કેશ ફોર ક્વેરીના આરોપોની સામનો કરી રહેલા તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ ફરી એક વાર લોકસભાની આચાર સમિતિએ પોતાની અશહમતિ વ્યક્ત કરવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે. આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ અધ્યક્ષને સોપ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં ઉપાય દર્શાવવામાં આવ્યો કે, મહુઆ મોઇત્રાની તરફથી ગંભીર દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. જેના માટે તેને મોટી સજા આપવામાં આવી છે. મોઇત્રાએ ગઇકાલે પોતાના એક્સ એકાઉન્ટ પર એક કાર્ટુન પોસ્ટ કર્યુ, જેમાં લખ્યું હતું કે, જ્યાં સુધી તમે બીજા તરફ ના હોય, નૈતિકતા બનાવી રાખો. તમે આચાર સમિતિ પર સીધો હુમલોના રૂપમાં જોવા મળી રહ્યું છે કે, જેમણે કથિત દુરવ્યવહારો પર રિપોર્ટને સ્વીકાર કર્યો હતો.
- Advertisement -
— Mahua Moitra (@MahuaMoitra) November 10, 2023
- Advertisement -
કાર્ટુનમાં મોઇત્રાએ ખાલી ખુરશીમાં પાસે બેઠેલા દેખાડવામાં આલ્યા છે, જેના પર ભાજપનું ચુંટણી ચિન્હ કમળ જોવા મળી રહ્યું છે. મોઇત્રાની સામે વિપક્ષી નેમપ્લેટ લગાવવામાં આવી હતી, જયારે ખાલી પડેલી ખુરશી પર રૂલિંગની નેમપ્લેટ લાગેલી હતી. લોકસભાની આચાર સમિતિએ કેશ ફોર ક્વેરી કેસના સંબંધમાં મોઇત્રાના સાંદસ પદ પરથી હટાવવા બાબતે પોતાના રિપોર્ટને અધ્યક્ષ ઓમ બિરલાને સોંપ્યો હતો.
એખ દિવસ પહેલા કેસની તપાસ કરી રહેલા આચાર પૈનલે 500 પેઇઝની પોતાની રિપોર્ચને મંજૂરી આપી હતી, જેમાં મોઇત્રાએ તેને ઘણું આપત્તિજનક, અનૈતિક ગંભીર તેમજ ગુનાહિત આચરણ ગણાવતા 17મી લોકસભામાંથી હટાવવા માટે ભલામણ કરી હતી. રિપોર્ટ 6:4ની બહુમતીથી મંજૂરી આપી હતી.
તૃણમુલ સાંસદ સમિતિની બેઠકથી આ સમય બહાર ચાલી ગઇ હતી જયારે નિવેદન નોંધવા દરમ્યાન તેમની તેમને ઉલટ-તપાસ કરવામાં આવી રહી છે. તેમને આરોપ લગાવ્યો કે સમિતિના સભ્યો તેમને વ્યક્તિગત રૂપે પ્રશ્નો પૂછયા હતા.