By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    11 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    11 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    2 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    3 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    8 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    9 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    9 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    9 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    9 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    11 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    2 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    2 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    11 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    4 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 13મીએ રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઉમિયા માતાજીના મંદિરનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 13મીએ રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઉમિયા માતાજીના મંદિરનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટ

13મીએ રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઉમિયા માતાજીના મંદિરનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Khaskhabar Editor
Last updated: 2024/12/09 at 5:24 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં વસતા 40,000થી વધુ કડવા પાટીદારોને માં ઉમિયાનું સાંનિધ્ય સાંપડશે
12 એકરની વિશાળ ભૂમિ પર સમગ્ર પરિસરની ડિઝાઈન તૈયાર કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટમાં વસતાં 40,000 થી વધુ કડવા પાટીદારને મા ઉમિયાનું સાનિધ્ય સાંપડે અને સમાજના સર્વાંગી વિકાસ માટે 12 એકરની વિશાળ ભૂમિ પર રચનાત્મક અને પર્યાવરણીય ખ્યાલ સાથે સમગ્ર પરિસરની ડીઝાઇન કરવામાં આવી છે. શાંતિ, ભક્તિ અને એકતાનું પ્રતિક એવા ગુલાબી પથ્થરમાં ભવ્ય પરિસરમાં શ્રી ઉમિયા માતાજી મંદિર ખરા અર્થમાં એક પૂર્ણ ભારતીય સનાતન સાંસ્કૃતિક પરિસર બનશે.

- Advertisement -

શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, આ મંદિર સોમનાથની વિશાળતા, મોઢેરાની આકર્ષક ભૂમિતિ, ઈલોરાની ચમત્કૃતિ, અંગકોરવાટની જાજરમાન ભવ્યતા દેલવાડા અને હીરાયકુંડની બારીક કોતરણીને ઉજાગર કરતું આ મંદિર અન્ય ભવ્ય સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવંત ઊભું રહેશે. આવતા હજારો વર્ષો સુધી સંસ્કૃતિની ગાથા ગાતું રહે એવી સજ્જતા મા ઉમિયાના મહાકાવ્યોને આ મંદિરમાં કાંડારાશે.

માત્ર ભારત જ નહી,પરંતુ સમગ્ર વિશ્વને પ્રેરણા આપતું આ મંદિર આપણી સભ્યતાનું અને આપણી સનાતન સંસ્કૃતિનું આપણા ભારત દેશનું અને જગતભરનું સીમાચિહ્ન તેમજ માનવ કલ્યાણનું પરમધામ બની રહેશે. તારીખ 13 ડિસેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આ મંદિરનું ખાતમુહૂર્ત કરી શરૂઆત કરાવશે.

શ્રી ઉમિયા માતાજી મંદિરનો પરિસર સંપૂર્ણ મંદિરની ડીઝાઇન પ્રાચીન શિલ્પશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવવામાં આવશે. સંપૂર્ણ બાંધકામમાં કોઈપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ થશે નહી. 4000 ટન ગુલાબી પથ્થર.15,000 જેટલા કંડારાયેલા પથ્થરોનું સંયોજન.71 ફૂટ ઊંચું નાગરાદી શૈલીનું પ્રાચીન માં ઉમિયાનું દિવ્ય શિખર.170 ફૂટ લંબાઈ.130 ફૂટ પહોળાઈ.5 ઊંચા ઘુમ્મટો(સામરાણા). એક સાથે 200 થી પણ વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવો ગૂઢ મંડપ. મુખ્ય મંદિરની પરિક્રમા થઈ શકે તેવો કોરીડોર 300 કલામંડિત સ્થંભો, દેવ સ્વરૂપો, દેવી દેવાંગના, કિન્નર, યક્ષ,ગાંધર્વ,વિષાચરોની મૂર્તિઓ કંડારવામાં આવશે. 1500 થી પણ વધારે કલાપૂર્ણ પ્રતિમાઓ અને રૂપકામો. 80 જેટલી કલાત્મક છતો. નજાકત સભર કમાનો. (હિડોલક તોરણો). ગુજરાતના 300 થી પણ વધારે સોમપુરા શિલ્પકારો આ મંદિરના પથ્થરોનો હથોડી ટાંકણાથી કંડારાશે. મંદિર બાંધકામનું કાર્ય ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.અત્યંત આધુનિક ઈન્ટરેકટીવ ટેકનોલોજીના માધ્યમથી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને અને તેના સનાતન મુલ્યોને માણી શકે તે માટે સાંસ્કૃતિક પ્રદર્શન ખંડો, સંસોધન કેન્દ્ર ભવ્ય હરિયાળી ઉદ્યાનો સાથે રચનાત્મક શિલ્પો અને સંગીતમય ફુવારાઓથી મનને શાંત કરી દે તેવું વાતાવરણ ખડું કરાશે. ઉમિયાધામ જશવંતપુરના પ્રોજેક્ટ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને ઇન્ચાર્જ નિલયભાઈ ડેડાણીયા જણાવ્યું કે ભારતીય સ્થાપત્ય નિર્માણમાં શિલ્પશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે સર્વ પ્રથમ વસ્તુવિધિ શિલાન્યાસવિધિ કરીને અર્થાત વાસ્તુપુરુષની અને તેની પર બેઠેલા દેવોની અનુમતિ લઈને પછી જ પૃથ્વી પર કોઇપણ પ્રકારનું બાંધકામ શરુ થાય.

- Advertisement -

આ દિવ્ય સર્જનના ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત વિવિધ ધાર્મિક સંગઠનોના નેતાઓ, અનેક મહાનુભાવો અને સમુદાયના અગ્રણી સભ્યો હાજર રહેશે. પ્રાચીન ભારતની શિલ્પસ્થાપત્યની પરંપરાને અનુસરીને શાંતિના પ્રતિક એવા ગુલાબી બંસી પહાડપુરના પથ્થરોમાંથી સર્જન પામનાર આ મંદિર કલાત્મક કોતરકામની ભવ્યતાને ઉજાગર કરતું અન્ય વિશ્વ પ્રસિદ્ધ સાંસ્કૃતિક સ્મારકોની હરોળમાં ગૌરવવતું ઉભું રહેશે. પ્રાચીન મંદિરો અને સ્થાપત્યોનો ઊંડો અભ્યાસ તથા સંસોધન કરીને સનાતન ધર્મના પરંપરાગત અને પ્રમાણભૂત સ્થાપત્ય મૂજબ જ રચાતા આ મંદિરના 15000થી પણ વધારે પથ્થરોને ગુજરાત અને રાજસ્થાનના 300થી પણ વધારે સોમપુરા શિલ્પકારો દ્વારા કંડારીને રાજકોટ લઈ જવામાં આવશે. ત્યાં શિલ્પકારો આ પથ્થરોને એકબીજામાં સાંકળીને મંદિરનું નિર્માણ કરશે. ગર્ભગૃહમાં 51 ઇંચના મા ઉમિયાજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને આજુબાજુના ગર્ભગૃહમાં રાધાકૃષ્ણજી અને શિવજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવશે.

You Might Also Like

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ

ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો

TAGGED: Chief Minister, Rajkot, Umiya Mataji temple in Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રીનાથદ્વારા ધ્વજાજીની પધરામણી બાદ ઉકાણી પરિવારમાં લગ્નોત્સવ યોજાશે, રાજકોટમાં રિંગ સેરેમની સહિતનાં પ્રસંગો
Next Article ફાયર વિભાગની 247ની ભરતી માટે 2147 અરજી: રાજકોટ મનપાની સૌથી મોટી ભરતી માટેની પ્રેક્ટિકલ ટેસ્ટ પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?