મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લેવા પદાધિકારીઓ દ્વારા અપીલ
મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ એક…
વોર્ડ નં.૧૨ ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધી ચાલી રહેલ સી.સી. રોડની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં રૂ.૨.૬૭ કરોડના ખર્ચે ઉમિયા ચોકથી બાપા સીતારામ…
વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે નિર્માણ પામતા આધુનિક સંપૂર્ણ સ્કાડા આધારિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ESR GSRની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
રાજકોટ શહેરના વોર્ડ નં.૧ રૈયાધાર ખાતે હયાત ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં નિર્માણ પામતા…
રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૦,૨૬૦ રસીના ડોઝ અપાયા
૧૮ વર્ષથી ઉપરના ૪,૧૧,૦૪૪ લોકોને જયારે ૪૫ વર્ષથી ઉપરના ૫,૯૬,૨૧૬ને રસી અપાઈ. રાજકોટ તા. ૨૫…
રાજકોટ જિલ્લામાં મનરેગા હેઠળ ૪૩૨૦ ગ્રામીણ શ્રમિકોને ૧૧૧૨૧ માનવદીન રોજગારી અપાઇ
રાજકોટ: કોરોના કાળમાં ગ્રામિણ શ્રમિકોને ઘરઆંગણે રોજગરી મળી રહે અને ગ્રામીણ અર્થતંત્ર…
રાજકોટ જિલ્લામાં ખાણ પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારના વિકાસ માટે ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશન કાર્યરત
ડી.એમ.એફ. રાજકોટ દ્વારા કુલ ૧૩૩ પ્રોજેક્ટ હાથ ધરાયા. રાજકોટ : ખાણ પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારના વિકાસ…
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં રૂ.૨૮૯૯ લાખના પાંચ કામો શરૂ થશે
રાજકોટ : ગામથી અન્ય ગામને પરિવહન ક્ષેત્રે જોડતી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ગ્રામીણ વિસ્તારના…
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આવાસ યોજનામાં કામગીરી હાથ ધરાઇ
પી.એમ.એ.વાય. યોજના (ગ્રામીણ)માં ૬ માસમાં આવાસ પૂર્ણ થાય તો લાભાર્થીને રૂ.૨૦ હજારની વધારાની…
બાંધકામ ક્ષેત્રે છુટક મજુરી કામ કરતા શ્રમિકોને ઇ-નિર્માણ અને યુ-વીન કાર્ડ માટેનું રજીસ્ટ્રેશન હવે ઓનલાઇન
રાજકોટ જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા બાંધકામ ક્ષેત્રે અસંગઠીત શ્રમિકોના બાળકોને…

