By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    2 days ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
TALK OF THE TOWN

‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?

Khaskhabar Editor
Last updated: 2020/10/24 at 10:37 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

ધર્મની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવા સ-ધાર્મિક એવા વૈદિક વારસાના જતન-વહન કરવામાં પૂજ્ય ‘દાદા’ની તુલનામાં દીદી ઊણા ઉતર્યા છે!

  • અનિરુદ્ધ નકુમ

રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના અનોખા આધ્યાત્મિક સંપ્રદાયના અગણિત અનુયાયીઓ છેલ્લા કેટલાક દિવસોથી કૌતુકભરી નજરે ગજબનો ‘પ્રચાર’ નિહાળી અજબ આશ્ર્ચર્ય પામી રહ્યા છે. વાત છે ‘સ્વાધ્યાય પરિવાર’ નામે અધ્યાત્મક ક્રાંતિના ધરોહર એવા પાડુંરંગ શાસ્ત્રી આઠવલેજી પૂ.દાદાની જન્મ શતાબ્દીની. અખબારોમાં પૂ.દાદાની પ્રાગટ્ય-શતાબ્દીનો અભૂતપૂર્વ અહોભાવ પ્રગટ થઇ રહ્યો છે. અડધા-આખા પેજની કલરફુલ જાહેરાતોમાં પૂ.દાદાનો ભાવ વંદના થઇ રહી છે. જો કે પૂ.દાદા તેની સરાહનામાં ભક્તિની બેઠક પરને સર્જેલી સામાજિક મિશાલ જોતા અખબારોના પાના તો દૂર મેગેજીનો કે ગ્રંથોના ગ્રંથો પણ ટૂંકા પડે પરંતુ વાત કૈક જુદી હોય તેવું ચિત્ર ઉપસે છે. સ્વાધ્યાય પરિવાર તેની કર્ણોપકર્ણ સંદેશા-વ્યવહાર જેને સાદી ભાષામાં લાકડીઓ-તાર કહે છે માટે સુખ્યાત છે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીની હયાતીમાં એકનેએક ચઢિયાતા બે-સુમાર ભક્તિ સામેલનો વ્યવસ્થા સંચાલન વગેરે યોજાતા છતાં ક્યારેય આયોજન પૂર્વે તેની પ્રેસનોટ સુદ્ધાં આપવાની જરૂરિયાત રહેતી નહિ જાહેર-ખબરની તો વાત જ અસ્થાને હતી.રાજકોટમાં 1995ના માર્ચ મહિનામાં આવો જ એક વિશાલ “વ્ય્વસ્થા-સંચલન” નામે કાર્યકમ યોજાયો હતો.જેની સ્વય શિષ્ટાના વખાણ કરવા પત્રકારો પાસે શબ્દો ખૂટી પડયા હતા.આવા પ્રખર સંયમી શિસ્ત બદ્ધ અને સંસ્કારયુક્ત કૃતિશીલ-અનુયાયીઓને ભર્યા-ભાદેર્ય સ્વાધ્યાય-પરિવાર હાલમાં એક ગજબનું કૌતુક નિહાળી રહ્યા છે.
પૂ.દાદાની જન્મ શતાબ્દીની મસમોટી અને કલરફુલ જાહેરાતો નિહાળવાનું કૌતુક ભક્તો પોતાની આદર્શ ધર્મગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરવા જાહેરાતો આપે છે તેમાં લેશમાત્ર ખોટું નથી ઘણા પોતાના ગુરુજનોની મૂર્તિ-પ્રતિષ્ઠા કરે છે મંદિરો બાંધે છે અને ગુરુ-દક્ષિણા રૂપે ગમ્મે તેટલા નાણાં ખર્ચવા પાછી પાણી કરતા નથી આ અહોભાવ આસ્થાને નથી. બલ્કે ભક્તોનો અધિકાર છે.આવી જ મનો:સ્થિતિ પૂજ્ય પાંડુરંગજીની જન્મ શતાબ્દીએ થતી સ્વાભાવિક અને યોગ્ય બંને છે.પરંતુ કોતુકની વાત મૂળભૂત સિદ્ધાંતોને ’હાંકે’ મીડિયા પ્રસિદ્ધિ તરફ વળવું લાકડીઓ તાર ફરી વાળ્યો હોય તેમ ચારેય દિશાઓને લગભગ એકસરખી પેટર્નની જાહેરખબરો આપવી ખાસ કરીને જાહેરાતમાં જન્મ શતાબ્દી નિમિત્તેના કોઈ કાર્યક્રમની જાહેરાત ન થવી અને પૂજ્ય દાદા સિવાય બીજા કોઈને સ્થાન ન આપવું એ ગજબનું અચરજભર્યું છે મુદ્દો વધુ સરળતાને સમજાય એટલે ઉદાહરણ ટાંકીએ કે શનિવારે ગિરનાર પર્વત એશિયાના સૌથી લાંબા રોપ-વેનું ડિજિટલ ઉટઘાટન વડાપ્રધાન ઉપરાંત મુક્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરેનો પણ તસ્વીર ઉલ્લેખ હતો જ ને ? પૂજ્ય ‘દાદા’ની વૈદિક-સંસ્કૃતિક વિરાસતનું હાલમાં તેઓના પુત્રી પૂ.જય શ્રી દીદીજી જતન વહન કરી રહ્યા હોઈ,તેઓનો ક્યાંક તો ઉલ્લેખ સ્વાભાવિક જ ગણાયને? તેના બદલે નાટો તેમની તસ્વીર કોઈ જાહેરાતમાં દર્શાવાઈ કે ના તો કોઈ તેઓના નામનો ક્યાંય ઉલ્લેખ કરાયો છે.પૂ.દાદાનો જન્મ 19 ઑક્ટોમ્બર 1920ના રોજ થયો સમાજના પ્રતેય વર્ગના મનુષ્યને પોતીકા ગૌરવનો અહેસાસ કરાવનારા પૂજ્ય દાદાના જન્મ દિનને એટલે જ “મનુષ્યો ગૌરવ દિન” તરીકે ઉજવવામાં આવે છે 25મી ઓક્ટોમ્બર 2003માં પૂજ્ય દાદા સાહેબે અંતધ્યાન થયા એટલે આ બંને તારીખને જોડી આ વર્ષે 19 થી 25 ઓક્ટોમ્બર સુધી સ્વાધ્યાયીઓ મનુષ્ય ગૌરવ દિન ને બદલે સપ્તાહ માનવી રહ્યા છે. પરંતુ તાજ્જુબ એ વાતનું છે કે ’જન્મશતાબ્દી’ જેવા મહા-પર્વની સાપ્તાહિક ઉજવણીમાં નથી કોઈ વિશેસ કાર્યક્રમની જાહેરાત કે આયોજન થયા કે નથી પૂજ્ય જય શ્રી દીદી નો કોઈ સંદેશ પ્રગટ કરાયો કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં કોઈ સ્વાધિયાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર લેવાનું ન સુજે એવું બને? મીડિયામાં પ્રસારિત થઈ રહેલી જાહેરાતો રાજકોટ સૌરાષ્ટ કચ્છ સહિતના ગુજરાતના ગામે ગામ શહેરે શહેરના સ્વાધ્યાયીઓ છપાવી રહ્યા છે શું તમામે એક જ સરખી પેટર્નમાં જાહેર ખબર છાપવાનું સૂઝે તેવું બને? કોઈપણ સ્વાધ્યાયીને પૂજ્ય જય શ્રી દીદીનું નામ કે તસ્વીર મુકવાનું કેમ ન સુજ્યું? કે પછી આવી ચોક્કસ પ્રકારની જ જાહેરાતો પ્રસિદ્ધ કરવાનો ચારેય દિશાઓમાં ‘લાકડીઓ તાર’ કરી દેવાયો હતો?
સ્વાધ્યાય પરિવાર શોર્ય વષોને સંકળાયેલાએ પોતાનું નામ નહિ આપવાની શરતે આ પ્રકારના ” ગજબનો ગણાવી એવી આશંકાને વધુ દ્રઢ બનાવી હતી કે પૂજ્ય દાદાની આ જ પ્રકારે ભાવવંદના કરી અશલી સ્વાધ્યાયીઓએ જયશ્રી ડોડો સામે ધાર્મિક બળવો કે અસંતોષ બુદ્ધિપૂર્વક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ વિભૂતિ પૂ.પાંડુરંગ દાદાની પરમ-પવિત્ર વારસાને ’યથાવત’ સાચવવામાં અનેક પ્રયાસો છતાં પૂજ્ય જય શ્રી દીદી વિવાદોનેથી પર રહી શક્યા નથી. વળી પૂજ્ય દાદાની જેમ સાદગીભર્યા વાણી-વર્તનને પણ પૂજ્ય દીદી સ્વાધ્યાયીઓની અપેક્ષા પ્રમાણે ગ્રાહય રાખી શક્ય નથી પૂજ્ય દાદાનો પરમ વારસો વૈદિક હતો વૈભવી નહિ. માત્ર 22 વર્ષની વયથી જ તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં વૈદિક પ્રવચન આપવા લાગેલા પૂ.દાદા સંસ્કૃતના પ્રકાંડ જાણકાર અને ન્યાય વેદાંત તેમજ સાહિત્યમાં પણ પારંગત હતા વેદ,ઉપનિષદો સ્મુતિ પ્રાણોના જ્ઞાતા પૂજ્ય દાદા 1954માં જાપાનના શિમત્સુમાં દ્રિતીય વિશ્વ ધર્મ સંમેલનમાં વક્તા તરીકે આમન્ત્રિત હતા ત્યાં પ્રભાવક પ્રવચન બાદ એક ક્ષતાના પ્રશ્નેથી ” ગયેલા પૂજ્ય દાદાએ ભારત પરત ફરી ’સ્વાધ્યાય પરિવાર’ નામે સાંકૃતિક આંદોલન શરુ કર્યું અને 1956 માં થાણેમાં તત્વજ્ઞાન વિધ્યાપીઢની સ્થાપના કરી ત્યાર પછી તો પૂજ્ય દાદાના વિચારોએ વૈશ્વિક પ્રભાવ જમાવ્યો અને ભારત ઉપરાંત પુર્નગાલ અમેરિકા બ્રિટન કેનેડા સહિતના દેશોમાં લાખો અનુયાયીઓની ફોંજ તૈયાર થઈ ભારતના પણ એક લાખ ગામડામાં 50000થી વધુ કેન્દ્રોમાં કરોડો લોકો ’દાદા’ના વિચારો પ્રમાણે જીવવા લાગ્યા મફતનું લઈશ નહિ લાચારી અનુભવીશ નહિ લઘુતાગ્રંથિ છોડવી અને કાર્ય કરવાની શક્તિ તારામાં છે કામ કરતો ની હક મારતો ની મદદ તૈયાર છે…એવા વિચારોથી કોટિ કોટિ લોકો સાવ નિ:સહાય અવસ્થામાં જીવવાને બદલે મનુષ્ય હોવાનું ગૌરવ અનુભવવા લાગ્યા આ પ્રતાપ પૂજ્ય દાદાના કેવળ પ્રવચનનો નહિ બલ્કે તેઓની પ્રકૃતિનો પણ હતો દાદા જેવું બોલતા એવું જ જીવતા.
પરમ પ્રતાપી પુજયદાદા તેઓના અનન્ય યોગદાન બદલ 1997માં ટેમ્પલ્ટન એવોર્ડથી અને એજ વર્ષે ભારતનો શ્રેષ્ઠ નાગરિકી એવોર્ડ પદ્મવિભૂષણથી સન્માનિત થયા હતા આવી વિરલ વિભૂતિની ઘ્યાતી 2003 સુધી સ્વાધ્યાય પરિવારનો પ્રભાવ સમૂચા સંસાર પર સૂર્યની ભીતિ ઝળહળતો રહ્યો હતો. સંગઠન જૈવિક કે સમકાલીન એવા તમામ વિવાદોથી તદ્દન અલિપ્ત રહ્યું હતું પરંતુ તેઓના ‘અંતર્ધ્યાન’ થયા બાદ પૂજ્ય દીદી આ વારસો અપેક્ષાકૃત જાળવી ન શક્યાનો વસવસો લગભગ તમામ અશલી સ્વાધ્યાયી અનુભવી રહ્યા છે આ વાસવસો પણ વ્યક્ત ન કરવો એટલી હદની ‘આમાન્ય’ તેઓ જાળવતા રહ્યા છે પરંતુ આ વર્ષે પૂજ્યદાદાની જન્મ-શતાબ્દીનું પર્વ હોઈ તેઓની ’ભાવવંદના’ જે રીતે અખબારો સહિતના માધ્યમોમાં પ્રસિદ્ધ થઇ રહી છે તે દેખાય છે એટલી સહજ નથી ઊંડે ઊંડે પણ એવો અહેસાસ થઇ રહ્યો છે કે લોકો ‘દાદા’ને મિસ કહે છે. અને ‘દીદી’ પણ આ વિરહ-વિયોગ દૂર કરાવી શક્યા નથી…!!

- Advertisement -

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!
Next Article એમેઝોન-ફ્લિપકાર્ટ પર ધક્કામુકી, સ્થાનિક બજારોમાં કાગડાં ઉડે !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?