Latest રાષ્ટ્રીય News
સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો: વિપક્ષ સરકારને ઘેરવામાં વ્યસ્ત રહેતા રાજ્યસભા 31 જુલાઇ સુધી સ્થગિત
સંસદના ચોમાસુ સત્રમાં મણિપુર હિંસાનો મુદ્દો છવાયેલો રહ્યો. કેન્દ્ર સરકાર અને વિરોધ…
દેશમાં 50 ટકા એસી માત્ર પાંચ ટકા ધનિકો પાસે: મલ્ટીપલ ઈન્ડીકેટર સર્વેનાં રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
વધતી જતી ગરમીને પગલે એસીનો ઉપયોગ અગાઉની તુલનામાં વધ્યો છે.તેમ છતા એસી…
મણિપુર મામલે વિપક્ષનો હોબાળો, લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત: સંસદમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી પર સૂત્રોચ્ચાર કર્યા
સંસદના ચોમાસુ સત્રનો આજે (28 જુલાઈ) સાતમો દિવસ છે. લોકસભા શરૂ થતાં…
મુંબઈમાં વરસાદે જુલાઈનો રેકોર્ડ તોડયો: પરા વિસ્તારો જળબંબાકાર, દરીયામાં હાઈટાઈડ
-થાણે રાયગઢ- રત્નાગીરીમાં રેડએલર્ટ દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પણ ધમાકેદાર વરસાદ થતા…
મણિપુર હિંસા પર CBIની કાર્યવાહી, 6 FIR નોંધાય અને 10 આરોપીઓની ધરપકડ
મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈએ હિંસા અને…
અત્યાર સુધીમાં 3.69 લાખ શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન કર્યા: હજુ 34 દિવસ બાકી
1 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થયાને 27 દિવસ થઈ ગયા છે. અત્યાર…
1 લી ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો, જુઓ માસિક બજેટ પર કેટલી પડશએ અસર
દરેક નવા મહિનાની શરૂઆત સાથે જ અમુક પરિવર્તન પણ થાય છે. ઓગસ્ટમાં…
નાના ગુનામાં જેલસજા નહીં થાય: લોકસભામાં જનવિશ્વાસ સુધારા બીલમાં 76 કાયદા રદ કરાયા
-વેપાર-ધંધાર્થી લોકોની સરળતા-સુગમતા માટે કદમ: 9 વર્ષમાં 40000 કાનૂની જોગવાઈઓ હળવી કરાયાનો…
15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર તરીકે સંજય મિશ્રાનો કાર્યકાળ વધાર્યો, સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્રને રાહત
સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર SK મિશ્રાનો કાર્યકાળ વધારી આપ્યો…

