અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસ આવતા લોકોમાં ભયનો માહોલ
અમદાવાદ સિવિલમાં ચાંદીપુરા વાયરસનાં શંકાસ્પદ કેસ દાખલ થતા સિવિલ હોસ્પિટલનાં તબીબોને સ્ટેન્ડ…
NEET પેપર લીક કેસ: CBIએ પટના AIIMSના 3 ડોક્ટરોની અટકાયત કરી
NEET પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ પટના એઈમ્સના 3 ડોક્ટરોની અટકાયત…
બેરોજગારી: એરપોર્ટ લોડર્સના 600 પદ માટે 25 હજારથી વધુ અરજી,નાસભાગની સ્થિતિ સર્જાઈ
દેશમાં બેરોજગારીની સ્થિતિનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે. એરપોર્ટ લોડર્સની ભરતી…
મહારાષ્ટ્રમાં NCPને ઝટકો: ચાર દિગ્ગજ નેતાઓએ અજિત પવારની પાર્ટી છોડી
કાકાએ ભત્રીજાની પાર્ટીમાં ભંગાણ કરાવ્યું: 4 મોટા નેતા પાર્ટી છોડી શરદ પવાર…
માત્ર હિન્દુ ગણાવવાથી ‘હિન્દુવાદી’ ન થઈ શકાય: શંકરાચાર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું
ઠાકરે વિશે વિધાનના વિવાદ બાદ અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીની સ્પષ્ટ વાત જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વારનંદ…
10 પાસ યુવાનોને પોસ્ટઓફિસમાં નોકરી મળશે, આ રીતે અરજી કરો
પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટે મોટી ભરતીની જાહેરાત દેશભરની પોસ્ટ ઓફિસ માટે 44228 જગ્યા…
હલવા સેરેમની: બજેટ પહેલા નિર્મલા સિતરામણે બધાના મોં મીઠા કરાવ્યા
"લોક-ઇન" પ્રક્રિયાની શરૂઆત પહેલા મંગળવારે નોર્થ બ્લોકમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના…
ભારતના 20 લાખ સહિત સમગ્ર વિશ્વના 1.45 કરોડ બાળકોનું રસીકરણ નથી થયું
વિશ્વ આરોગ્ય સંગઠનની ચેતવણી એચપીવી વેક્સિન કે જેનાથી ગર્ભાશયના કેન્સરથી મહિલાઓને બચાવી…
દિલ્હીમાં કેદારનાથ મંદિરના નિર્માણ પર શંકરાચાર્ય દ્વારા વિરોધ
પૂજારીઓએ પૂછ્યું છે કે, દિલ્હીમાં બીજું કેદારનાથ મંદિર કેવી રીતે બનાવી શકાય?…