By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    7 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    7 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    7 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    8 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    8 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    4 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    6 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    7 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    7 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    7 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    6 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    6 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > દિવાળી અંક 2021 > ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું
દિવાળી અંક 2021

ફટાકડાં વિશે અવનવું જાણવા જેવું

Khaskhabar Editor
Last updated: 2022/01/12 at 1:43 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE

ઇ. સ. 960થી 1281ના સમયગાળામાં ચીનમાં રાજાશાહીનું સામ્રાજ્ય હતું. તે વખતે ‘લી તીઆન’ નામના સંત થઇ ગયા. ફટાકડાનો ઉપયોગ તેમના દ્વારા થયો હોય એવી માન્યતા છે. તેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે અને શેતાની શક્તિઓનો નાશ કરવા માટે હુનાન એક નાનકડા ગામ લીયુ યાંગમાં વિસ્ફોટ કર્યો હતો. વાંસની નળીમાં ગન પાઉડર ભરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ચીનમાં દર વર્ષની 18 એપ્રિલે લી-તીઆનના માનમાં ફટાકડાના પ્રણેતા તરીકે ઉજવણી કરવામાં આવે છે. યુરોપિયન લોકો લશ્કરી હેતુમાં ગન પાઉડરનો ઉપયોગ કરતા હતા. તેરમી સદીમાં માર્કોપોલોએ ગન પાઉડરને યુરોપમાં મૂકયો હતો. ઇટાલિયનોએ ગન પાઉડરમાંથી ફટાકડાનું ઉત્પાદન કરવાની શરૂઆત કરી હતી. ઇ. સ. 1777માં અમેરિકાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સાથે ફટાકડા અમેરિકન કલ્ચરનો ભાગ બન્યા હતા. ફટાકડામાં મુખ્યત્વે પાંચ તત્વો હોય છે. ફટાકડાને સળગવા માટે ઓકિસજનની જરૂર પડે છે. તે માટે ઓકિસડાઇઝરમાં કલોરેટ કે પરકલોરેટ અને નાઇટ્રેટ વપરાય છે. જાકે નાઇટ્રેડ વધુ પ્રમાણમાં વપરાય છે. બીજા ઘટક રિડયુસિંગ એજન્ટ છે તેમાં ગંધક અને કાર્બનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે બે રિડયુસિંગ એજન્ટ ભેગા હોય છે. તેની અસર વિસ્ફોટકની ગતિ પર થાય છે. ફટાકડા બનાવનારાઓને શરૂઆતમાં અલગ અલગ ટાઈપના ફટાકડા બનાવવા આવડત અને હિંમત બંનેની જરૂર પડી હશે. તેઓએ શોધી કાઢયું કે બંદૂકના દારૂના મોટા કણો ધીમે ધીમે બળે છે, જ્યારે કે બારીક કણોથી મોટો ધડાકો થાય છે.

Contents
રોકેટતારામંડળફટાકડાંમાં પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન કરી શકાયલીલા રંગ માટે બેરિયમ નાઇટ્રેટલાલ રંગ માટે સીઝિયમ નાઈટ્રેટપીળા રંગ માટે સોડિયમ નાઈટ્રેટ 

રોકેટ

- Advertisement -

રોકેટ તૈયાર કરવા વાંસ કે કાગળની લાંબી નળીનો એક છેડો બંધ કરી દેવામાં આવતો અને બંદૂકના દારૂના મોટા કણો ભરવામાં આવતા. એને સળગાવવામાં આવે ત્યારે, ઉત્પન્ન થતો ગેસ ઝડપથી નળીના ખુલ્લા ભાગ તરફથી એને આકાશ તરફ ધકેલતો. પછી ગોળાના સૌથી ઉપરના ભાગમાં બારીક કણો ભરવામાં આવતા, જેથી બધું બરાબર જાય તો ઊંચે ચઢીને ગોળો ફૂટે.

તારામંડળ

તારામંડળમાં ધાતુની સળી પર વિસ્ફોટક મિશ્રણ લપેટવામાં આવે છે. ઓછું સંયોજન એટલે બાઇન્ડર, બાઇન્ડરથી મિશ્રણ ચોક્કસ આકારમાં રાખી શકાય છે. તેમાં મુખ્ય બે ઘટક હોય છે, ડેકસટ્રિન અને શેલેક કે જેને આલ્કોહોલ વડે ભીનું કરાયેલું હોય છે.

- Advertisement -

ફટાકડાંમાં પ્રકાશ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય

ફટાકડામાં રંગોની પ્રક્રિયાને બે ભાગમાં ગણાવી શકાય. (1) તપ્તદીપ્ત અને (ર) તાપદીપ્ત. તાપદીપ્ત કે તપ્તદીપી (લ્યુમિસેન્સ) પેદા કરવા માટે અણુમાં રહેલા ઇલેકટ્રોન શક્તિનું શોષણ કરીને ઉત્તેજિત અવસ્થામાં આવે છે જે અસમતોલ અવસ્થામાં હોય છે. જ્યારે તે પોતાની નિમ્ન અવસ્થામાં ફરે ત્યારે તેમાંથી ઊર્જા પ્રકાશના રૂપમાં છૂટી પડે છે. આ પ્રકાશ (ફોટોન)ની ઊર્જા તેની તરંગ લંબાઇને આધારે જાણી શકાય છે. તાપદીપ્ત (ઇનકેન્ડેસેન્સ)માં ઉષ્ણતામાંથી 5્રકાશ પેદા કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રકાશનું ઉત્સર્જન થાય છે ત્યાર પછી પારરક્ત, રાતો, નારંગી, પીળો અને શ્વેત 5્રકાશ પેદા થાય છે. હવે જ્યારે ફટાકડાની ઉષ્મા નિયંત્રિત થાય ત્યારે સંયોજનોનો 5્રકાશ, જે તે રંગ સાથે મળીને મોટે પાયે જ્વલનશીલ બને છે. ખાસ કરીને ટિટાનિયમ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ વધુ સારી રીતે પ્રકાશિત થાય છે, અને ફટાકડાની અંદરનું ઉષ્ણતામાન ઘણી ઝડપથી વધે છે.

કમ્પ્યૂટરનાં લીધે ફટાકડાના પ્રદર્શનમાં હજુ વધારે સુધારો થયો છે. હાથથી ફટાકડા ફોડવાને બદલે, ટાકિનશિયન ફટાકડા ફોડવાના સમયનું કમ્પ્યૂટરમાં પ્રોગ્રામિંગ કરી શકે છે. જેથી, એ ધારેલા સમયે ફૂટે અને જાઈએ એવું 5્રદર્શન થઈ શકે.

ફટાકડા આંખ અને કાન માટે તથા શ્વાસ માટે નુકસાનકારક છે. વધુ પડતું 5્રદૂષણ ફેલાવે છે. પક્ષીઓ ફટાકડાના અવાજથી ભયભીત બને છે. આ બધી બાબતો યાનમાં રાખીને હવે ઇકોફ્રેન્ડલી ફટાકડા કેલિફોર્નિયાના ડિઝનીલેન્ડમાં ર004થી અમલમાં આવ્યા છે. તેમાં વિસ્ફોટકોને બદલે હવાના દબાણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દિવાળી પર ફટાકડા આપણે બધા ફોડતા હોઇએ છીએ, પણ ઘણી વાર વિચાર આવતો હોય છે કે બોમ્બ કેવી રીતે ફાટે છે, રોકેટ કેવી રીતે આટલી ઉંચાઇએ જાય છે, કેવી રીતે અલગ અલગ રંગનો પ્રકાશ ફટાકડામાંથી નીકળતો હોય છે. આ ઉપરાંત એવો પ્રશ્ન પણ થવો જાઇએ કે દેશમાં શિવાકાશીમાં જ કેમ સૌથી વધુ ફટાકડા બને છે અને કેવી સ્થિતિમાં બને છે. અહીં આ બધા પ્રશ્ર્નોનાં જવાબ રજૂ કરાયા છે. ફટાકડામાં 5્રકાશ માટે અલગ અલગ 5્રકારનાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ રસાયણોનું મિશ્રણ કરવાથી અલગ અલગ રંગ પેદા થાય છે.

લીલા રંગ માટે બેરિયમ નાઇટ્રેટ

ફટાકડામાં લીલા રંગ એટલે કે ગ્રીન પ્રકાશ માટે બેરિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. બેરિયમ નાઇટ્રેટને અકાર્બનિક રસાયણ તરીકે પણ ઓળખાય છે, જે વિસ્ફોટક તરીકે કામ કરે છે. વિસ્ફોટક પદાર્થમાં મિશ્રણ કરતા તે રંગ બદલે છે અને લીલો રંગ પેદા કરે છે.

લાલ રંગ માટે સીઝિયમ નાઈટ્રેટ

ફટાકડામાંથી લાલ રંગની રોશની પેદા કરવા માટે તેમાં સીજિયમ નાઇટ્રેટનો ઉમેરો કરવામાં આવે છે. આ રસાયણને વિસ્ફોટક સાથે ભેળવતા તેનો રંગ લાલ થઇ જાય છે. ત્યારબાદ મિશ્રણને ઠોસ બનાવીને ફટાકડામાં ભરવામાં આવે છે. આગ લગાડતા તેમાંથી લાલ રંગનો પ્રકાશ બહાર આવે છે. આ રસાયણનો ઉપયોગ મોટાભાગે કોઠી અને રોકેટમાં કરવામાં આવે છે.

પીળા રંગ માટે સોડિયમ નાઈટ્રેટ 

સોડિયમ નાઇટ્રેટ દેખાવમાં પણ પીળુ જ હોય છે. ફટાકડાનાં વિસ્ફોટક સાથે તેને ભેળવીને એક ઠોસ પદાર્થ તૈયાર કરવામાં આવે છે. તેમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારવામાં આવે છે. તેનાથી તેનો રંગ ઘેરો પીળો થાય છે. આજ કારણે આગ લગાડ્યા બાદ તે પીળા રંગનો પ્રકાશ છોડે છે. આ રસાયણનો ઉપયોગ લગભગ દરેક ફટાકડામાં થાય છે. ચકરીમાં તેનો ઉપયોગ વધુ થાય છે. 

You Might Also Like

જીવન મધુર બનાવીએ…

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

વિશ્ર્વમાં અકસ્માતે મળી આવેલાં ટોપ 10 અબજોની કિંમતના ખજાના

ટચુકડા કદના વિશ્ર્વનાં સૌથી નાનાં ગેઝેટ્સ

દેશ-વિદેશની મનમોહક ડિઝાઈન દર્શાવતી રંગબેરંગી કરન્સી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગનું ટ્વીટર એકાઉન્ટ થયું હેક
Next Article દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

દિવાળી અંક 2021

જીવન મધુર બનાવીએ…

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
દિવાળી અંક 2021

દિપાવલીનાં પર્વને ઉજવવાની પરંપરાગત પદ્ધતિ જીવંત રાખવા શું કરવું શું ન કરવું?

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
આંતરરાષ્ટ્રીયદિવાળી અંક 2021

વિશ્ર્વમાં અકસ્માતે મળી આવેલાં ટોપ 10 અબજોની કિંમતના ખજાના

Khaskhabar Editor Khaskhabar Editor 3 years ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?