Latest સૌરાષ્ટ્ર કચ્છ News
શ્રી ખોડલધામ મંદિર પરિસર 11 જૂનથી ભાવિકો માટે ખુલશે
સવારે 7-00 થી સાંજે 7-00 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે ધ્વજારોહણમાં 50…
કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાકના ટેકાના ભાવમાં તોતિંગ વધારો કરતા પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટ દ્વારા આવકાર
ખેડૂતો અને કૃષિ સેક્ટર માટે અનેક રાહતો અને પ્રોત્સાહનો જાહેર કરતા રાજ્યના…
મુખ્યમંત્રી રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક સજજતાના હેતુસર ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓન લાઇન હાજરી અને શિક્ષક સજજતા સહિતના…
મોદી સરકારમાં પ્રજાના પૈસાનો સદુપયોગ, કોંગ્રેસીઓના કુશાસનમાં કૌભાંડોની કતાર
મોંઘવારીના નામે પ્રજાને ગેરમાર્ગે દોરતા વિપક્ષોને લપડાક. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી શૈલી…
સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ફળ, ફૂલ, શાકભાજી વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી વિતરણ
યોજનાનો લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા. ૧૫ જૂલાઇ સુધીમાં…
એન.એફ.એસ.એ. યોજના અન્વયે મે-૨૦૨૧ માસ દરમિયાન રાજકોટ જિલ્લાના ૨૬૪૫૩૭ કાર્ડ ધારકોને અનાજનું કરાયેલ વિતરણ
કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં ગુજરાતની કોઈ પણ ગરીબ વ્યક્તિ અનાજની અછત ન…
સેવાકાર્યો અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં ૩૪ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા: વાળા, રાવલ, ટીલવા.
ટોટલ ૧૨૬૨ બોટલ ૨કત એકત્ર કરાયુ: યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવતા…
ITIના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે, નર્સિંગની અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ…
ગોંડલથી સુરેશ્વર મહાદેવ જતા પુલમા મોટો ભુવો પડ્યો
ગોંડલ થી 3 કિલોમીટર દૂર સુરેશ્વર મહાદેવ મંદિરે જવા ની ધાબી પર…

