ભારતના નેવી અને જાપાનના નેવીની વચ્ચે સૈનાના યુદ્ધભ્યાસ સહયોગ-કાઇજિન કરવામાં આવી રહી છે. આ યુદ્ધભ્યાસ ચેન્નઇના તટ પર હિંદ મહાસાગરમાં થઇ રહ્યો છે. આ યુદ્ધભ્યાસમાં ભારતીય નેવી દળના 9 જહાજ અને 6 એરક્રાફ્ટ સામેલ છે. જ્યારે જાપાનના નેવી દળના જહાજ યાશિમા આ યુદ્ધભ્યાસમાં સામેલ થશે. ભારતીય નેવી દળના અધિકારીઓએ આ જાણકારી આપી છે.
#WATCH | Exercise “Sahyog-Kaijin” held between Indian Coast Guard and Japanese Coast Guard off the Chennai coast. The Indian Coast Guard deployed 9 ships and 6 aircraft for the drills in which JCG Yashima took part: ICG officials pic.twitter.com/TjS9kITOGS
- Advertisement -
— ANI (@ANI) January 13, 2024
યુદ્ધભ્યાસ માટે જાપાન નેવી દળના જહાજ યાશિમા શુક્રવારના ચેન્નઇ પહોંચ્યા. ચેન્નઇ પહોંચ્યા પછી જાપાન નેવી દળના પાર્પરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને જાપાન નેવી દળની વચ્ચે સહયોગ- કાઇજિન યુદ્ધભ્યાસને લઇને વર્ષ 2006માં કરાર થયો હતો. ત્યાર પછીથી સતત બંન્ને દેશો આ યુદ્ધભ્યાસ કરે છે. સહયોગ-કાઇજિન યુદ્ધભ્યાસનો ઉદેશ્ય સમુદ્રી લુંટારા અને પ્રદુષણના મુદાથી લડવાને લઇને જોર આપ્યું હતું.
- Advertisement -
ભારત અને જાપાન ક્વાડ સમૂહના સભ્ય છે. જેનું કારણ છે કે, બંન્ને દેશોની વચ્ચે આ યુદ્ઘભ્યાસનુમ મહત્વ પોતાની રીતે વધી જાય છે. હિંદ મહાસાગરમાં સમુદ્રી લુંટારાની ઘટનાઓ વધી ગઇ છે. સાથે જ ચીન પણ હિંદ મહાસાગરમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે. એવામાં ભારત અને જાપાન સતત સહયોગને વધારી રહ્યા છે.