By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    9 hours ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    9 hours ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    9 hours ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    9 hours ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    10 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    4 hours ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    4 hours ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    4 hours ago
    મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસની માંગ કરી, સરકારને કાર્યવાહી કરવાની વિનંતી કરી
    7 hours ago
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 day ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 day ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    4 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    8 hours ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    8 hours ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    1 day ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    1 day ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમનાથમાં કઈ રીતે પ્રસાદ તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે અને ક્યા સ્થળે પ્રસાદ મળે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સોમનાથમાં કઈ રીતે પ્રસાદ તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે અને ક્યા સ્થળે પ્રસાદ મળે છે
ગુજરાતજુનાગઢ

સોમનાથમાં કઈ રીતે પ્રસાદ તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે અને ક્યા સ્થળે પ્રસાદ મળે છે

Khaskhabar Editor
Last updated: 2024/09/23 at 4:38 PM
Khaskhabar Editor 9 months ago
Share
2 Min Read
SHARE

દેશભરમાં તિરૂપતી મંદિરના પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે લોકોમાં અનેક પ્રશ્ર્નો ઉદભવ્યા છે

ખાસ-ખબરની ટીમે સોમનાથમાં પ્રસાદગૃહની મુલાકાત લીધી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
તાજેતરમાં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે જેને પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો અને દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે ત્યારે પ્રસાદ કંઈ રીતે બને છે , કઈ રીતે પેકિંગ થાય છે અને તે ખાવા લાયક છે કે કેમ તેવા પ્રશ્નો સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવે છે જેને લઇને આજરોજ અમારી ટીમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે પહોંચી હતી અને ત્યાં ક્યાં ક્યાં પ્રસાદ મળે છે અને તે કંઈ રીતે તૈયાર થઈ યાત્રિકો સુધી પહોંચે છે તે જાણવાના પ્રયાસો કર્યો હતો.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરના કહેવા મુજબ હાલ કુલ ચાર પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે જેમાં ચૂરમા લાડુ, મગજ લાડુ, માવા ચીક્કી અને મોહનથાળ છે.લાડુ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાતેજ તૈયાર કરવામાં આવે છે.જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખાસ્સો એવો ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી સર્ટિફિકેટ પણ ટ્રસ્ટ પાસે છે.ઉપરાંત ફર્સ્ટ ઈન ફર્સ્ટ આઉટ સિસ્ટમ મુજબ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.

શ્રદ્ધાળુઓને સહેલાઈથી પ્રસાદ મળી રહે તે માટે મંદિર પરિસરની અંદર અને બહાર પ્રસાદઘર બનાવવામાં આવ્યા છે.જ્યાંથી શ્રદ્ધાળુ સરળતાથી પ્રસાદ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે, દાયકાઓ પહેલાં ચૂરમાં ના લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવતો હતો પરંતુ મંદિરની લોકપ્રિયતા વધતા અને યાત્રાળુઓનો ઘસારો વધતા હવે અલગ અલગ પ્રકારના પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને વિતરણ કરાય છે.

ઊચ્ચ ગુણવત્તાની વસ્તુ, ઘી સારી કંપનીમાંથી સીધું મંગાવાય છે: મેનેજર
આ અંગે વાત કરતા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે પ્રસાદ બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ઉચ્ચ ગુણવત્તાવળી હોઈ છે.ઘી પણ સારી કંપનીમાંથી સીધું મંગાવવામાં આવે છે.પ્રસાદ બનાવવાની પ્રક્રિયામાં પણ પુરે પૂરી સ્વચ્છતા જાળવવામાં આવે છે.ગ્લોવસ અને માસ્કનો કર્મચારીઓ ઉપયોગ કરે છે. વધુમાં વધુ ઓટોમેટિક સાધનોનો ઉપયોગ થાય છે જેથી ખૂબ ઓછા હાથ પ્રસાદને લાગે. FSSAI સર્ટિફિકેટ પણ લેવામાં આવ્યું છે અને સમયાંતરે ચેકીંગ હાથ ધરાય છે. શરૂઆતમાં લાડુનો જ પ્રસાદ હતો પરંતુ યાત્રિકોને ધ્યાનમાં રાખીને સમયાંતરે ચિક્કી જેવા પ્રસાદનો પણ ઉમેરો કરાયો છે.

- Advertisement -

 

You Might Also Like

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ.બેંક્સ ફેડરેશનના સભ્યો

બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ

દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ

રાજકોટને ઘણું આપનાર મહાપુરુષ પ્રત્યે સંવેદનાની ભાવનાની અપેક્ષા

રાજકોટના એડિશનલ કલેકટરની કોર્ટમાં ફૂડના 14 ધંધાર્થીને રૂ.2.79 લાખનો દંડ

TAGGED: Gir Somnath, prasad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિચ્છાવાડના સરપંચ પાસે 1 લાખની ખંડણી માંગનાર બે શખ્સો ઝડપાયા
Next Article બિલખા ખાતે તા.25ના રોજ બ્રહ્મલિન સંત ગોપાલાનંદજીની છઠ્ઠી પૂણ્યતિથિની ભવ્ય ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ.બેંક્સ ફેડરેશનના સભ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ
રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ
રાજકોટને ઘણું આપનાર મહાપુરુષ પ્રત્યે સંવેદનાની ભાવનાની અપેક્ષા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપતાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓ.બેંક્સ ફેડરેશનના સભ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદ

બ્લાસ્ટ સમયે વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ, બચવાનો મોકો જ ન મળ્યો: અમિત શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદ

દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનોને સાંત્વના પાઠવી પોલીસ સેવાકાર્યમાં જોડાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?