By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોટાભાગના લોકો જમણેરી કેમ હોય છે અને ડાબા હાથ કરતા જમણા હાથની તાકાત વધુ કેમ હોય છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મોટાભાગના લોકો જમણેરી કેમ હોય છે અને ડાબા હાથ કરતા જમણા હાથની તાકાત વધુ કેમ હોય છે!
Authorમનીષ આચાર્ય

મોટાભાગના લોકો જમણેરી કેમ હોય છે અને ડાબા હાથ કરતા જમણા હાથની તાકાત વધુ કેમ હોય છે!

Khaskhabar Editor
Last updated: 2023/10/07 at 5:01 PM
Khaskhabar Editor 2 years ago
Share
10 Min Read
SHARE

દરેક મગજ સૂક્ષ્મતમ અણુઓથી બનેલા છે અને અણુઓ વર્ષો પહેલા અસંખ્ય પ્રકાશવર્ષ દૂરના તારાઓના હૃદયમાં સ્થિત હતા

તમે જો એવુ માનતા હો કે આરોગ્ય વિજ્ઞાને જીવનના ઘણા ખરા રહસ્યો સમજી લીધા છે તો તમે ભૂલ ખાવ છો સાહેબ! આવું માની કોઈ સાવ નવા, અજાણ્યા અને ચમત્કૃતિ ભર્યા જીવનના રહસ્યોની ખોજમાં તમે ચોતરફ ભટકી રહ્યા હો તો એક વાત સમજો કે તમારે આવી દોડધામ કરવાની કોઈ જરૂરત નથી. તબીબી વિજ્ઞાન માનવ શરીરની કામગીરીની કેટલીયે બાબતો અંગે હજુ કાઈ જાણતું નથી. અહી આવી કેટલીક સૌથી અજાયબી ભરી વાતો વીશે થોડી ચર્ચા કરી છે.
ચિમ્પાન્ઝીના શરીર પરથી તમામ વાળ દૂર કરી તેના શરીરના ગળાથી કમ્મર સુધીના હિસ્સાનું અવલોકન કરશો તો ઘડીભર એ ખ્યાલ જ નહી આવે કે તે માણસ નથી! બન્ને પ્રજાતિઓની સ્નાયુબદ્ધતા અત્યંત સમાન છે, પરંતુ કોઈક રીતે સેન્ટીમીટર દીઠ ચિમ્પાન્ઝી મનુષ્ય કરતાં ત્રણથી ચાર ગણા વધુ મજબૂત અને જોરાવર હોય છે. આવું કેમ? શરીરનું કદ અને સ્નાયુઓનું ગઠીલાપણું આટલું બધું એક સરખું હોવા છતાં શારીરિક ક્ષમતામાં આટલો તફાવત કેમ? આપણે આપણા સહુથી વધુ નજીકના હોમિનિડ સંબંધી કરતા આટલા નબળા કેમ? એક એવો ખુલાસો કરવામાં આવે છે કે કદાચ આપણા સ્નાયુઓના જોડાણ બિંદુઓ સૂક્ષ્મ રીતે તેમનાથી અલગ છે, અથવા આપણા સ્નાયુ તંતુઓ ઓછી ઘનતા ધરાવે છે. જે કાઈ હોય પણ તેના પરિણામે માનવી વામણો બની રહે છે. આફ્રિકાના જંગલમાં કરેલા નિરીક્ષણોની વાત કરતા વૈજ્ઞાનિકો એ કહ્યું હતું કે 85-પાઉન્ડની માદા ચિમ્પને તેની આંગળીના ટેરવાથી એક વિશાળ વૃક્ષની ડાળીઓ ખેંચતી તેઓએ જોઈ છે. વૈજ્ઞાનિકો પોતાના બન્ને હાથનો ઉપયોગ કરીને પણ આ ડાળીઓ હટાવી શક્યા ન્હોતા! તાકાતની આ અસમતુલાનું રહસ્ય વૈજ્ઞાનિકો હજુ સમજી શક્યા નથી.

- Advertisement -

મોટા ભાગના લોકો જમણેરી કેમ !

દુનિયામાં ડાબોડીઓની સંખ્યા ઓછી હોવા કરતાં વધુ રહસ્યમય વાત એ છે કે શા માટે માનવોનો પ્રથમ એટલે કે જમણો હાથ ડાબા હાથ કરતા ઘણી વધુ તાકાત ધરાવે છે, બન્ને હાથમાં સરખી તાકાત હોવાને બદલે જગતમાં બહુમતી લોકોનો ડાબો હાથ પોતાના જમણા હાથથી સાવ નબળો કેમ હોય છે!

હજજારો લોકોનું અવલોકન કરી જુઓ, એ વાત સમજાઈ જશે કે 10માંથી નવ લોકો જમણેરી હોય છે. દુનિયામાં ડાબોડીઓની સંખ્યા ઓછી હોવા કરતાં વધુ રહસ્યમય વાત એ છે કે શા માટે માનવોનો પ્રથમ એટલે કે જમણો હાથ ડાબા હાથ કરતા ઘણી વધુ તાકાત ધરાવે છે. બન્ને હાથમાં સરખી તાકાત હોવાને બદલે જગતમાં બહુમતી લોકોનો ડાબો હાથ પોતાના જમણા હાથથી સાવ નબળો કેમ હોય છે! માત્ર એક જ હાથ શા માટે શ્રેષ્ઠ મોટર કૌશલ્ય ધરાવતો હોય છે?!? એક થિયરી મુજબ બોલવા માટે કાર્ય કરતું મિકેનીઝામ મગજની જે બાજુમાં હોય છે ત્યાં જ્ઞાનતંતુઓનું જટિલ વાયરિંગ (જેને સારી મોટર કુશળતાની પણ જરૂર હોય છે) હોવાને કારણે હાથવગી પરિણમે છે. કારણ કે સ્પીચ સેન્ટર સામાન્ય રીતે મગજના ડાબા ગોળાર્ધમાં સ્થિત હોય છે – શરીરની જમણી બાજુએ વાયર્ડ બાજુ – મોટાભાગના લોકોમાં જમણો હાથ પ્રભાવશાળી બને છે. જો કે, આ સિદ્ધાંતને એ હકીકતથી મોટો ફટકો પડે છે કે બધા જમણા હાથના લોકો ડાબા ગોળાર્ધમાં સ્પીચને નિયંત્રિત કરતા નથી, જ્યારે અડધા ડાબોડીઓ કરે છે.
અન્ય માદા પ્રાણીના સ્તન એક સમયે સુકાઈને નાના થઈ જાય છે, આપણી સ્ત્રીઓના નહી
અન્ય તમામ માદા પશુની જેમ સ્ત્રીઓના સ્તનો જ્યારે તેઓ પોતાના નવજાત શિશુઓને સ્તનપાન કરાવતી હોય ત્યારે દૂધથી ભરેલા રહે છે. પરંતુ ફક્ત માનવ સ્ત્રીના સ્તન અન્ય સમયે પણ ઉન્નત ભરાવદાર રહેતા હોય છે. વૈજ્ઞાનિકો એ વાત પર સહમત થઈ શકતા નથી કે સ્ત્રીઓના “કાયમી રીતે ભરાવદાર સ્તનો” પાછળનું કારણ શું છે – અથવા તેની પાછળનો આશય શું છે. મોટાભાગના ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાનીઓ માને છે કે સ્તનો પુરુષો માટે આકર્ષણનો હેતુ પૂરો પાડે છે. આ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભરાવદાર સ્તનના કારણે જ પુરુષોમાં સ્ત્રી સાથે જોડાવાની વૈચારિક પ્રક્રિયાનો આરંભ થાય છે. જોકે નૃવંશશાસ્ત્રીઓનું કહેવું છે કે સ્ત્રીઓને ભરાવદાર સ્તનો આપવા પાછળ પ્રકૃતિનો આશય પુરુષો માટે આકર્ષણ પૂરું પાડવાનો નથી. અનેક સંસ્કૃતિઓમાં આવા મોટા સ્તનથી પુરુષો આકર્ષતા નથી અને તેઓમાં સ્વસ્થ ઉન્નત સ્તનને સેક્સી ગણવામાં આવતા નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે માનવીના મોટા કદના મગજને પોષણ આપવા માટેની ફેટનો સંગ્રહ આ સ્તનમાં થતો હોય છે. જોકે આ નિષ્કર્ષને પણ વ્યાપક સ્વીકૃતિ મળી નથી.
પ્રજનન અંગોના વાળ ઘુઘરાળા શા માટે!
વૈજ્ઞાનિકો હજુ એ સમજી શક્યા નથી કે છોકરી છોકરા પુખ્ત ઉંમરના થવા આવે ત્યારે તેમના પ્રજનન અંગોની આસપાસ ઊગી નીકળતા જાડા બરછટ કડક ઘુઘરાળા વાળનું રહસ્ય શું છે! વળી આ વાળ ત્યારબાદ જિંદગીભર તેમની સાથે રહે છે!
જ્યારે પ્યુબ્સની વાત આવે છે ત્યારે થિયરીઓ ભરપૂર છે. કેટલાક કહે છે કે આ બરછટ, સર્પાકાર ટેન્ડ્રીલ્સ જાતીય આભૂષણો છે, તે જાતીય પરિપક્વતાની અનુભૂતિ આપે છે, કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે શરીરના આ અગોચર હિસ્સામાં વાળની આ ઝાડીમાં પરસેવાના તત્વોના ઉપયોગથી જાતીય ઉત્તેજના પેદા કરતું ફેરોમોન્સ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે. બીજા કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે તેના કારણે આ જગ્યા હુંફાળી રહે છે.અન્ય લોકો દાવો કરે છે કે આ વાળ સમાગમ વખતે પેડિંગ તરીકેનું કામ આપે છે, તે સેક્સ દરમિયાન ચાફિંગ અટકાવે છે.કારણ ગમે તે હોય, મોટા ભાગના આધુનિક લોકો આ વાળ કઢાવી નાખતા હોય છે.

- Advertisement -

આપણા શરીરનો ઘણો બધો હિસ્સો આપણો નથી ને ત્યાં કોઈ અન્યનો જ અડ્ડો છે! આ અન્ય એટલે બેક્ટેરિયા!

બેક્ટેરિયા શું છે
આપણા શરીરનો ઘણો બધો હિસ્સો આપણો નથી ને ત્યાં કોઈ અન્યનો જ અડ્ડો છે! આ અન્ય એટલે બેક્ટેરિયા! શરીરના પ્રત્યેક કોષ દસ સૂક્ષ્મજીવાણુઓ શરીરની અંદર રહેતા હોય છે, આ હેંગર-ઓન સામૂહિક રીતે શરીરના કુલ વજનમાં 1 થી 3% નો હિસ્સો ધરાવે છે. આમાંના કેટલાક જીવજંતુઓ આપણી ત્વચાને સ્વરછ કરે છે જ્યારે કેટલાક ખોરાકને પચાવવામાં મદદ કરે છે, પરંતુ આ સૂક્ષ્મજીવાણુઓનો મોટો ભાગ અજ્ઞાત રીતે આપણા શારીરિક કાર્યોમાં ફાળો આપે છે. સ્વસ્થ લોકો હાનિકારક વાઈરસ પણ બહુ ઓછાં પ્રમાણમાં હોય છે. જે આપણને બીમાર કરવા ઉપરાંત કંઈક બીજી અજ્ઞાત કામગીરી પણ કરે છે.
આપણને હવે છેક સમજાયું છે કે એન્ટિબાયોટિક્સના પરિણામે આપણાં આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાનો ખાત્મો બોલી ગયા બાદ આપણે ટાઇપ.1 ડાયાબિટીસ, સોરિયાસિસ જેવા રોગ પાળી બેસી છીએ. હાલમાં કોરીના વેક્સિન, વાયરસ અંગે જોરશોરથી ચર્ચાઓ ચાલે છે. આ બધું સાંભળી વાચી સામાન્ય માણસ આધુનિક તબીબી વિજ્ઞાનથી ઘણો અભિભૂત થઈ જાય છે પણ સાચી વાત તો એ છે કે વાઈરસ બાબતે સંપૂર્ણ માનવજાતની સમજ અતી પછાત છે. વાયરસ આપણા માટે શું કરે છે?” કોલંબિયા યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી અને ઇમ્યુનોલોજીના પ્રોફેસર વિન્સેન્ટના કહેવા મુજબ વૈજ્ઞાનિકો સહજીવનના તેમના અભ્યાસમાં વાઈરસની ભૂમિકા સમજવામાં નિષ્ફળ રહ્યા છે.

આંતરડાનું એપેન્ડિક્સ શું છે
અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે કૃમિ આકારના આ અંગની અપ્રસ્તુતિઓ એ હકીકતથી પુરવાર થાય છે કે તેને દૂર કરવાથી શરીરની કામગીરીમાં કોઈ સ્પષ્ટ અવ્યવસ્થા જણાતી નથી. જોકે જીવવિજ્ઞાનીઓએ તાજેતરમાં તેની નિરર્થકતાની લાંબા સમયથી ચાલતી ધારણા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું છે. કેટલાક સૂચવે છે કે તે ગર્ભના વિકાસ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ કેળવવામાં મદદ કરી શકે છે. અન્ય સંશોધનો સૂચવે છે કે આ અંગ બેક્ટેરિયા માટે એક એવા “સુરક્ષિત ઘર” તરીકે કામ કરે છે જે પાચનમાં મદદ કરે છે, જેમાં સૂક્ષ્મજીવાણુઓનો એક એવો ગુપ્ત સંગ્રહ હોય છે જે ઝાડામાં આંતરડાના ખાલી થયા પછી પાચનતંત્રના બાકીના ભાગમાં ફરી ભરે છે. ‘એપેન્ડિક્સ’ શબ્દનો અર્થ થાય છે, ‘પછીનો વિચાર!’
હું જ શા માટે?
“હ્યુમન બ્રેઈન પ્રોજેક્ટ”, મગજ કેવી રીતે કાર્ય કરે છે અને શા માટે નિષ્ફળ જાય છે તે અંગેની આપણી સમજને આગળ વધારવા માટે વર્ચ્યુઅલ મગજ બનાવવાની યોજના ધરાવે છે.
આપણા મગજમાં 100 ટ્રિલિયન ન્યુરલ કનેક્શન કેવી રીતે એક સાથે સંકલનમાં કામ કરે છે કે જેથી આપણે જીવંત હોવાની અનુભૂતિ પામી છીએ? ઘણા મહાન ચિંતકો ચેતનાને કેવળ માનવના સંદર્ભનું જ નહીં બલ્કે સંપૂર્ણ બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય માને છે. ન્યુરોસાયન્ટિસ્ટ તરીકે વી.એસ. રામચંદ્રન કહે છે, ” મારા તમારા આપણાં સહુનાં સહિત દરેક દરેક મગજ સૂક્ષ્મતમ અણુઓથી બનેલા છે. આ અણુઓ અબજો વર્ષો પહેલા અસંખ્ય, દૂરના તારાઓના હૃદયમાં સ્થિત હતા. આ કણોને યુગો અને પ્રકાશ-વર્ષો પર્યત ગુરુત્વાકર્ષણ અને અકળ તકો તેમને અહીં એકસાથે લાવી છે. આ અણુઓ હવે એક સમૂહ બનાવે છે તમારું મગજ જે તેને જન્મ આપનાર તારાઓ વિશે જ વિચારી શકતું નથી પણ તેની પોતાની વિચારવાની ક્ષમતા વિશે પણ વિચારી શકે છે અને તેની પોતાની આશ્ર્ચર્ય કરવાની ક્ષમતા વિશે પણ વિચારી શકે છે. માનવીના આગમનથી, એવું કહેવાય છે કે, બ્રહ્માંડ અચાનક પોતાના વિશે સભાન થઈ ગયું છે. આ, ખરેખર, બધામાં સૌથી મોટું રહસ્ય છે.”

You Might Also Like

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

આતંકવાદનો રામબાણ રશિયન ઉપાય

TAGGED: lefthanded, people, righthanded
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીના રવાપરમાં થયેલા આડેધડ બાંધકામનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો
Next Article અબ કી બાર સો કે પાર, ભારતે એશિયન ગેમ્સમાં ઇતિહાસ સર્જ્યો!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?