By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા: ડિંગુચા ગામના પરિવારને મોતને ઘાટ ઉતારનાર ‘ડર્ટી હેરી’ને 10 વર્ષની સજા
    19 hours ago
    ફ્લોરિડાના લોકો ટૂંક સમયમાં વસ્તુઓ ખરીદવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ કરી શકશે
    22 hours ago
    ટ્રમ્પને રાહત! ફેડરલ કોર્ટે ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો
    23 hours ago
    રશિયા-ભારત-ચીન ટ્રોઇકા ફોર્મેટના પુનરુત્થાનમાં મોસ્કો ખરેખર રસ ધરાવે છે: લવરોવ
    23 hours ago
    પહેલગામ આતંકવાદી હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ અને લશ્કર કમાન્ડર પાકિસ્તાનના લાહોરમાં દેખાયો
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
    18 hours ago
    પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
    18 hours ago
    વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે
    18 hours ago
    દેશમાં કોરોનાના 1828 એક્ટિવ કેસ, 15નાં મોત
    18 hours ago
    અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    2 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    2 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    4 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    22 hours ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    3 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    4 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    4 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    24 hours ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    5 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતમાં નવા ચિત્તાઓના આગમન માટે નવો નેશનલ પાર્ક તૈયાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતમાં નવા ચિત્તાઓના આગમન માટે નવો નેશનલ પાર્ક તૈયાર
રાષ્ટ્રીય

ભારતમાં નવા ચિત્તાઓના આગમન માટે નવો નેશનલ પાર્ક તૈયાર

Khaskhabar Editor
Last updated: 2024/05/22 at 4:39 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કૂનો નેશનલ પાર્ક બાદ હવે ગાંધી સાગર અભયારણ્યમાં ચિત્તાઓને વસાવાની યોજના

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22

- Advertisement -

દક્ષિણ આફ્રિકાએ ભારતને નવા ચીત્તાઓ મોકલવા માટે તૈયારીઓ શરૂ કરી છે, તો ભારતે પણ આ ચીત્તાઓને વસાવવા કૂનો નેશનલ પાર્ક બાદ નવું પાર્ક બનાવવાની તૈયારીઓ ઝડપી શરૂ કરી દીધી છે. બીજી તરફ ચીતાઓ મોકલે તે પહેલા દક્ષિણ આફ્રિકાએ ભારત સમક્ષ શરત રાખી છે અને કહ્યું છે કે, ‘પહેલા નવા નેશનલ પાર્કમાંથી હાલના ચીત્તાઓને બહાર નિકાળવા પડશે.’

મળતા અહેવાલો મુજબ ભારતે કૂનો નેશનલ પાર્ક બાદ હવે મંદસૌરના ગાંધી સાગર અભ્યારણ્યમાં પણ ચીત્તાઓ વસાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું કહેવાય છે કે, ચોમાસાની સિઝન બાદ દક્ષિણ આફ્રિકાથી આવનારા ચીત્તાઓને ગાંધી સાગર અભ્યારણ્યમાં રખાશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાના નિષ્ણાંતોએ નવા અભ્યારણ્યમાં નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન નિષ્ણાંતોને નવા પાર્કમાં ચીત્તાઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ચીત્તાઓમાં સંક્રમણ ફેલાવાના ખતરાને ધ્યાને રાખી નિષ્ણાંતોએ શરત રાખી છે કે, નવા અભ્યારણ્યમાંથી હાલ રહેતા ચીત્તાઓને બહાર કાઢવામાં આવે. આફ્રિકી નિષ્ણાંતો પાસેથી મળેલા સૂચનો બાદ વન વિભાગે આદેશ જારી કર્યા છે. વન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ જે.એન.કંસોટિયાએ ગાંધી સાગર અભ્યારણ્યમાંથી ચીત્તાઓને અન્યત્રણ ખસેડવા અધિકારીઓને સૂચના આપી છે.

ચીત્તાઓ માટે ગાંધી સાગર અભ્યારણ્ય તૈયાર
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધી સાગર અભ્યારણ્યમાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચીત્તાઓ માટે આઠ ક્વોરન્ટાઈન વાડા બનાવાયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. ચીત્તોની સારવાર માટે એક મેડિકલ ટીમ પણ તહેનાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ ચોમાસાની સિઝન બાદ શિયાળામાં આફ્રિકાથી ચીત્તોની ખેપ આવશે. ગાંધી સાગર અભ્યારણ્યના રાવલીકુડીમાં 28 કિલોમીટર લાંબો વાડો બનાવાયો છે, જે 64 વર્ગ કિલોમીટર ફુટમાં ફેલાયેલો છે. ચીત્તાઓને પ્રતિ વર્ગ કિલોમીટર 20 શાકાહારી વન્ય પ્રાણીઓની જરૂર હોય છે, પરંતુ હાલ પ્રતિ વર્ગ કિલોમીટરમાં 15 શાકાહારી વન્ય પ્રાણી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વરસાદ પહેલા શાકાહારી જંગલી પ્રાણીઓની સંખ્યા પ્રતિ ચોરસ કિલોમીટર વધીને 20 થઈ જશે.

- Advertisement -

સપ્ટેમ્બર-2022માં નામીબિયાથી લવાયા હતા ચીત્તા
અત્રે એ નોંધનીય છે કે, ભારતમાં 70 વર્ષ બાદ ફરી ચીત્તાઓનો વસવાટ કરાયો છે. વર્ષ 2022માં 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશા શ્યોપુરના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આઠ ચીત્તાઓ લવાયા હતા. ત્યારબાદ વર્ષ 2023માં 18 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી ચીત્તાઓ લવાયા હતા. કૂનો નેશનલ પાર્ક બાદ હવે ગાંધી સાગર અભ્યારણ્યમાં ચીત્તાઓને વસાવાની યોજના છે.

ભારતમાં છેલ્લો ચિત્તો વર્ષ 1948માં છત્તીસગઢ રાજ્યમાં દેખાયો હતો.સરકારે ચિત્તાની શોધ કરી આપનાર માટે 5 લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું. પરંતુ કોઇને ચિત્તા દેખાયાો નહોતા.કહેવાય છે કે મુગલ રાજા અકબરે તેના શાસન કાળમાં લગભગ 1000 ચિત્તા સાચવી રાખ્યા હતા.એ સમયે દેશમાં ચિત્તાઓની સંખ્યા ખુબ જ વધારે હતી. એવા અનેક ઐતિહાસિક પુરાવા છે જેનાથી જાણી શકાય છે તે આઝાદી પહેલા મુઘલ કાળમાં આઝાદી પહેલા સુધી કેટલાક નવાબો અને રાજા મહારાજ ચિત્તા પાળવાનો ખતરનાક શોખ ધરાવતા હતા. ચિત્તાઓને સાંકળોથી બાંધીને રખાતા. ઘણીવાર નવાબો તેમના વિરોધી અને દુશ્મનોને સજા આપવા તેમને ચિત્તાઓ સામે જીવતા નાંખી દેતા.

જાણકારી મુજબ ભારતમાં આઝાદી બાદ 1947માં છેલ્લા 3 એશિયાઇ ચિત્તા બચ્યા હતા. છત્તીસગઢમાં કોરિયાના મહારાજા રમાનુજ પ્રતાપ સિંહ દેવે 1947માં ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો. ચિત્તાઓને ફરથી દેશમાં લાવવા માટે લાંબા સમયથી પ્રોજક્ટ ચાલી રહ્યો છે. આ પ્રયાસ 70 વર્ષ બાદ હવે સફળ થયો છે. જે દેશ માટે પણ ગર્વની વાત છે. વર્ષ 1970ના દશકમાં પણ ઇરાનથી ચિત્તા ભારત લાવવાના પ્રયાસ થયા હતા પરંતુ એ સફળ ના થઇ શક્યા.વર્ષ 2009માં ચિત્તાઓના પુનર્વસન માટે કેંદ્ર અને રાજ્ય સરકાર સાથે આંતરરાષ્ટ્રિય ચિત્તા નિષ્ણાતોની ચર્ચા થઇ.વર્ષ 2010માં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યૂટે ભારતમાં ચિત્તાના ફરી વસવાટ માટે અનેક ક્ષેત્રોનું સર્વેક્ષણ કર્યું.

2019માં સુપ્રીમ કોર્ટે ચિત્તાને ભારત લાવવાની પરવાનગી આપી. સાથે જ કોર્ટે રાષ્ટ્રિય વાઘ સંરક્ષણ પ્રાધિકરણને ચિત્તાઓ માટે યોગ્ય સ્થળ શોધવાનો આદેશ આપ્યો. જેના કારણે 17 સપ્ટેમ્બરે ચિત્તા 7 દશક બાદ ભારતમાં દેખાશે.

ચિત્તા, દીપડા અને જેગુઆર વચ્ચેનો તફાવત

ઘણા લોકોને એ વાત પર વિશ્વાસ નથી થતો કે ભારતમાં 7 દશકથી ચિત્તા નથી. પણ તમે જે ચિત્તા જેવા પ્રાણીને જોયા છે તે જેગુઆર કે દીપડા હોય છે. તેમની શરીરની બનાવટ અને તેના ટપકાને આધારે તે તમામ એક બીજાથી અલગ પડે છે. આ ગ્રાફિક્સના આધારે તમે તેમને વધારે સારી રીતે જાણી શકશો.

You Might Also Like

રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન

વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે

દેશમાં કોરોનાના 1828 એક્ટિવ કેસ, 15નાં મોત

અમરનાથ યાત્રા સુરક્ષા: કેન્દ્ર સરકારે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના લગભગ 42,000 જવાનોને તૈનાત કર્યા

TAGGED: india, leopards, New national park
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છુટક ફુગાવો 11 મહિનાનાં નીચા સ્તરે આવી ગયો છતાં શાકભાજી-કઠોળનાં ભાવો ઊંચા રહ્યા
Next Article અયોધ્યામાં હજારો ભકતોનો પ્રવાહ: દૂધની માંગ 10,000 લિટર વધી ગઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢ સુખનાથ ચોક પાસે આવેલાં પૌરાણીક ઝુલેલાલ મંંદિરની જગ્યાનો ઓટલો તોડી નુક્સાન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
PGVCLની કામગીરી સામે લોકોમાં ભારે રોષ
રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો
પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન
EDનો ડેપ્યુટી ડાયરેક્ટર લાંચ લેતા CBIના હાથે ઝડપાયો
જૂનાગઢના સાઈબર ક્રાઈમના આરોપી વિશાલભાઈ લાલભાઈ વાણંદના જામીન મંજૂર કરતી કોર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાહુલ ગાંધી PM હોત તો POK પાછું લઈ લીધું હોત: તેલંગાણાના મુખ્યમંત્રીના નિવેદનોથી રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

પહેલગામના આતંકીઓને આકરી સજા મળશે, સેનાએ તેમના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા: બિહારમાં PM મોદીનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

વિદેશી રોકાણકારોની પહેલી પસંદ મહારાષ્ટ્ર : ગુજરાત 3જા ક્રમે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?