By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    1 day ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    1 day ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    1 day ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    1 day ago
    મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો: બેલ્જિયમ કોર્ટે આપી મંજૂરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    1 day ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    1 day ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    1 day ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    2 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    1 day ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    3 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    3 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    3 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    1 day ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    3 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    4 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    6 days ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 day ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 day ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    2 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    2 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    6 days ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    1 week ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    1 week ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આઝાદીનાં 75 વર્ષથી ઉપલા દાતારના મહંત મતદાન કરી શકતાં નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > આઝાદીનાં 75 વર્ષથી ઉપલા દાતારના મહંત મતદાન કરી શકતાં નથી
ગુજરાતજુનાગઢ

આઝાદીનાં 75 વર્ષથી ઉપલા દાતારના મહંત મતદાન કરી શકતાં નથી

Khaskhabar Editor
Last updated: 2022/10/03 at 5:10 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

મતદાનથી વંચિત રહેતાં જૂનાગઢનાં ઉપલા દાતારની જગ્યાનાં મહંતની રોચક કહાની ‘ખાસ-ખબર’માં…

ઉપલા દાતારની જગ્યા આસાન સિધ્ધ જગ્યા છે, અહીંનાં મહંત નીચે ઉતરતાં નથી

- Advertisement -

આઝાદી સમયથી ભીમબાપુ ત્રીજા મહંત પણ મતદાન નથી કર્યું, મતદાન મથક ઊભું કરવા માંગ

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઉપલા દાતારની જગ્યા આવેલી છે. અહીં આદાઝી બાદ 3 મહંત થયા છે.પરંતુ અહીંનાં મહંત કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. મતદાન કરી શકવાની રોચક કહાની ખાસ ખબરમાં.દાતારની જગ્યામાં મહંતની પરંપરા અને આસાન સિધ્ધ જગ્યા હોવાનાં કારણે કોઇ પણ મહંત મતદાન કરી શકતા નથી. જૂનાગઢ ગિરનાર સમીપ ઉપલા દાતારની જગ્યા આવેલી છે.ઉપલા દાતારની જગ્યામાં આઝાદી સમયથી જે પણ મહંત બિરાજમાન થયા તેને કોઈ દિવસ મતદાન કરી શકયા નથી. કારણ કે,ઉપલા દાતારની જગ્યાના મહંત વિષે વાત કરીયે તો ત્યાંના મહંત માટે ઉપલા દાતારની જગ્યા આસાન સિધ્ધ તરીકે ઓળખાઈ છે.કોઇ પણ વ્યક્તિ જગ્યાના મહંત બને તે કોઈ દિવસ જગ્યા છોડીને ક્યાંય પણ જતા નથી. આઝાદી બાદ પટેલ બાપુ જગ્યાના મહંત પદે બિરાજમાન હતા. પટેલ બાપુ એ ક્યારેય મતદાન નથી કર્યું. બાદ ઉપલા દાતાર જગ્યાના મહંત પદે વિઠ્ઠલબાપુ બિરાજમાન થયા. પરંતુ વિઠલબાપુએ પણ કોઈ દિવસ મતદાન નથી કર્યું અને બંને મહંત બ્રહ્મલીન થતા બંને મહંતને સમાધિ જગ્યા પરીસર આપવામાં આવી છે. આજે પણ પટેલ બાપુ અને વિઠ્ઠલબાપુની સમાધિ સ્થળે અખંડ જ્યોત જોવા મળે છે.હાલના મહંત ભીમબાપુ જગ્યાનો કાર્યભાળ સંભાળ્યો છે અને મહંત પદે બિરાજમાન છે. ભીમબાપુના જણવ્યા અનુસાર ઉપલા દાતારની જગ્યા આસાન સિદ્ધ જગ્યા છે. જગ્યાનાં મહંત બન્યા બાદ કોઈ દાતારની જગ્યા છોડી નીચે ઉતરતા નથી. પટેલબાપુ અને વિઠ્ઠલબાપુ બ્રહ્મલીન થયા પણ બંને મહંતે મતદાન નથી કર્યું. વર્ષોના વાણા વીતી ગયા ઉપલા દાતારના કોઈ પણ મહંત મતદાન કરી શકતા નથી. લોકશાહીને જીવંત રાખવા પવિત્ર મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે અને લોકશાહીમાં દરેક નાગરિકે પોતાનો પવિત્ર મત આપવો જોઈએ. તેવી અપીલ પણ કરી હતી. જો ચૂંટણી પંચ ઉપલા દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવેતો હું મારા પવિત્ર મત આપી શકુ. લોકશાહીનું પર્વ માનીને મતદાન અચૂક કરીશ અને મારો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરીશ તેવી અપીલ ભીમબાપુ એ ચૂંટણી પંચને કરી છે.

- Advertisement -

લોકશાહીના પર્વ માટે એક એક મત કિંમતી હોય છે
દેશની લોકશાહી માટે ચૂંટણી પંચ દ્વારા એક એક મત ની કિંમત હોઈ છે. દેશનો કોઈપણ નાગરીક મતદાનથી વંચિત ના રહે તેના માટે ખાસ કાળજી લેવામાં આવતી હોઈ છે.વધુમાં વધુ મતદાન થાય તેવી દેશના નાગરિકોને અપીલ કરવામાં આવતી હોઈ છે અને આપનો કિંમતી અને પવિત્ર મતનું મતદાન કરવા અપીલ કરવામાં આવતી હોઈ છે. હવે ઉપલા દાતાર જગ્યામાં મતદાન મથક ઉભું કરવામાં આવેતો એક મત માટે મતદાન મથક ઉભું કરવાની અપીલ ઉપલા દાતારના જગ્યાના મહંતે અપીલ કરી છે.

બાણેજની જગ્યામાં એક મત માટે મતદાન મથક ઉભું થયું હતું
મધ્ય ગીર કનકાઈ માતાજીની જગ્યા પાસે બાણેજની જગ્યા આવેલી છે. ત્યાંના મહંત ભરતદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા એક મત માટે મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું ત્યારે લોકસભા ની ચૂંટણી હોઈ કે વિધાનસભાની ભરતદાસ બાપુ અચૂક મતદાન કરતા હતા. બાણેજ જગ્યાના મહંત ભરતદાસ બાપુ બ્રહ્મલીન થતા તેના શિષ્ય જગ્યા સંભાળી રહ્યાં છે.

You Might Also Like

NFSA કાર્ડધારકોને ખોરા અને હલકી ગુણવત્તાના ચણા અપાયા

વાંકાનેરના રૂ.10.50 કરોડના ખર્ચે બનનારા હાઇ-ટેક ગાર્ડન માટે હજી 6થી 8 મહિના રાહ જોવી પડશે

હળવદના રાતકડી રોડ પરથી મૃતદેહના ટુકડા મળી આવતાં ચકચાર

દિવ્યાંગ બાળકોને રૂ.13,000નું અનુદાન આપી દીવડા વિતરણ કરાયું

મોરબીના નવા ડેલા રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો: એક શખ્સ પકડાયો, બે ફરાર

TAGGED: junagadh, mahant, UPLADATAR, VOTING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળમાં માછલી પકડવાની જાળ બનાવવામાં 200 લોકો આત્મનિર્ભર
Next Article 3 થી 9 ઓકટોબર સુધીનું રાશિફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
ધનતેરસે પોરબંદરની સોની બજારમાં લોકોની ભીડ ઉમટી
રાજકોટ RTO દ્વારા GJ-03-PM સીરિઝના ગોલ્ડન-સીલ્વર નંબર માટે ઈ-ઓક્શનની જાહેરાત
NFSA કાર્ડધારકોને ખોરા અને હલકી ગુણવત્તાના ચણા અપાયા
વાંકાનેરના રૂ.10.50 કરોડના ખર્ચે બનનારા હાઇ-ટેક ગાર્ડન માટે હજી 6થી 8 મહિના રાહ જોવી પડશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

NFSA કાર્ડધારકોને ખોરા અને હલકી ગુણવત્તાના ચણા અપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ગુજરાત

વાંકાનેરના રૂ.10.50 કરોડના ખર્ચે બનનારા હાઇ-ટેક ગાર્ડન માટે હજી 6થી 8 મહિના રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ગુજરાત

હળવદના રાતકડી રોડ પરથી મૃતદેહના ટુકડા મળી આવતાં ચકચાર

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?