By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    10 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    10 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    10 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    7 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    7 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    7 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    8 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    9 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર
Author

ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર

Khaskhabar Editor
Last updated: 2024/06/05 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

 રાજેશ ત્રિવેદી

જય જય શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ, કરહું કૃપા હે રવિ તનય રાખહું જન કી લાજ

- Advertisement -

વૈશાખ માસના કૃષ્ણપક્ષની અમાસ એટલે નવગ્રહોમાં સર્વથી શ્રેષ્ઠ તથા ન્યાયનું પદ પ્રાપ્ત કરનાર શનિદેવની શનિજયંતિનો દિવસ તરીકે ઓળખાય છે, એમ પણ માનવામાં આવે છે કે લોકોના તેમના સારા કે ખરાબ કર્મનું ફળ શનિદેવ જ પ્રદાન કરે છે, આ શનિદેવ જો કુંડળીમાં સારા સ્થાન પર બિરાજમાન હોય તો મનુષ્યને ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે અને ઓછા સમયમાં સફળતા આપી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ કરે છે. પિતા સૂર્યદેવના તેમજ છાયા માતાના પુત્ર એટલે શનિદેવનો જન્મ વૈશાખમાસની અમાસના દિવસે થયો હતો અને બાળપણથી જ શનિદેવ ભગવાન કૃષ્ણના પરમ ઉપાસક હતા, દેવાધિદેવ મહાદેવના તપ દ્વારા શનિદેવને નવગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ ઉપાધિ તેમજ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપવા માટે ન્યાયના પદનું વરદાન પ્રાપ્ત થયું છે તેથી આજે પણ શનિદેવને આપણે કર્મફળદાતા શનિ તરીકે ઓળખીએ છીએ ઉપરાંતમાં આ શનિઅમાસના દિવસે શું કરવાથી પિતૃદેવો સાથે શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આ દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો પાસે શ્રાદ્ધ વિધાન કર્મ, તર્પણ તેમજ પિંડદાનની વિધિ કરાવવી, જો કુંડળીમાં કાલસર્પ દોષપણ બનતો હોય તો આ દિવસે તેમનું પૂજન પણ બ્રાહ્મણો પાસે કરાવવાથી કાલસર્પદોષ દુર થાય છે તથા મનુષ્યના જીવનમાં નકારાત્મકમાંથી સકારાત્મક પરિણામ આપે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે સાથો સાથ આ દિવસે અડદ અથવા કાળી અડદની દાળનું દાન જો કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે, ઉપરાંતમાં હનુમાનજીની પૂજા કરી ચમેલીનું તેલ, સિંદુર, લાડવા તથા શ્રીફળ એટલે નારિયેળ ચડાવી બજરંગબાણ તથા શનિસ્તોત્ર-શનિચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ વિશેષ પ્રસન્ન થાય છે.

વૈશાખ માસની અમાસના દિવસે શનિદેવને રાજી કરવા કયા કયા ઉપાયો કરવા? શું ચડાવવું? કઈ રીતે પુજન કરવું તો આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી શનિદેવના મંદિરે જવું, સાથોસાથ સરસવનું તેલ, કાળાતલ, અડદ, કાળું પીસ(વસ્ત્ર), આંકડાની માળા, રૂ ની વાટ, નાનું કોડિયું સાથે લઇ જવું. આ બધી વસ્તુ શનિદેવને ઉપરમુજબ મંત્ર બોલી ભાવપૂર્વક અર્પણ કરવી. પીપળાના ઝાડને પાણી રેડવું કેમ કે શનિદેવનું એક નામ પિપ્પલાશ્રય પણ છે, રૂની વાટ સાથે તેલનો દીવો કોડિયામાં પીપળાના ઝાડ નીચે પ્રગટાવવાથી કોઈપણ પ્રકારનો શનિદોષ કે પિતૃદોષ હોય તો તે દુર થાય છે. શનિદેવના દસનામનું સ્મરણ માત્રથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે કયા છે આ નામ તો શ્રી કોણસ્થ, પિંગલ, બભુ, કૃષ્ણ, રોંદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ, પિપ્પલાશ્રય, આમ નામ સ્મરણ દ્વારા શનિદેવ રાજી થાય છે. પ્રત્યેક મનુષ્યને શનિદેવની અંતરદશા, મહાદશા તેમજ સાડાસાતી ચાલતી હોય તે સમય દરમ્યાન શનિદેવના બીજમંત્ર ૐ શન્નો દેવી રભિષ્ટય આપો ભવન્તુપ્રીતયે, શં યોર ભિસ્ત્રવન્તુ ન: શં નમ:, ૐ શં શનૈશ્ચરાય નમ: નામના બીજમંત્રની સાધના કરવી તેમજ શનિદેવના 23000 જાપ થઇ શકે તો કરવાથી જીવનમાં આવેલ દરેક મુશ્કેલીઓનો સામે રક્ષણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મળે છે તથા ધંધા તથા નોકરી પ્રગતીમાં રુકાવટ તથા બાધા બનતુ પરિબળ દુર થાય છે.

નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળના દાતા તરીકે ઓળખવામાં આવે છે.કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા સારા કર્મ નથી કર્યા માટે એની પ્રતીતિ કરાવા અર્થે શનિદેવ એ પ્રકારની પીડા આપી યોગ્ય ન્યાય આપે છે અને તે મનુષ્યને સુવર્ણસમાન એકદમ ચળકાટ ભર્યો તથા નિખાલસ હૃદયવાળો બનાવી જીવનનું તમામ સુખ આપે છે. શનિદેવની ઉપાસના કરવાથી ગૃહકલેશનો નાશ થાય છે.

- Advertisement -

ઉપરાંતમાં આ પવિત્ર દિવસે શનિ દેવના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કીડીને કીડીયારુ પૂરવું, માછલીને ખવડાવવું,ગૌ માતાને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ નાખવી, શ્વાનને રોટલી આપવાથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે, સાથોસાથ શનિદેવની કૃપા કાયમ ચાલુ રહે એ માટે સાચું બોલવું અને સારા કાર્યો કરવા, ગરીબ અને નબળા લોકોની મદદ કરી તેમને ભોજન કરાવવું, પર સ્ત્રી પર નજર ણ કરવી, વૃક્ષ વાવી તેનો ઉછેર કરી પક્ષીઓ પ્રત્યે સહાનુભુતિ રાખવી તેમજ કાળા કુતરાને રોટલી ખવડાવવાથી શનિદેવની કૃપા તથા આશીર્વાદ કાયમ વરસતા રહે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી પ્રગતિમય બનતો રહે છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: lord of justice, Lord Shani, unparalleled
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈની 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે જીત
Next Article ભચાઉ પાસે અકસ્માતમાં દેરડીના પાટીદાર પરિવારનો ભોગ: 6ના મોત: 3ને ઈજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?