By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    1 hour ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    3 hours ago
    ડેલ્ટા બોઇંગ 767 ફ્લાઇટ લોસ એન્જલસ પરત ફર્યું, એન્જિનમાં આગ લાગતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    3 hours ago
    સાઉદીના ‘સ્લીપિંગ પ્રિન્સ’ અલવાલીદ બિન ખાલેદનું 20 વર્ષ કોમામાં રહ્યા બાદ અવસાન
    3 hours ago
    ઇન્ડોનેશિયાની જહાજમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત, 150થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા
    4 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શશિ થરૂર હવે આપણામાંથી નથી: કોંગ્રેસ નેતાના પ્રહારથી તિરાડ ખુલી ગઈ
    3 hours ago
    જમ્મુ અને કાશ્મીર: કટરામાં માતા વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન; 10 ઘાયલ
    3 hours ago
    સંસદનું ચોમાસુ સત્રની આજથી શરૂઆત: ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષનો હોબાળો
    4 hours ago
    આમ આદમી પાર્ટીના I.N.D.I.A અને રામ-રામ
    2 days ago
    ટાટા ગ્રુપે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે 500 કરોડનું ટ્રસ્ટ સ્થાપવાની જાહેરાત કરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    4 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    4 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    4 days ago
    IND vs ENG 2025: ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ દંડ ફટકાર્યો
    5 days ago
    સાઇના નેહવાલ અને પારુપલ્લી કશ્યપ 7 વર્ષના લગ્નજીવન બાદ અલગ થયા
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    2 hours ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    2 hours ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    2 days ago
    સિદ્ધાર્થ મલ્હોત્રા બન્યો પિતા, કિયારા અડવાણીએ દીકરીને જન્મ આપ્યો
    4 days ago
    અરિજિત સિંહ દિગ્દર્શક બન્યા, સમગ્ર ભારતમાં જંગલ એડવેન્ચર ફિલ્મનું દિગ્દર્શન કરશે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    2 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    1 week ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    3 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 week ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરતાં પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી ફરજિયાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરતાં પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી ફરજિયાત
ગુજરાત

હિન્દુઓએ ધર્મ પરિવર્તન કરતાં પહેલાં જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી ફરજિયાત

Khaskhabar Editor
Last updated: 2024/04/12 at 6:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ગુજરાત સરકારે બહાર પાડ્યો પરિપત્ર

ખાસ-ખબર ન્યૂઝ  મુંબઇ, તા.12

- Advertisement -

તાજેતરમાં ગુજરાત સરકારે એક પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં જો કોઇ હિંદુ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માંગે તો તેણે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી જ પડશે અને મંજૂરી વગર ધર્મ પરિવર્તન કરી શકાશે નહીં.

ગત 8 એપ્રિલ, 2024ના રોજ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું કે, જાણવા મળ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 અને તે હેઠળના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમો, 2008નું મનઘડંત અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. જે અનુસાર, અરજદારોની હિંદુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા મંજૂરી આપવા માટેની અરજી પર નિયમાનુસાર કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

પરિપત્રમાં જણાવાયું કે, અમુક વખત અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી હિંદુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કોઇ પૂર્વમંજૂરી જરૂરી નથી, તે પ્રકારની રજૂઆત કરવામાં આવે છે. જ્યારે અમુક કેસમાં મંજૂરીની દરખાસ્ત કરવામાં આવે તો બંધારણના આર્ટિકલ 25(2) અનુસાર શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ હિંદુમાં થતો હોવાનું અર્થઘટન કરીને ધર્મપરિવર્તન માટેની આવી અરજીઓ દફતરે કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -

આગળ જણાવવામાં આવ્યું કે, ધર્મપરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દા મામલે જો કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કરવામાં ન આવે અને અરજદારોને આમ જ પ્રત્યુત્તર પાઠવવામાં આવે તો તે ન્યાયિક લિટિગેશનમાં પરિણમે તેની સંભાવના છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના સંદર્ભમાં બૌદ્ધ એક અલગ ધર્મ ગણવાનો રહેશે, જેથી હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં જો ધર્મ પરિવર્તન કરવું હશે તો જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવાની રહેશે. ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટે આ અરજી પર અરજદારને પ્રત્યુત્તર પાઠવતાં પહેલાં કાયદાકીય જોગવાઈઓનો પૂરતો અભ્યાસ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો રહેશે. નોંધનીય છે કે સરકારના જણાવ્યા અનુસાર, આ નિયમ બૌદ્ધ ધર્મ સિવાય શીખ અને જૈન ધર્મ માટે પણ લાગુ પડશે.

પરિપત્ર ગૃહ વિભાગના ઉપ-સચિવ વિજય બધેકાએ જાહેર કર્યો છે. ઑપઇન્ડિયા પાસે તેની નકલ ઉપલબ્ધ છે. નોંધનીય છે કે બળજબરીથી કે લોભ-લાલચથી થતાં ધર્માંતરણ રોકવા માટે ગુજરાત સરકારે 2003માં આ કાયદો લાગુ કર્યો હતો. ત્યારબાદ 2021માં વિજય રૂપાણી સરકારે તેમાં સંશોધન કરીને લવ-જેહાદને રોકવા માટે નવી જોગવાઈ કરી હતી, જે અનુસાર લગ્નની લોભ-લાલચ આપીને બળજબરીથી થતાં ધર્માંતરણને પણ ગુનાની વ્યાખ્યામાં મૂક્યાં હતાં.

You Might Also Like

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી

વાંકાનેરના જાલીડા ગામની સીમમાંથી 14.97 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબીની છ જેટલી ક્લસ્ટર કચેરી સહિત પમ્પિંગ સ્ટેશનમાં પણ હવે ઇમરજન્સી વખતે સાયરન વાગશે

TAGGED: Magistrate, mandatory Hindus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા લાડકડીના લગ્નોત્સવનું ભવ્ય આયોજન
Next Article ભીલ સમાજ દ્વારા રૂપાલાનું સ્વાગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

તાલાલાનાં ધાવા ગીર ગામે કુઆમાંથી સિંહણને વનવિભાગે સલામત બહાર કાઢી

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
તાલાલા મામલતદાર કચેરીમાં ખુલ્લેઆમ થતો ભ્રષ્ટાચાર: પૈસા વગર કામ થતાં નથી તેવી ફરીયાદ
અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત રાજકીય ડૉનેશન ગોલમાલનું હબ! ગેરમાન્ય પક્ષોએ 73% દાન મેળવ્યું
રાજકોટ બસ સ્ટેશન પાસે રિક્ષાચાલકોની દાદાગીરી, ટ્રાફિક પોલીસ મૂક પ્રેક્ષક બની
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અમરેલી: ઓનલાઇન ગેમિંગ ફ્રોડનો ભોગ બનેલી યુવતીનો આપઘાત, રૂ. 28 લાખનું દેવું કારણભૂત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

જામનગરના વ્યાજખોરોએ 20% વ્યાજ વસૂલતાં યુવક હિજરત કરી રાજકોટ આવી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મોરબી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરૂદ્ધ કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?