Latest Shailesh Sagpariya News
વિદ્યાહીન કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું ? વિદ્વાન….
કથામૃત: ઉત્તરપ્રદેશના એક ગામમાં સાવ સામાન્ય પરિવારમાં રહેતો ગોવિંદ નામનો એક છોકરો…
જો સૂરદાસ દર્પણમાં પોતાનો ચહેરો ન જોઈ શકે તો તેમાં દર્પણનો દોષ ?
કથામૃત: એક વખત એક મુસાફર ટ્રેનમાં પોતાની સીટ પર બેઠા બેઠા એક…
વનમાં સીધાં વૃક્ષો કપાઈ જાય છે; જ્યારે વાંકાંચૂકાં વૃક્ષોને કોઈ સ્પર્શ કરતું નથી
કથામૃત: એક જંગલ હતું. વૃક્ષોની સંખ્યા થોડી ઓછી હતી અને એમાં પણ…
દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય ત્યારે ભગવાનનું સ્મરણ ન કરે
અર્થામૃત: દુ:ખ હોય ત્યારે બધા ભગવાનનું સ્મરણ કરે પરંતુ સુખ હોય…
ખજુરનું વૃક્ષ ગમે એટલું મોટું (ઊંચું) હોય તો પણ શું કામનું ? એ વટેમાર્ગુને નથી છાયો આપી શકતું કે નથી ફળ આપી શકતું.
કથામૃત: એકવખત એમ માણસના ખીસ્સામાં 2000 રૂપિયાની નોટ અને એક રૂપિયાનો સિક્કો…
મનમાં ધીરજ રાખવાથી જ સારું પરિણામ મળે છે. માળી કોઈ વૃક્ષને સો ઘડા પાણી પાય, તો પણ ફળ તો ઋતુ આવે ત્યારે જ આવે
કથામૃત: થોમસ આલ્વા એડિસન. એક એવું વ્યક્તિત્વ કે જેનું ઋણ આ જગત…
જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણે રડતા હતા અને જગત હસતું હતું, એવું કાર્ય કરીને વિદાય લઈએ કે આપણે હસતા હોઈએ અને જગત રડતું હોય
કથામૃત: એક રાજાને બે કુંવર હતા. કુંવર યુવાન થતા હવે રાજગાદી સોંપવાનો…
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય તો શું થયું ?
જેનું કાર્ય ઉત્કૃષ્ટ ન હોય એ ગમે એવા ઊંચા કુળમાં જન્મ્યા હોય…
હું ખરાબ માણસને શોધવા માટે નીકળ્યો પણ કોઈ ખરાબ માણસ મળ્યો નહીં. ખુદ મારી અંદર તપાસ કરી તો ખબર પડી કે મારાથી ખરાબ બીજું કોઈ નથી.
કથામૃત: મોબાઈલનાં જમાના પહેલાની વાત છે. એક યુવાન એક પબ્લિક ટેલિફોન બૂથ…