હવે રાજકારણમાં શિક્ષકો કેમ આવતા નથી?
રાજકારણીઓ જ હવે શિક્ષકો બની બેઠા છે! શિક્ષકોને ભણાવવા ઉપરાંતનાં બિનશૈક્ષણિક કામકાજમાંથી…
‘ક્વોરન્ટાઇન’ થયા પછી પણ જલસા : અફલાતૂન મહાવીર ‘હોમ’
મહામારી સમયે પણ જૈન વિઝન સંસ્થાએ પીછેહઠ કરી નથી અને ગુજરાતમાં પ્રથમવાર…
CCTV કે મોબાઇલ નહોતા ત્યારે શું ગુનાઓ ડિટેક્ટ નહોતા થતા?
DCP મનોહરસિંહ જાડેજા, સોશિયલ મીડિયા, મોડર્ન પુલિસિંગ અને ટ્રેડિશનલ પુલિસિંગ! કિન્નર આચાર્ય…
ડાકિયા ડાક લાયા ડાક લાયા
ડેલીએ બેસીને ટપાલીની રાહ જોવાતી, તાર આવે તો જીવ અધ્ધર ચડી જતો…
leadership crisis in congress : ‘હાથ‘ના (અને મોદી-શાહના) કર્યા હૈયે વાગ્યાં!
રાહુલ ગાંધી નિષ્ફળ ગયા કારણ કે કોંગ્રેસના નેતા તરીકે એમને ભાજપના ઈતિહાસની…
કોંગ્રેસનો આંતરકલહ આજકાલનો નહીં જન્મજાત
નહેરુ વિરુદ્ધ પણ અલ્હાબાદમાં પોસ્ટરો લાગ્યા હતા, ઢેબરભાઈને હરાવવા હત્યાકાંડ "કરાવાયો" હતો…
મરેલાને ફરી જીવતા કરી શકાય?
હા! સો વર્ષ પહેલાં કાશીમાં એક સાધુએ સૌર ઊર્જા વડે એ કરી…
ભાજપ માટે સત્તા હાંસલ કરવી અઘરી
જો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ દિવાળી ટાણે યોજાય તો? ભવ્ય રાવલગુજરાતની અંદર…
આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!
આર્મ ફોર્સિસને ફક્ત હરક્યુલિસ જેવા બાહુબળશાળી વ્યક્તિની કે ફક્ત ટેબલ પર બેસીને મગજ દોડાવનાર આઇન્સ્ટાઈનની જરૂર નથી. તેમને જોઇએ છે, એવા જવાન અને અધિકારી, જેમનામાં નેતૃત્વ ઉપરાંત સમય આવ્યે શારીરિક તાકતનો પરચો બતાવી શકવાની પણ ક્ષમતા હોય! “૧૯૬૨ની જંગ ભારતે અમુક પ્રકારે વેઠેલી કારમી હાર જ હતી. એ પછી NCCના જ એક નવા યુનિટ ‘NCC રાઇફલ્સ’માં કેડેટ્સને રાઇફલ્સ પર ટ્રેનિંગ આપી શકાય એ માટેનાં પ્રયત્નો શરૂ થયા. મારા પિતા એમાં કેડેટ હતાં, એટલે સ્વાભાવિક રીતે જ એન.સી.સી. અંગે ખાસ્સી વાતો સાંભળી હોય. નક્કી હતું કે એન.સી.સી. તો રાખવું જ છે!” : નિવૃત કેપ્ટન જયદેવ જોશી પરખ ભટ્ટ “યુદ્ધ એ કલ્યાણ નથી, પરંતુ પાકિસ્તાની નિર્દોષ નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાં ઉછરી રહેલા આતંકવાદનો ખાત્મો એ જ આપણું એકમાત્ર ધ્યેય હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ વગર આ અશક્ય છે!” શબ્દો છે, નિવૃત કેપ્ટન જયદેવ જોશીનાં! ઇન્ડિયન આર્મીમાં ફરજ…

