ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. પોતાની વેડિંગ એનિવર્સરી પર ચહલે એક સુંદર મેસેજની સાથે અમુક ફોટો પોસ્ટ કર્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની વેડિંગ એનિવર્સરી પર પત્ની ધનશ્રી વર્મા માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખી છે. પોતાની વેડિંગ એનિવર્સરીના અવસર પર ચહલે એક ખાસ પોસ્ટની સાથે થોડા ફોટો પોસ્ટ કર્યા છે.
- Advertisement -
Dear wifey ,
From the first day we met to this moment, every second of this journey has been close to my heart. They say matches are made in heaven and I am sure whoever has written our script is on my side 💕
You make me a better human being every single day.❤️
- Advertisement -
You complete… pic.twitter.com/1xxe8KqfSt
— Yuzvendra Chahal (@yuzi_chahal) December 22, 2023
ચહલે કરી સુંદર પોસ્ટ
મહત્વનું છે કે ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનને ત્રણ વર્ષ થઈ ગયા છે. પોતાની વેડિંગ એનિવર્સરીના અવસર પર ચહલે એક સુંદર સંદેશની સાથે પોતાના અમુક ફોટો પોસ્ટ કર્યા છે. ચહલે એક્સ સોશિયલ મીડિયા પર લખ્યું, “ડિયર વાઈફ, આપડી મુલાકાતે પહેલા દિવસથી લઈને આ પલ સુધી આ યાત્રાની દરેક સેકંડ મારા દિલના નજીક છે.”
View this post on Instagram
જોડિઓ સ્વર્ગમાં બને છે…
ચહલે આગળ લખ્યું, “લોકો કહે છે કે જોડિયો સ્વર્ગમાં બને છે અને મને વિશ્વાસ છે કે જેણે પણ અમારી સ્ક્રિપ્ટ લખી છે તે મારા પક્ષમાં છે. તમે મને દરરોજ એક સારો વ્યક્તિ બનાવ્યો છે. તમે મને પૂર્ણ કરો છો. તમને લગ્ન તિથી મુબારક,”