By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..
Bhavy Raval

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 5:39 PM
Khaskhabar Editor 12 months ago
Share
6 Min Read
SHARE

વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી બચ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ વિમાન દુર્ઘટનામાં કેટલાક લોકોનો ચમત્કારિક બચાવ થયો છે

ગુજરાતીમાં એક કહેવત છે કે, રામ રાખે એને કોણ ચાખે? આ કહેવત હમણાં જ એક વિમાન દુર્ઘટના દરમિયાન સાચી ઠરી છે. ભયાનક વિમાન અકસ્માતમાં મોટાભાગે મુસાફરો માટે બચવું મુશ્કેલ બની જાય છે. જોકે કેટલાક મુસાફરો ચમત્કારિક રીતે બચી જાય છે. આવી જ એક વિમાન દુર્ઘટના ભારતના અમદાવાદમાં બની છે. બે દિવસ પૂર્વે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171 ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું. આ વિમાન દુર્ઘટનામાં 242 યાત્રીઓમાંથી માત્ર એક જ મુસાફર બચી ગયો, જેનું નામ વિશ્વાસકુમાર છે. વિશ્વાસકુમાર દીવનો NRI છે અને હાલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનામાં તમામ યાત્રીઓમાંથી માત્ર એક જ યાત્રી બચ્યો હોય એવી આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ વિમાન દુર્ઘટનામાં કેટલાક લોકોનો ચમત્કારિક બચાવ થયો છે, તે લોકો અને ઘટનાની માહિતી મેળવીએ.

- Advertisement -

જુલિયન કોએપકે: 24 ડિસેમ્બર 1971ના રોજ એક હવાઈ અકસ્માત થયો હતો. જેમાં ફક્ત એક જ છોકરી બચી, જે છોકરીનું નામ જુલિયન કોએપકે હતું. જ્યારે કઅગજઅ ફ્લાઈટ 508, લોકહીડક-188અ ઈલેક્ટ્રા ટર્બોપ્રોપ એમેઝોન જંગલમાં ક્રેશ થયું ત્યારે જુલિયન કોએપકે માત્ર 17 વર્ષની હતી. આ સ્થાનિક ફ્લાઈટ લિમાના જોર્જ ચાવેઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઈક્વિટોસના કોરોને લઋઅઙ ફ્રાન્સિસ્કો સેકાડા વિગ્નેટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જવાની હતી. ફલાઈટ ટેકઓફના 25 મિનિટ પછીવિમાન વાવાઝોડામાં અટવાઈ ગયું. દરમિયાન વિમાનની જમણી પાંખ પર વીજળી પડી અને તે નીચે પડી ગયું. બધા યાત્રીઓ મૃત્યુ પામ્યા પણ જુલિયન કોએપકે બચી ગઈ.
વેસ્ના વુલોવિક: આ વિમાન અકસ્માત 26 જાન્યુઆરી 1972ના રોજ થયો હતો. ઉંઅઝ યુગોસ્લાવ એરલાઈન્સની ફ્લાઈટ 367એ સ્ટોકહોમ સ્વીડનથી બેલગ્રેડ યુગોસ્લાવિયા જઈ રહી હતી ત્યારે વિમાન હવામાં જ વિસ્ફોટ થયું અને ચેકોસ્લોવાકિયામાં ક્રેશ થયું. આ ઘટનામાં 27 લોકો માર્યા ગયા પણ ફ્લાઈટ એટેન્ડન્ટ વુલોવિક એકમાત્ર બચી ગઈ હતી. તે પેરાશૂટ વિના 10160 મીટર ઉપરથી પડી ગઈ. તેના નામે સૌથી વધુ ઊંચાઈએ પડીને બચી જવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. અકસ્માત પછી વુલોવિક કોમામાં હતી. તેને મલ્ટીપલ ફ્રેક્ચર થયા હતા, કમરથી નીચે લકવાગ્રસ્ત થઈ ગઈ હતી પરંતુ આખરે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગઈ હતી.

જ્યોર્જ લેમસન જુનિયર: 21 જાન્યુઆરી 1985ના રોજ એક ભયાનક અકસ્માત થયો હતો. ગેલેક્સી એરલાઈન્સ ફ્લાઈટ 203 અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલી વ્યક્તિ જ્યોર્જ લેમસન જુનિયર છે.તેમણે કહ્યું કે, 1985માં જ્યારે હું 17 વર્ષનો હતોત્યારે નેવાડાના રેનોમાં એક ચાર્ટર એરલાઈનરમાં સવાર હતો, જે ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું. તેમાં 70 લોકો માર્યા ગયા હતા. ગેલેક્સી એરલાઈન્સ ફ્લાઈટ 203 21 જાન્યુઆરી 1985ના રોજ રાત્રે 1 વાગ્યા પછી રેનોમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. સદનસીબે હું એકલો બચી ગયો હતો.

સેસિલિયા સિચન: નોર્થવેસ્ટ એરલાઈન્સ ફ્લાઈટ 255ની દુર્ઘટના 16 ઓગસ્ટ 1987ના રોજ થઈ હતી. જ્યારે નોર્થવેસ્ટ એરલાઈન્સ ફ્લાઈટ 255 રોમ્યુલસમિશિગનથી ફોનિક્સ એરિઝોના જઈ રહી હતી ત્યારે સેસિલિયા સિચન માત્ર4વર્ષની હતી. આ વિમાન દુર્ઘટનામાં 156 લોકો મૃત્યુ પામ્યા હતા. સિચનના માતાપિતા અને તેનો 6 વર્ષનો ભાઈ પણ મૃતકોમાં હતા. અમેરિકાના ઈતિહાસમાં આ બીજો સૌથી ભયંકર વિમાન અકસ્માત હતો. દુર્ઘટના પછી સિચન કાટમાળમાં ફસાઈ ગઈ હતી. તેને ફ્રેક્ચર થઈ ગયેલા અને ગંભીર રીતે દાઝી ગઈ હતી. અકસ્માત પછીએક અગ્નિશામક દળના જવાને ચીસો સાંભળીને તેને શોધી કાઢી અને તેને કાટમાળમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી.
જીમ પોલ્હિંકે: કોમેર ફ્લાઈટ 5191નો અકસ્માત 27 ઓગસ્ટ 2006ના રોજ થયો હતો, જેમાં કોમેર ફ્લાઈટ 5191ના કો-પાયલટ એકમાત્ર વ્યક્તિ બચી ગયા હતા. આ વિમાન લેક્સિંગ્ટનમાં ક્રેશ થયું હતું અને 49 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં જીમ પોલ્હિંકે એકમાત્ર બચી ગયો હતો.

- Advertisement -

બહિયા બકર: યેમેનિયા ફ્લાઈટ 626નો અકસ્માત 30 જૂન 2009ના રોજ થયો હતો. આ અકસ્માતમાં એકમાત્ર વ્યક્તિ બહિયા બકરબચી ગઈ હતી. આ વિમાન યમનથી દક્ષિણ આફ્રિકાના કોમોરોસ જવા માટે ઉડાન ભરવાનું હતું. આ વિમાન ગ્રાન્ડ કોમોરના દરિયાકાંઠે લગભગ 15 કિલોમીટર દૂર હિંદ મહાસાગરમાં ક્રેશ થયું. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 152 લોકો મૃત્યુ પામ્યા. તે જ સમયે ફ્રાન્સની 12 વર્ષની છોકરી બકરબચી ગઈ. તેણીને તરવાનું બહુ ઓછું આવડતું હતું. તેણી પાસે કોઈ લાઈફ જેકેટ નહોતું અને તે ફક્ત ક્રેશ થયેલા વિમાનના કાટમાળ સાથે ચોંટી રહી હતી. તે 9 કલાક સુધી સમુદ્રની વચ્ચે તરતી રહી. બાદમાં તેણીને એક ખાનગી માલિકીના જહાજ દ્વારા બચાવી લેવામાં આવી હતી.

રુબેન વાન અસોઉ: 12 મે 2010ના રોજ આફ્રિકિયા એરવેઝની ફ્લાઈટ 771 ક્રેશ થઈ ગઈ. લીબિયાના ત્રિપોલીમાં થયેલા વિમાન દુર્ઘટનામાં નેધરલેન્ડનો 9 વર્ષનો રુબેન વાન અસોઉ બચી ગયો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગથી ત્રિપોલી પહોંચ્યા પછી વિમાનમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ વિમાન સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયું. તે દિવસે વિમાનમાં 103 લોકો સવાર હતા. વિમાનના કાટમાળમાંથી મળી આવેલો એકમાત્ર નાનો છોકરો બચી ગયો હતો. તેના પગ તૂટી ગયા હતા અને તે શરીરના ભાગો ખસેડી શકતો ન હતો. આ અકસ્માતમાં તેના માતાપિતા બંનેનું મૃત્યુ થયું હતું.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

TAGGED: Ahmedabad plane crash
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હેપ્પી ફાધર્સ-ડે
Next Article પ્લેન ટેલમાંથી આજે વધુ એક મૃતદેહ મળ્યો: એર હોસ્ટેસનો હોવાની આશંકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?