By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે
    4 minutes ago
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    22 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    23 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    24 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
    28 minutes ago
    બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
    46 minutes ago
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    22 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    22 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    21 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    24 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન
AuthorParakh Bhattધર્મ

ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:18 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને શિષ નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસદ નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી મહાન સંસ્કૃતિનાં ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! હકીકત એ છે કે ઈન્ડિયન માયથોલોજીને આપણે જાતે જ મિથ (માન્યતા)નું સ્વરૂપ આપી દીધું છે.

Contents
સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે.મૉડર્ન ધર્મ – પરખ ભટ્ટ

ધર્મ અને વિજ્ઞાનનાં સમન્વય એવાં આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવાં બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે.

- Advertisement -

માનવશરીરનાં ઘટકતત્વથી શરૂઆત કરીએ. ડીએનએ (ડિઓક્સિરિબો ન્યુક્લ્યિક એસિડ). જેને સામાન્યતઃ આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મદર્શકયંત્રમાં પણ જોઈ ન શકાય તેવાં આ રંગસૂત્રની એક જોડીનાં પ્રતાપે ગર્ભ ધારણથી શરૂ કરી માનવ-શરીર ધીમે-ધીમે પોતાનો આકાર ધારણ કરે છે. રંગસૂત્રોની હારમાળા સંયુક્ત રીતે શરીરરચનામાં અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વીનાં સર્જન બાદ સૌપ્રથમ એકકોષી જળચર જીવો નિર્માણ પામ્યા. એકકોષી (જેમકે અમીબા)નાં અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકો ફક્ત થોડા દાયકા પહેલા માહિતગાર થયા પરંતુ તેનાં વિશેની વિગતવાર માહિતી ઋગ્વેદની એક ઋચામાં આદિકાળથી આપવામાં આવી છે :

यदक्रन्द: परथमं जायमान उद्यन समुद्रादुत वा पुरीषात ।

- Advertisement -

शयेनस्य पक्षा हरिणस्य वाहू उपस्तुत्यं महि जोतं ते अर्वन ॥

ઋગ્વેદ ૧-૧૬૩-૧

(સાદો અર્થ : જીવસૃષ્ટિનો ઉદભવ જળમાં થયો છે.)

શ્રી વિષ્ણુનાં નવ અવતારો પૈકીનાં સૌપ્રથમ મત્સ્ય અવતારનો ઉલ્લેખ તો આજથી કરોડો વર્ષ પહેલાનાં આપણા શાસ્ત્રોમાં જોવા મળ્યો છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદનાં અસ્તિત્વ પહેલા પણ વિષ્ણુનાં નવ અવતારોની પૂજા-અર્ચના થતી હતી. ઉત્ક્રાંતિનાં બેનમૂન ઉદાહરણમાં જેનો સમાવેશ કરી શકાય તેવા મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુધ્ધ અવતારોની ગાથા નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ. પરંતુ આજ સુધી તેને વિજ્ઞાન સાથે કનેક્ટ કરવાની તસ્દી બહુ ઓછા લોકોએ લીધી છે. આ નવ અવતાર વિશે એક બાબત ખાસ નોંધવાલાયક છે. પહેલા અવતારથી લઈને છેલ્લા અવતારનાં શારીરિક બંધારણમાં ક્રમિક વિકાસ જોવા મળે છે. મત્સ્ય અવતાર—જેનું અવતરણ પાણીમાં થયું, ત્યારબાદ કુર્મ એટલે કે કાચબો—જે પાણી અને જમીન બંને સ્થળે (ઉભયજીવી) જીવી શકે છે, વરાહ—જે ઉભયજીવી છે, ત્યારબાદ નરસિંહ—જે સંપૂર્ણપણે ભૂચર જીવ છે, તથા બાદમાં ક્રમશઃ વામન, પરશુરામ અને બાકીનાં તમામ અવતારો શારીરિક રીતે ઘણા મોટા ફેરફારનાં સાક્ષી બન્યા છે. ઈ.સ. ૧૮૫૯માં ડાર્વિને સાબિત કરેલા સિધ્ધાંત મુજબ, જીવસૃષ્ટિમાં વસવાટ ધરાવનાર પ્રત્યેક જીવ, પોતાની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આસપાસનાં વાતાવરણ પ્રમાણે અનુકૂળ થઈ ક્રમશઃ વિકસિત થાય છે. માણસજાત વાનર પ્રજાતિનું ઉત્ક્રાંતિક સ્વરૂપ છે તે હકીકતથી સૌ બરાબર રીતે વાકેફ છે. વર્ષો વીતતાં ગયા અને વાનરની પૂંછ માણસનાં કરોડરજ્જુનો અંતિમ હિસ્સો બનીને રહી ગઈ. આપણા પુરાણોમાં ડીએનએ શબ્દને ‘त्वष्टा’ અને ‘विवस्वत’ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેનાં અમુક ખાસ ચિહ્નો પણ અત્યંત જૂના સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે :

 માછલી જેવું દેખાતું આ ચિહ્ન, રક્તકણમાં રહેલા કોષ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

  માછલીની ઉપર ઉમેરાયેલી ત્રિકોણાકાર ટોપી ટેલોમર સૂચક છે. (જે કોષનાં વિભાજન માટે અત્યંત ઉપયોગી              માનવામાં આવે છે.)

કોષમાં રહેલ રંગસૂત્રની જોડીનું પ્રતિક..

કોષ-કોષિકા-રક્તકણ-શ્વેતકણ કે કણાભસૂત્રની વિભાવનાઓને વિવિધ ગ્રંથ-સંહિતામાં માર્મિક ભાષા વડે સમજાવવામાં આવી છે. મહર્ષિ ચરક લિખિત ‘ચરકસંહિતા’ દવાઓ માટેનો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. આયુર્વેદ વડે ભલભલા રોગનો સમૂળગો નાશ શક્ય છે. કૃષ્ણચરિત્રમાં સાંદીપનિ મુનિનાં આશ્રમનાં એક પ્રસંગ સમયે જે અશ્વિનીકુમારોનું વર્ણન છે તેમને આપણા શાસ્ત્રોએ સૌથી જૂનામાં જૂના વૈદ્યોનું સ્થાન આપ્યું છે. જ્યારે આજની પરિસ્થિતિ તરફ મીટ માંડીએ ત્યારે સમજાય છે કે આધુનિક મેડિકલ સાયન્સ અવનવા રોગો સામેની લડતમાં ઉણું ઉતરી રહ્યું છે. એક રોગને ડામવા જતાં બીજી જીવલેણ બિમારી જન્મ લઈ રહી છે. વાઈરસ અને બેક્ટેરિયાએ સમય સાથે પોતાની પ્રતિકારકતામાં વધારો કર્યો છે જેનાં પ્રતાપે વર્ષોથી ચાલી આવતી એન્ટિબાયોટિક્સ હવે શરદી જેવી સામાન્ય બિમારીમાં પણ અસરકર્તા નથી રહી! વૈજ્ઞાનિકો પાસે હવે રંગસૂત્રની મદદ લીધા વગર છૂટકો નથી. શરીરનાં રોગગ્રસ્ત રંગસૂત્રને સ્થાને નવા સ્વસ્થ રંગસૂત્ર બેસાડવાની પ્રક્રિયા પર વિવિધ પ્રયોગો થઈ રહ્યાં છે. રંગસૂત્રોની ત્રેવીસ જોડીમાંથી રોગકર્તા રંગસૂત્રની જોડીને ફેરબદલ કરવાની આ પ્રક્રિયા વિશે વૈજ્ઞાનિકો હજુ ઘણા અસમંજસમાં છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, ‘અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે’
Next Article ભરતે છેલ્લાં બોલ પર સિક્સ મારી મેચ જીતાડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની છોકરીઓને ચીનમાં દુલ્હન તરીકેની હરાજી કરવામાં આવે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
યોગીનું મહત્વનું પગલું: મદરેસાઓના મૌલવી અને વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો ATSને આપવાની રહેશે
બિહાર સરકારની રચના: નીતિશ કુમારનું નામ ફાઈનલ થતા મુખ્યમંત્રી તરીકે 10મી ટર્મ માટે શપથ લેશે
2025 માટે બ્લોક બસ્ટર IPO આવ્યો અબજોપતિનું તથા તૂર્ત લીસ્ટ થયું જાહેર
છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?