By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    47 minutes ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    57 minutes ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    1 hour ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    2 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    12 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    47 minutes ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    1 hour ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    21 hours ago
    બેંગલુરુ નાસભાગ: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    37 minutes ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    1 day ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    1 day ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    2 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    1 day ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    2 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    3 days ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    4 days ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 day ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    5 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એસ.ટી. ડેપોમાંથી 100 જેટલી બસો પોરબંદર દોડાવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > રાજકોટ એસ.ટી. ડેપોમાંથી 100 જેટલી બસો પોરબંદર દોડાવાશે
સૌરાષ્ટ્ર કચ્છ

રાજકોટ એસ.ટી. ડેપોમાંથી 100 જેટલી બસો પોરબંદર દોડાવાશે

Khaskhabar Editor
Last updated: 2022/04/01 at 4:43 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

માધવપુર મેળો: ઈન્ટરનેશનલ ફેસ્ટીવલ

રાજકોટ સહિત આઠ જિલ્લાઓમાં હિસ્ટોરીકલ સર્કીટ બનાવવાનું આયોજન

રાજકોટની 112 હવેલીઓમાં શણગાર: સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર: 25 હજારથી વધુ સાધુ-સંતો, ભક્તોને પોરબંદર લઈ જવાશે

રાજકોટ સહિત આઠ જિલ્લાઓમાં હિસ્ટોરીકલ સર્કીટ બનાવવાનું આયોજન

રાજકોટથી જેતપુર સુધીનો ટૂંક સમયમાં સિક્સલેન હાઈવે બનશે

ખાસ-ખબર સંવાદદાતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદીના અમૃત મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવાના અભિયાનના ભાગરૂપે માધવપુર ઘેડનો 2022નો મેળો માત્ર પોરબંદર જિલ્લા પૂરતો સિમિત નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના તીર્થ સ્થળો, પ્રવાસન સ્થળો પણ આ ટુરિઝમ સર્કીટ સાથે જોડાય તે માટે રાજ્ય સરકારના માર્ગદશન હેઠળ આજરોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.પોરબંદરના કલેકટર અશોક શર્મા અને સ્થાનિક તંત્ર સાથે પણ રાજકોટ જિલ્લાનું તંત્ર સંપર્કમાં છે અને રાજકોટ જિલ્લામાંથી પણ જરૂરિયાત મુજબ અધિકારીઓ-સ્ટાફની માગણી મુજબ નિયુક્તિ કરવામાં આવશે.
આ બેઠકમાં એક સાંસ્કૃતિક પર્વ તરીકે સહભાગી બનવા અને રાજકોટ જિલ્લામાં પણ સારી રીતે ઉજવણી થનાર છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, ઉપરાંત રાજકોટની 112 જેટલી હવેલીઓને શણગારાશે. ઉપરાંત 25000 ભક્તોને માધવપુર લઈ જવાશે.

- Advertisement -

માધવપુરનો મેળો તા. 10થી 14 સુધી યોજાનાર છે પરંતુ આ મેળો તા. 15 સુધી લંબાવાય તેવી પણ શક્યતાઓ છે તેમજ નોર્થ ઈસ્ટના તમામ મુખ્યમંત્રીઓ, રાજકોટ એરપોર્ટથી પોરબંદર જવા રવાના થશે ઉપરાંત તમામ ભારત સરકારના તમામ મંત્રીઓ, અધિકારીઓ, મુખ્યમંત્રીઓ, ગર્વનર અને રાષ્ટ્રપતિ પણ પોરબંદર- માધવપુરના મેળામાં હાજરી આપશે. ઉપરાંત ગુજરાતભરમાંથી વૈષ્ણવ સમાજના ભક્તો, સંતો, હજારોની સંખ્યામાં હાજરી આપશે. આ આયોજન માટે ભારત સરકાર દ્વારા અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વધુમાં રાજકોટથી જેતપુર સુધીનો સિક્સલેન હાઈવે ટૂંક સમયમાં તૈયાર થનાર છે જેના માટે નેશનલ હાઈવેને મંજૂરી પણ મળી ગઈ છે તેવી તંત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

You Might Also Like

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

મોડી રાત્રે કચ્છ જિલ્લામાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો

કચ્છમાં કરૂણાંતિકા: બસ-ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 7નાં મોત: હાઈ-વે પર લાશો પથરાઈ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં કાલે ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
Next Article મહેન્દ્ર ફળદુએ પૈસા લેવાનાં હતાં કે આપવાનાં હતાં? 

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ધીમો પગપેસારો જામનગરમાં 7, રાજકોટમાં 3 નવા કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

હજારોની ભીડ સમક્ષ મહંતને માર્યો માર: 7 લોકો વિરુદ્ધ ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
રાષ્ટ્રીયસૌરાષ્ટ્ર કચ્છ

ચીનની PL-15 એર-ટુ-એર મિસાઇલનો ઉપયોગ પહેલીવાર યુદ્ધમાં થયો હોય તેવું લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?