હવે કેદારનાથનું શિખર સુવર્ણ કળશથી ઝળહળશે: ત્રણ દાતાઓએ સુવર્ણદાનની તૈયારી બતાવી
-5થી7 કિલો સોનામાંથી કળશ બનશે કેદારનાથ મંદિરમાં આંતરિક દીવાલો સોનાથી મઢાયા બાદ…
કેદારધામમાં હવે 60 કિવન્ટલ કાંસ્યની ‘ૐ’ આકૃતિ: ગોલપ્લાઝા પર સ્થાપિત થશે
હિન્દૂઓની પવિત્ર ચારધામ યાત્રા ચાલી રહી છે. ચારધામ પૈકીનાં એક એવા કેદારનાથની…
ચારધામ યાત્રા માટે બનાવો સાત દિ’ નો પ્લાન: ઉતરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી
શનિવારથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રાને લઈને ઉતરાખંડ સરકારે શ્રધ્ધાળુઓ માટે માર્ગદર્શિકા…
ઉત્તરાખંડની જેલમાં 1 મહિલા સહિત 44 કેદી HIV પોઝિટિવ
એચઆઈવી દર્દીઓ માટે એક એઆરટી થેરાપી કેન્દ્ર સ્થાપિત કરાયું રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ…
ઉતરાખંડમાં તુર્કી જેવા ભૂકંપનું જોખમ: ભૂવિજ્ઞાન ઈન્સ્ટીટયુટના વડાનો ચોંકાવનારો રીપોર્ટ
- પેટાળમાં મોટુ દબાણ અને હલચલ મોટો ધરતીકંપ નોતરશે ઉતરાખંડ ક્ષેત્રની ફોલ્ટલાઈનમાં…
ઉત્તરાખંડના બાગેશ્વરમાં ભૂકંપના આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલમાં 2.5ની તીવ્રતા
દુનિયાના અનેક દેશોમાં ભૂકંપના આંચકા વચ્ચે આજે સવારે ઉત્તરાખંડના બાગેશ્વરમાં અનુભવાયા ભૂકંપના…
મહાશિવરાત્રિ પર શિવ ભક્તો માટે મોટી જાહેરાત: આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ
મહાશિવરાત્રી પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા બાદ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ…
ઉતરાખંડમાં નવી હિમવર્ષા: બદ્રીનાથ-કેદારનાથ પર બરફની ચાદર, ગંગોત્રીનો માર્ગ બંધ
ગુજરાત સહિત દેશના અનેકવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન કરવટ બદલી રહ્યું…
રાજય સરકારે કરી કબૂલાત જોશીમઠમાં વધુ મકાનોમાં તિરાડો: કુદરતી આફતને પણ છુપાવવાનો પ્રયાસ
ઉતરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાના અને ઈમારતો તથા જમીન પર તિરાડો પડવામાં…
હિમાલય ક્ષેત્ર અસ્થિર બન્યો છે: જોશીમઠ એરીયામાં હજુ જમીન ધસવાની પ્રવૃતિ ચાલુ
- ખુદ સરકારનો સંસદમાં સ્વીકાર: કાશ્મીરના ડોડા જીલ્લામાં રામવનમાં અનેક વિસ્તારોમાં આવાસોમાં…