુધી નિભાવે છે. હાલના સમયની વાત કરીએ તો આપણા દેશમાં બનેલી જ એક ઘટના છે. બિહારમાં એક અભણ મજુરની પત્ની પહાડ પરથી લપસીને પડી જતા ઘાયલ થાય છે, ગામમાં પૂરતી આધુનિક તબીબી સેવાઓ ન હોવાના લીધે તેને શહેર લઈ જવાની જરૂર પડે છે અને ત્યાં જ મેઈન વાંધો પડે છે. શહેર જવાના રસ્તામાં એક વિશાલ પહાડ હોવાના લીધે તે મહિલાનું રસ્તામાં જ મૃત્ય થઇ જાય છે. ત્યારે તેનો ભરથાર પ્રતિજ્ઞા લે છે તે પહાડમાંથી રસ્તો બનાવવાની. 22 વર્ષોની મહેનત બાદ તે વ્યક્તિ એકલપંડે પહાડ કોતરીને રસ્તો બનાવવામાં સફળ થાય છે. અને તે રસ્તાનું નામ તેના નામ પરથી પડે છે – દશરથ માંઝી રોડ. થોડા વર્ષો પછી તેની જીવનકથાના અધિકારો એક ફિલ્મમેકર ખરીદે છે છે અને નવાઝુદ્દીન સિદ્દીકીને લઈને ફિલ્મ બનાવે છે. અહીં નોંધનીય એ છે કે તે માણસ નામે દશરથ માંઝીના જીવનમાં કોઈ સાર્થકતા ન હતી. તેમો એકમાત્ર સહારો , તેની પત્ની મૃત્યુ પામેલી હોય છે છતાં તે પહાડમાંથી રસ્તો બનાવવાનું કામ શરુ કરે છે. ખાલીપાથી ભરેલ જીવનને એક અર્થ આપે છે. આ માણસ અસ્તિત્વવાદી નાયક થવા માટે સર્વથા યોગ્ય છે.
વિરામ:
મોત આપણા બધાની સામે હસી રહી છે. આપણી હેસિયત એટલી જ કે તેને વળતું સ્મિત આપીએ.
-માર્કસ ઓરેલિયસ

અસ્તિત્વવાદ અચાનક યાદ આવવાનું કારણ એ કે છેલ્લા કેટલાક વર્ષોથી મારી ખુદની હાલત પણ આવા નાયકો જેવી જ છે. હું પણ અત્યારે જીવનમાં હોઈ સાર્થકતા સજોધવાનો પ્રયત્ન કરું છું. અને આ વિચારધારા યાદ આવે એટલે મને એક ફિલ્મ અચૂક યાદ આવે: ’ધ ગ્રે’. પોતાના પહાડી અવાજ અને એક્શન માટે પ્રખ્યાત એવા આઈરીશ એક્ટર લિયામ નીસનની આગઝરતી અદાકારીથી સજ્જ આ મુવી માત્ર એનિમલ અટેક કે સર્વાઇવલ પર આધારિત એક ટાઈમપાસ ફિલ્મ નથી બની રહેતું. આમ માણસની જીજીવિષાની વાત કરી છે. ફિલ્મની સ્ટોરી ટૂંકમાં કહું તો ઓઇલ રિફાઇનરીમાં કામ કરતા એક કર્મચારીઓનું પ્લેન અચાનક ક્રેશ થાય છે અને સાવ બર્ફીલા પ્રદેશમાં તૂટી પડે છે. મોટાભાગના મુસાફરો તે અકસ્માતમાં મૃત્યુ પામે છે પણ થોડાક લોકો કે જે બચી જાય છે તેમની સામે બે જીવલેણ પડકારો છે: એક તો અતિવિષમ વાતાવરણ અને બીજું લોહીતરસ્યા વરૂઓની ટુકડી. લિયમ નિસને ભજવેલ પાત્રનું નામ ઓટવે છે અને તે આ લોકો સાથે તેની સુરક્ષા કરતા શિકારી તરીકે જોડાયેલો હોય છે. તેની પાસે બધા કારણો હોય છે પરિસ્થતિ સામે નમતું જોખવા માટેના – તેની આગળ પાછળ કોઈ નથી, તેની પ્રિય પત્નીનું મોત થઇ ગયેલું હોય છે(ફિલ્મના એક દ્રશ્યમાં તો તે આપઘાત કરવો પ્રયત્ન પણ કરે છે પણ ત્યાંજ વરૂનો અવાજ તેનું ધ્યાન ભટકાવી તેને રોકી દે છે જાણે વરુઓ તેને કહેતા હોય કે સબૂર, તું મરી જઈશ તો અમે કોની સાથે મુકાબલો કરશું?); પણ તે ટકી રહે છે અને તેના સાથીઓ કે જેમની પાસે જીવવાના તમામ કારણો હોય છે તે બધા કુદરતના આ જડ અને ચેતન પડકારો સામે ઝૂકીને મોતની સોડમાં પોઢંતા જાય છે. છેલ્લે ઓટવે બચે છે અને તેની સામે તે વરુની ટોળીનો મુખી કે જે આલ્ફા કહેવાય તે છે. અને આ જીવસટોસટના મુકાબલામાં કોણ જીતે છે? વેલ, તે જે પણ હોય, ઓટવેની પડકારોને ઝીલવાની સજ્જતા અને છેક સુધી લડત આપવાની વૃત્તિ તો ક્યારનીયે જીતી ગયેલી હોય છે. ફિલ્મની શરૂઆતમાં ઓટવે એક કવિતા ગણગણતો હોય છે અને અસ્તિત્વવાદની ફિલસૂફીને પૂર્ણ કરવા ડિરેક્ટર પિક્ચરના ક્લાઈમેક્સમાં કે જયારે ઓટવે આલ્ફા સાથે ભીડે છે ત્યારે તે જ કવિતા તેની પાસે બોલાવડાવે છે.

- Advertisement -

અસ્તિત્વની ઉજળી બાજુ છે તો અંધારી બાજુ પણ છે. ઘણીવાર માણસ પોતે એટલો નીચ કક્ષાનો હોય છે કે મૂલ્યોને જાળવવા તેણે સૌથી પહેલા તો પોતાની જાતને જ ખતમ કરવી પડે. તોય તે પોતાના જીવનને એક મકસદ આપે છે. પછી તે મકસદ સાવ અધમકક્ષાનો કેમ ન હોય. જોકે, આપણે તેના વિશે વાત કરશું આવતા લેખમાં.

You Might Also Like

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

TAGGED: Dasaratha Manjhi, story of existentialism
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નાનાં-મોટા કલાકારો વચ્ચે ભેદ ઉભો કરતા ખુદ સાંસ્કૃતિક વિભાગના વિવાદિત અધિકારી
Next Article નિંદકને તો આંગણામાં કુટિર બનાવી પાસે રાખવા જોઈએ: એ જ આપણા પાપને ધોવે છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?