By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    5 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડઝને’ક RTIનાં સેંકડો મુદ્દાઓમાંથી એકનો પણ જવાબ આપી ન શક્યા શાસનાધિકારી કિરીટ પરમાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડઝને’ક RTIનાં સેંકડો મુદ્દાઓમાંથી એકનો પણ જવાબ આપી ન શક્યા શાસનાધિકારી કિરીટ પરમાર
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

ડઝને’ક RTIનાં સેંકડો મુદ્દાઓમાંથી એકનો પણ જવાબ આપી ન શક્યા શાસનાધિકારી કિરીટ પરમાર

Khaskhabar Editor
Last updated: 2022/10/13 at 6:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સત્યનો સામનો કરવાનો પંડિત, પરમાર અને સદાદિયાને ડર: હલકી કક્ષાની ચાલબાજીમાં જ વ્યસ્ત

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયા અને તેના સાથી દિપક સાગઠિયા દ્વારા યુનિફોર્મ, રમતગમતના સાધનોથી લઈ સ્કૂલ સ્ટેશનરી, કાયમી શિક્ષકોની બદલી અને પ્રવાસી શિક્ષકોની ભરતીમાં કરવામાં આવેલી ગોલમાલ, ગોટાળા, ગરબડ તેમજ સરકારી નાણાંના દુરુપયોગ સંદર્ભે ખાસ-ખબર દ્વારા છેલ્લા કેટલાંક મહિનાઓથી જબરદસ્ત મુહિમ ચલાવવામાં આવી રહી છે. શિક્ષણ સમિતિના કૌભાંડો એક પછી એક છાપરે ચઢી પોકારી રહ્યા છે. આ દિશામાં વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આજથી એક મહિના પૂર્વે કેટલીક આરટીઆઈ પણ કરવામાં આવી હતી જેમાંની મહત્તમ આરટીઆઈની માહિતી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સત્તાધીશો આપવામાં અસમર્થ સાબિત થયા છે. અનુસંધાન પાના નં. 6 પર

- Advertisement -

ભાજપની સમિતિનાં અસંતુષ્ટ સભ્યોને સૂચના : જે ચાલે છે તે ચાલવા દો, ભવિષ્યમાં વિચારીશું!
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યો ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર તથા શિક્ષક સંઘના દિનેશ સદાદિયાની ભ્રષ્ટ કામગીરીથી અસંતુષ્ટ છે. શિક્ષણ સમિતિમાં સૌ કોઈ પંડિત, પરમાર અને સદાદિયા પ્રત્યે ભારે અણગમો દર્શાવી તેમનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ સમિતિના સભ્યોએ ચેરમેન-શાસનાધિકારીના કૌભાંડો અંગે ભાજપ મોવડીમંડળનું ધ્યાન દોર્યું છે ત્યારે તેમને ભાજપના શિર્ષ નેતૃત્વ તરફથી એવું સૂચન આપવામાં આવ્યું છે કે, હાલ જે ચાલે તે ચાલવા દો. અત્યારે ચૂંટણીના સમયગાળામાં પગલાં લેશું તો ભ્રષ્ટાચાર થયાનું સાબિત થશે તેથી આ અંગે ભવિષ્યમાં વિચારીશું. જોકે આવનારા સમયમાં વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ શિક્ષણ સમિતિના કૌભાંડો વિપક્ષ માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બનવાના છે તેમાં કોઈ બેમત નથી.

શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોરી પર સીનાચોરી કરનારા ભ્રષ્ટાચારીઓને ખાસ-ખબર દ્વારા કોઈ કાળ કે સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ખાસ-ખબર દ્વારા આ અંગે જરૂરી પુરાવાઓ પણ એકત્ર કરાયા છે અને વિવિધ આરટીઆઈ પણ કરાઈ છે. મોટાભાગની આરટીઆઈમાં માંગવામાં આવેલી માહિતી આપવામાં શિક્ષણ સમિતિના જવાબદાર અધિકારી-સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. એક મહિના થઈ ગયા બાદ હવે આ આરટીઆઈ સંદર્ભે કાનૂની રાહે અપીલમાં જવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ખાસ-ખબર પોતાના સૂત્ર મુજબ કોઈ કસર છોડ્યા વિના આગામી સમયમાં શિક્ષણ સમિતિના ભ્રષ્ટાચારને બહાર લાવીને ભ્રષ્ટાચારીઓને સજા અપાવીને જંપશે.

17મી તારીખને બદલે આજે જ બોર્ડ બોલાવી લીધું અને સભ્યોને જવાબ ન દેવો પડે એ માટે રજા પર ઉતરી ગયા શાસનાધિકારી

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી વિવિધ આરટીઆઈ સંદર્ભે ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારની સ્થિતિ સાંપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે ગેરવહીવટ કર્યો છે એ જગજાહેર બાબત છે. તેથી તેઓ મીડિયામાં પોતે નિર્દોષ છે તેવું સાબિત કરી શકતા નથી. બીજી તરફ હવે જો શિક્ષણ સમિતિમાં વિવિધ મુદ્દાઓ પર થયેલી આરટીઆઈની માહિતી આપે તો તેમનો ગેરવહીવટ છતો થઈ શકે તેમ છે. આથી જ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી કેટલીક આરટીઓની માહિતી આપવામાં પંડિત-પરમાર અસમર્થ સાબિત થઈ રહ્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટ પરમાર આરટીઆઈ સહિતના મુદ્દાઓથી ભાગી હાલ દિવાળી સુધીની રજા પર ઉતરી ગયા છે અને તેમણે પોતાનો ચાર્જ તેમના અંગત મનાતા નમ્રતા મહેતાને સોંપી દીધો છે. બીજી તરફ રાજકોટ શિક્ષણ સમિતિમાં જરૂરી નિર્ણયો માટેનું બોર્ડ જે આગામી 17 ઓક્ટોબરના રોજ બોલાવવામાં આવ્યું હતું તે અચાનક જ આજે બોલાવી લેવામાં આવ્યું છે. આજે બોલાવવામાં આવેલા બોર્ડમાં અધ્યક્ષસ્થાનેથી ચેરમેન અતુલ પંડિત પોતાની જ મનમાની ચલાવશે એવું ચર્ચાઈ રહ્યું છે.

RTI ભાજપ-RMCની આબરુનું ધોવાણ કરશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભ્રષ્ટાચારમુક્ત દેશ-પક્ષની વાતો કરી રહ્યા છે પરંતુ ભાજપના જ ચેરમેન અતુલ પંડિત, ભાજપના જ કર્મચારી કિરીટ પરમાર અને ભાજપના જ કાર્યકર દિનેશ સદાદિયા અને દિપક સાગઠિયાની મિલીભગતથી રાજકોટ શિક્ષણ સમિતિમાં ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. હવે જ્યારે શિક્ષણ સમિતિમાં થયેલા વિવિધ ભ્રષ્ટાચાર સંદર્ભે કેટલીક આરટીઆઈઓ કરવામાં આવી છે ત્યારે આ તમામેતમામ આરટીઓની માહિતી આજ નહીં તો કાલ જવાબદાર અધિકારીઓને આપવી જ પડશે. પરિણામસ્વરૂપે શિક્ષણ સમિતિમાં ભાજપના ચેરમેન, કર્મચારી, કાર્યકર સહિતઓના ભ્રષ્ટાચાર પુરાવા સાથે ઉઘાડા પડશે અને ભાજપ સાથે શિક્ષણ સમિતિ જેની સાથે જોડાયેલી છે એવા કોર્પોરેશનની આબરુનું પણ ધોવાણ થશે. ભાજપ-કોર્પોરેશન પોતાની બિનભ્રષ્ટાચાર – ભ્રષ્ટાચારમુક્ત છબી જાળવી રાખવી હશે તો શિક્ષણ સમિતિના દૂષણ પંડિત, પરમાર, સદાદિયા, સાગઠિયા વિરુદ્ધ પગલાં ભરવા જ પડશે.

કિરીટ પરમારે ચાર્જ તેની અંગત નમ્રતા મહેતાને સોંપી દીધો

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વિવિધ માહિતી માંગતી આરટીઓ થયા બાદ શાસનાધિકારી કિરીટ પરમાર એક પણ આરટીઆઈનો જવાબ આપી શક્યા નથી. આરટીઓમાં ઘણી માહિતીઓ એવી માંગવામાં આવી છે જે આપવામાં આવે તો શાસનાધિકારી કિરીટ પરમાર અને ચેરમેન અતુલ પંડિત ફસાઈ શકે છે. તેથી એક મહિના જેટલો સમય થયા બાદ તમામ આરટીઓની માહિતી આપવામાં અસમર્થ સાબિત થયેલા શાસનાધિકારી કિરીટ પરમાર પોતાનો ચાર્જ તેમની અંગત નમ્રતા મહેતાને સોંપી દિવાળી સુધી રજા પર ઉતરી ગયા છે. હવે તેઓ સીધા દિવાળી બાદ જ ચાર્જ સંભાળી શકે છે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, સત્રાંત પરીક્ષાઓ ચાલુ હોય ત્યારે શાસનાધિકારી કિરીટ પરમારની રજા મંજૂર કઈ રીતે થઈ શકે? અને તેમની જગ્યાએ તેમના જ કહ્યાગરા નમ્રતા મહેતાને ચાર્જ કઈ રીતે મળી શકે? ઉલ્લેખનીય છે કે, દોષનો ટોપલો એકલા કિરીટ પરમાર પર ન ઢોળાય એટલે નમ્રતા મહેતાને શાસનાધિકારીની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

પંડિત-પરમાર પાસે નથી RTIમાં માંગવામાં આવેલી માહિતી?

આજથી એક મહિના અગાઉ રાજકોટ શિક્ષણ સમિતિમાં કરવામાં આવેલી વિવિધ આરટીઆઈની માહિતી ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમાર પાસે નથી એવું નથી. હકીકતમાં તેમની પાસે આરટીઆઈમાં માંગવામાં આવેલી બધી જ માહિતી ઉપલબ્ધ છે આમ છતાં તેઓ આરટીઆઈમાં માંગવામાં આવેલી મોટાભાગની માહિતી એટલા માટે નથી આપી રહ્યા કારણ કે, જો એ માહિતી આપવામાં આવે તો તેમણે કૌભાંડો કર્યા છે એવું સાબિત થઈ જાય. જોકે આગળ જતાં માહિતી અધિકારના નિયમ અનુસાર તેઓ નહીં તો તેમના ઉપરી અધિકારીઓને આજ નહીં તો કાલે અપીલ દરમિયાન તમામ આરટીઆઈની માહિતી આપવી તો પડશે જ એ નક્કી છે. અને આ આઈટીઆઈ ભ્રષ્ટાચારની સ્ફોટક વિગતો બહાર લાવશે એ પણ નક્કી છે.

You Might Also Like

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

TAGGED: ATULPANDIT, dineshsadadiya, KIRIRTPARMAR, NagarPrimaryEducationCommittee, Rajkot, rmc, RTI, scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોઠવણ ખુલ્લી પડી કે પરીક્ષા નિયામક નિલેશ સોનીને ટાર્ગેટ કરવાનો કારસો?
Next Article ‘બંટા વ્યાજ’નો નવો ટ્રેન્ડ: રાજકોટનાં મજબૂર લોકો ચૂકવે છે…વાર્ષિક 3600% વ્યાજ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાષ્ટ્રીય

“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?