By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    13 hours ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    14 hours ago
    આ વર્ષે હજ માટે 1.5 મિલિયનથી વધુ હજયાત્રીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા
    14 hours ago
    કેનેડાના માર્ક કાર્નીએ G7 શિખર સંમેલન માટેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું
    14 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    10 hours ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    12 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    13 hours ago
    ભારતમાં કોરોનાના કેસ 5000 ને પાર, 24 કલાકમાં થયા 4 મૃત્યુ, જાણો દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
    13 hours ago
    પહેલગામ હુમલા પછી અમરનાથ યાત્રાના દિવસ ઘટ્યા: પહેલીવાર 38 દિવસની યાત્રા થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    13 hours ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    2 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    2 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    3 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    12 hours ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    12 hours ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    2 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    3 days ago
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    6 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Paytm ના શેર બે જ દિવસમાં 40 ટકા તૂટ્યા: હવે અન્ય બેંકો પર નિર્ભર રહેવું પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > Paytm ના શેર બે જ દિવસમાં 40 ટકા તૂટ્યા: હવે અન્ય બેંકો પર નિર્ભર રહેવું પડશે
ખાસ-ખબરબિઝનેસ

Paytm ના શેર બે જ દિવસમાં 40 ટકા તૂટ્યા: હવે અન્ય બેંકો પર નિર્ભર રહેવું પડશે

Khaskhabar Editor
Last updated: 2024/02/02 at 12:55 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ Paytmની પેરેન્ટ કંપનીએ કહ્યું છે કે પ્રતિબંધ લાગૂ થતાં જ અમે અમારા બેંક ભાગીદારોને સંપૂર્ણપણે ટ્રાન્સફર કરી દઈશું. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં કંપની Paytm પેમેન્ટ્સ બેંક સાથે નહીં પરંતુ અન્ય બેંકો સાથે જ કામ કરશે.

ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી કંપની Paytmની કટોકટી ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. RBI દ્વારા તેની બેંકિંગ સેવાઓ પરના પ્રતિબંધની અસર ગુરુવારે કંપનીના શેરો પર જોવા મળી હતી અને શેરબજાર ખુલતાની સાથે જ તુટ્યા હતા. જોકે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈની કાર્યવાહી બાદ પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશને હવે અન્ય માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. આ અંગે કંપની દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

- Advertisement -

RBI દ્વારા Paytm પેમેન્ટ બેંકની સેવાઓ બંધ કરવાનો આદેશ

સૌથી પહેલા વાત કરીએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI દ્વારા Paytm પેમેન્ટ બેંકની સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યા પછી Paytm પર શું અસર પડી? તો તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બેંકે ગત બુધવારે પેટીએમ પર કડક કાર્યવાહી કરી હતી અને કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંક બેંકિંગ સેવાઓ પ્રદાન કરશે નહીં અને કોઈપણ નવા ગ્રાહકને ઉમેરી શકશે નહીં. આ સાથે બેંક 29 ફેબ્રુઆરી 2024 પછી કોઈપણ ગ્રાહક ખાતા, વોલેટ અને FASTag માં થાપણો/ટોપ-અપ સ્વીકારી શકશે નહીં. જો કે બચત બેંક ખાતા, કરંટ એકાઉન્ટ અને ફાસ્ટેગમાં પહેલાથી જ જમા થયેલી રકમ કોઈપણ પ્રતિબંધ વિના ઉપાડી શકાય છે અથવા વાપરી શકાય છે. આરબીઆઈએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પેટીએમને નોડલ એકાઉન્ટ 15 માર્ચ સુધીમાં સેટલ કરવાનો આદેશ આપ્યો છે.

Update: Paytm Payments Bank Limited, an associate of Paytm receives RBI directions. Paytm to expand its existing relationships with leading third-party banks to distribute payments and financial services products.
Read more here: https://t.co/NsPCOxp6VJ pic.twitter.com/fQjozyR11m

- Advertisement -

— Paytm (@Paytm) January 31, 2024

ગુરુવારે પેટીએમના શેરમાં 20%નો ઘટાડો થયો હતો

પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહીની અસર ગુરુવારે બજેટના દિવસે તેની પેરેન્ટ કંપની વન97 કોમ્યુનિકેશનના શેર પર પણ જોવા મળી હતી. શેરબજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં તીવ્ર ઘટાડો થયો અને તે 20 ટકાની નીચલી સર્કિટ પર આવી ગયો. બજારમાં કારોબારના અંતે તેઓ રૂ.609ના સ્તરે બંધ થયા હતા. શેરોમાં ભારે ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન (Paytm MCap) પણ ઘટીને રૂ. 38670 કરોડ થઈ ગયું છે અને Paytm શેરના લિસ્ટિંગના દિવસે નુકસાનનો સામનો કરી રહેલા રોકાણકારોની પરેશાનીઓ ફરી એકવાર આસમાને પહોંચી ગઈ છે.

સતત બીજા દિવસે લોઅર સર્કિટ

ગુરુવારે 20 ટકા ઘટ્યા પછી Paytmના શેર પણ શુક્રવારે ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. Paytm ની પેરન્ટ કંપની One97 Communicati ના શેર લોઅર સર્કિટમાં ફટકો પડ્યો. શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો અને તેના શેરની કિંમત 121.80 રૂપિયા ઘટીને માત્ર 487.20 રૂપિયા થઈ ગઈ. આ સાથે કંપનીની માર્કેટ મૂડી પણ ઘટીને 30940 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

To every Paytmer,
Your favourite app is working, will keep working beyond 29 February as usual.
I with every Paytm team member salute you for your relentless support. For every challenge, there is a solution and we are sincerely committed to serve our nation in full…

— Vijay Shekhar Sharma (@vijayshekhar) February 2, 2024

Paytmએ કહ્યું- હવે અમે અન્ય બેંકો પર નિર્ભર છીએ

મુશ્કેલીમાં મુકાયેલી Paytm એ આ સંકટ વચ્ચે હવે નવા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું છે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communication એટલે કે OCL દ્વારા જારી કરાયેલ સ્ટેટમેન્ટ જોઈને આનો સંકેત મળી શકે છે. વાસ્તવમાં, કંપનીએ આમાં કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવા માટે કામ કરી રહી છે અને હવે આ કામ વધુ ઝડપથી કરવામાં આવશે. તે આગળ જણાવે છે કે ‘પેમેન્ટ કંપની હોવાને કારણે, OCL માત્ર Paytm પેમેન્ટ્સ બેંક સાથે જ નહીં પરંતુ ઘણી બેંકો સાથે કામ કરે છે. અમે આ પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યા છીએ અને એકવાર પ્રતિબંધ અમલમાં આવ્યા પછી અમે અમારા બેંક ભાગીદારો પર સંપૂર્ણપણે નિર્ભર રહીશું. કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે ભવિષ્યમાં OCL Paytm પેમેન્ટ્સ બેંક સાથે નહીં પરંતુ અન્ય બેંકો સાથે જ કામ કરશે.

 

You Might Also Like

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

ચીનમાં ક્રિપ્ટો કરન્સી સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો, હવેથી ગેરકાનુની ગણાશે અને દંડ પણ થશે

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10 હજાર છોડ માટે વન આવરણનો શુભારંભ કરાવ્યો

TAGGED: #hdfc #canara #indianoverseasbank #loan #rbi #એચડીએફસી #કેનરા #ઇન્ડિયનઓવરસીઝ #આરબીઆઇ, banks, Paytm, shares
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોતાની બોલ્ડનેસ માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું સર્વાઇકલ કેન્સરને કારણે થયું મોત
Next Article ઝારખંડમાં ચંપઇ સોરેને મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યો, બહુમતી સાબિત કરવા માટે 10 દિવસનો સમય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વીરપુર બસ સ્ટેન્ડને હરિયાળું બનાવવા ટી.સી.કુલદિપસિંહ જાડેજાનો સંકલ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અમદાવાદમાં સિલાઇકામ કરવા નીકળેલી પુત્રી પરત ન આવતા પરિવારની શોધખોળ
મોરબી નીલકંઠ રેસિડેન્સીના મકાનમાંથી દારૂની 120 બોટલનો જથ્થો જપ્ત
માળિયામાં પાણી ન છોડાતાં ખેડૂતોનો ચક્કાજામ
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે 1.51 કરોડની છેતરપિંડી : 3 આરોપી રિમાન્ડ પર
ટંકારાના જુગારકાંડમાં ઝડપાયેલા PI સોમવાર સુધી રિમાન્ડ પર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ટેસ્લાનો અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ: મસ્ક-ટ્રમ્પના મતભેદ પછી $152 બિલિયનનું ધોવાણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસ

RBIએ રેપો રેટમાં કુલ 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી શેરમાર્કેટમાં તેજીનો માહોલ છવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
બિઝનેસરાષ્ટ્રીય

RBI સતત ત્રીજી વખત રેપો રેટ ઘટાડો કર્યો: EMIમાં નોંધપાત્ર ઘટાડો થવાથી હોમ લોન લેનારાઓ માટે મોટી બચત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?