વેરાવળના યુવાને 237 KM તિરંગા સાથે સાઇકલ યાત્રા કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી
સોમનાથ મહાદેવના સાનિધ્યથી દ્વારકાધીશ મંદિર સુધી યાત્રા કરી ખાસ-ખબર સંવાદદાતા ગીર સોમનાથ…
જૂનાગઢમાં ખાખીના ખોફથી આમ પ્રજા ખુશ: 4 કલાકના કોમ્બિંગમાં 286 તત્વો જબ્બે
જૂનાગઢ SPએ અસામાજિક તત્વોને કરાવ્યું કાયદાનું ભાન SP હર્ષદ મેહતા દ્વારા વહેલી…
રાષ્ટ્રવીરો અને પરિવારોના સન્માન જાળવી દેશપ્રેમને જાગૃત કરવા યુવાનોને અનુરોધ: કર્નલ પી.પી. વ્યાસ
હાલ સમગ્ર રાષ્ટ્રમાં "મેરી મિટ્ટી, મેરા દેશ" અભિયાન ચાલી રહ્યું છે. રાષ્ટ્ર…
યુવાધન નશાના રવાડે: ડ્રગ્સ બાદ 73275 આયુર્વેદિક સીરપ જપ્ત કરાયા
રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે આયુર્વેદિક સિરપની બોટલો ભરેલી 5 ટ્રક જપ્ત કરી FSL…
યુવાઓના નિર્માણમાં માતા-પિતા અને શિક્ષકોની ભૂમિકા: વડાપ્રધાન મોદી
અખિલ ભારતીય શિક્ષા સમાગમનો પ્રારંભ: દેશની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યો…
સાસણ સફારીમાં જીપ્સી ચલાવા મુદ્દે ભડકો
સાસણ આસપાસના પાંચ ગામોના યુવાનો બેરોજગાર પાંચ ગામના સરપંચ સહિત ઘણા સમયથી…
દશામાની મૂર્તિના વિસર્જન ટાણે મહિસાગર નદીમાં 6 યુવક ડૂબ્યા, 3નાં કરૂણ મોત
વડોદરાના સાવલી તાલુકાના કનોડા પોઇચા ગામમાં ઉત્સવ માતમમાં ફેરવાયો ખાસ-ખબર સંવાદદાતા વડોદરાના…
ભારતીય નાગરિકતા છોડનારાઓમાં 2.5% કરોડપતિ અને યુવાઓ વધારે
સારા ભવિષ્ય માટે નોકરિયાત વર્ગના યુવાઓ દેશ છોડી જાય છે ખાસ-ખબર સંવાદદાતા…
પશ્ચિમી સંસ્કૃતિને આંધળા અનુકરણના કારણે દેશનું યુવાધન જીવનને કરી રહ્યું છે બરબાદ: ઇલાહાબાદ હાઈકોર્ટ ગંભીર ટિપ્પણી કરી
ઇલાહાબાદ હાઈકોર્ટે કહ્યું કે 'પશ્ચિમી સંસ્કૃતિને આંધળી રીતે અનુસરીને દેશનો યુવા વર્ગ…
દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન: વડાપ્રધાન મોદીએ 70 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન…