By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આગમાં સળગતી ઇમારત, ગાઢ ધુમાડો, કાટમાળ: ઈરાન પર ઇઝરાયલી હુમલાના ભયાનક દ્રશ્યો
    2 days ago
    ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓની મદદની પુકાર
    2 days ago
    ઇઝરાયલી સેનાએ નકશામાં J&K ને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વને નેપાળ દર્શાવવા બદલ માફી માગી
    2 days ago
    ટ્રમ્પે ઈરાનને ‘કંઈ બાકી ન રહે તે પહેલાં’ કરાર માટે સંમત થવાની ચેતવણી આપી
    2 days ago
    હુમલાના જવાબમાં ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોના મોજા છોડ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બોઇંગ 787-8 ડ્રીમલાઇનર પ્લેન વિશે જાણો અજાણી વાતો…
    2 days ago
    NEET UG 2025 ટોપર: રાજસ્થાનના મહેશ કુમાર 99.99 પર્સન્ટાઇલ સાથે ટોપર, ટોપર્સની સંપૂર્ણ યાદી અહીં તપાસો
    2 days ago
    રાજાની હત્યાનો માસ્ટરમાઈન્ડ રાજ કુશવાહા લગ્નના 11 દિવસ પહેલા મર્ડરનું પ્લાનિંગ કર્યું હતું
    3 days ago
    UP-MP સહિત 9 રાજ્યોમાં હીટવેવ, રાજસ્થાન-હરિયાણામાં રેડ એલર્ટ
    3 days ago
    અમદાવાદ વિમાન દુર્ઘટના પર વર્લ્ડ મીડિયાની પ્રતિક્રિયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    4 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    4 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    7 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    7 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    2 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    3 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    3 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    4 days ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    6 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે સારી ગુજરાતી ફિલ્મોના બાળ મૃત્યુ થઇ રહ્યા છે ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે સારી ગુજરાતી ફિલ્મોના બાળ મૃત્યુ થઇ રહ્યા છે ?
Author

પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે સારી ગુજરાતી ફિલ્મોના બાળ મૃત્યુ થઇ રહ્યા છે ?

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 3:33 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

અભિલાષનું અક્ષયપાત્ર: અભિલાષ ઘોડા

વર્ષ 2024ની ઘણી સારી ફિલ્મો પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના અભાવે બાળ મરણ પામી !

- Advertisement -

જાન્યુઆરી 2024થી આજ સુધીમાં અંદાજીત 36 ફિલ્મો રીલીઝ થઇ ચુકી છે. અને હજી ઓગસ્ટ મહીનાના અંત સુધીમાં આ આંકડો 38 સુધી પહોંચશે. એટલે અંદાજીત માસીક પાંચની એવરેજમાં હાલ ગુજરાતી ફિલ્મો રીલીઝ થાય છે. આમાં અમુક ફિલ્મો ઉત્તમ કક્ષાની હોવા છતાં પ્રચાર પ્રસારના યોગ્ય આયોજનના ભોગે પ્રેક્ષકો લાવવામાં સાવ નિસ્ફળ ગઈ. આવી ફિલ્મોના પ્રચાર પ્રસારની જવાબદારી સંભાળનાર ને કદાચ ટાર્ગેટ ઓડિયન્સ વિષે કોઇ જ જ્ઞાન ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.હાલ ફિલ્મોના પ્રચાર પ્રસારનું કામ કરતી અનેક નવી એજન્સીઓ માત્ર સોશિયલ મીડીયા પર પોસ્ટર કે ટ્રેલરની ભ્રામક રીચ બતાવીને નિર્માતાઓ ને રીલીઝ પહેલા જ સુપરહીટ ના સપના બતાવે છે. અને આવા ભ્રાહ્મક આંકડાઓ જોઈને નિર્માતા બીચારો સુપરહીટના સપના માંથી ત્યારે જ બહાર આવે છે જ્યારે શનિવારે તેને સાચી પરિસ્થિતિનો અહેસાસ થાય છે. પ્રચાર પ્રસારના નામે અમુક બીનજરૂરી ખર્ચાઓ નિર્માતાઓ પાસે કરાવવામાં આવે છે. મેં અનેક વખત જાહેર માધ્યમોમાં લખ્યું છે અને આજે દોહરાવું છું કે ગુજરાતી ફિલ્મોનો સાચો અને બહોળો પ્રેક્ષક વર્ગ ગ્રામ્ય વિસ્તારોમાં જ છે. પરંતુ આપણી ફિલ્મોનો પ્રચાર ત્યાં સુધી પહોંચતો જ નથી જ્યાં ખરેખર પહેલાં જ પહોંચવો જોઈએ. અને અમુક વિસ્તારો માં એટલો બધો પ્રચાર થાય છે જ્યાં ખરેખર એ ફિલ્મના શો જ નથી હોતા !!!! એકપણ એજન્સી ફિલ્મના વિતરક પાસે સિનેમા અને શો ના સમયની વિગતો ક્યારેય નથી માંગતી જે ખરેખર યોગ્ય આયોજન માટે ખુબ જ જરૂરી છે.
બીજી પણ એક બાબત નોંધી છે કે જે ફિલ્મો સાવ બકવાસ હોય છે તેના નિર્માતાઓ પાસે પ્રચાર પ્રસાર નું બજેટ પુષ્કળ હોય છે અને જે ફિલ્મો ખરેખર ઉત્તમ કક્ષાની છે તેના નિર્માતાઓ પાસે પ્રચાર પ્રસારનું બજેટ ખુબ મર્યાદિત હોય છે. અને માટે જ બકવાસ ફિલ્મો વધુ શો લેવામાં સફળ થાય છે ( આમાં અપવાદો બાદ કરવા ) અને ઉત્તમ ફિલ્મના નિર્માતાઓ સારા શો માટે ટળવળે છે. આગળ જતાં આવી નબળી ફિલ્મો ટીકીટ વેચાણના મસ મોટા આંકડાઓ બતાવી વધુ સબસીડી લેવામાં સફળ થાય છે. ખરેખર સરકારે સબસીડીની રકમ નક્કી કરવા નિયત અને હાલ પુર્ણત: ગુજરાતી ફિલ્મો સાથે કાર્યરત જ્યુરીને બદલે રીલીઝ થતી ફિલ્મોનો ખાનગી સર્વે કરાવી સબસીડીની રકમ નક્કી કરવી જોઇએ. હાલ છેલ્લા બે ત્રણ વર્ષથી સબસીડીની જ્યુરીમાં બેસતા અમુક સભ્યો ‘ભુવો ઘરભણી નારીયેળ ફેંકે’ તે કહેવતને સાર્થક કરી પોતાના તાબા હેઠળની ફિલ્મોને સારા માર્ક આપી સબસીડીની પહેલી હરોળમાં મુકી દે છે. મેં વારંવાર ડંકાની ચોટ પર કહ્યું છે કે ગુજરાતી ચલચિત્ર પ્રોત્સાહક નીતી અંતર્ગત મળતી સબસીડીના નિયમો હજી વધુ કડક બનાવી, ગુજરાતી ફિલ્મો ના અનુભવી છતાં નિવૃત અને કોઇપણ જાતની બાંધછોડ ન જ કરે તેવા તજજ્ઞોને જ્યુરીમાં સ્થાન આપવું જોઇએ. સારી ફિલ્મોની યોગ્ય કદર થાય તે અંગે ગંભીરતાપૂર્વક સરકારશ્રી એ વિચારવું જોઇએ.

ગુજરાતી મેગા ફિલ્મ ‘સંઘવી એન્ડ સન્સ’નો કાફલો શૂટિંગ માટે પહોંચ્યો પોરબંદર પાસેના માધવપુર બીચ

માધવપુર બીચ, ભગવાન શ્રીકૃષ્ણ અને ઋક્ષ્મણીના

- Advertisement -

લગ્ન થયેલા તે ઋક્ષ્મણી મંદિર સહીતના લોકેશન્સ પર શુટીંગ કરશે

હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ફિલ્મની સખત ચર્ચાઓ ચાલે છે તે ‘સંઘવી સન્સ’નું શુટિંગ છેલ્લા એક મહીનાથી અમદાવાદ ખાતે ચાલી રહ્યું હતું પરંતુ હવે આ ફિલ્મનું યુનીટ અગામી દ્રશ્યો કંડારવા સૌરાષ્ટ્રના આલ્હાદક લોકેશન માધવપુર ( ઘેડ ) બીચ પર પહોંચ્યું છે. પદ્મશ્રી મનોજ જોષી, હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, ધર્મેશ વ્યાસ, ફિરોઝ ઇરાની, નિસર્ગ ત્રીવેદી, મકરંદ અન્નપુર્ણા, સુનીલ વિશ્રાણી, પ્રેમ ગઢવી, મૌલીક ચૌહાણ, ભાવિની જાની, મોરલી પટેલ, બંસી રાજપુત, કોમલ ઠક્કર, કલ્પના ગાગડેકર, સાત્વી ચોક્સી, પ્રીયંકા પટેલ, જ્હાનવી પટેલ, હેતલ પરમાર સહીત 35થી વઘુ દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

ચંદ્રેશ ભટ્ટના દિગ્દર્શન માં તૈયાર થઈ રહેલી આ ફિલ્મ ’રાડો’ અને ’કસુંબો’ની જેમ જ બીગ બજેટ ફિલ્મ છે. ગુજરાત ટુરીઝમની સિનેમેટીક પોલીસીના લગભગ તમામ ગુણો ધરાવતી આ ફિલ્મ આપણા રીત રીવાજો, સંયુકત પરીવાર અને આપણી મુળ સંસ્કૃતીને ઉજાગર કરનારી ઉત્તમ વાત લઈને તૈયાર થઇ રહી છે.

ગત શુક્રવારે રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘નટવર ઉર્ફ NTR’નો પ્રીમિયર યોજાયો
ગત શુક્રવારે નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ, નટવર ઉર્ફ NTR, યુવા દિગ્દર્શક દેવેશ રાવલના નિર્દેશનમાં તૈયાર થયેલી આ ફિલ્મ ના લેખક છે શ્રી ચેતન દૈયા… આ હતા સમાચાર..
હવે વાત ફિલ્મ વિશે..
મારા ગત આર્ટીકલમાં મે કારખાનું ફિલ્મ વિષે વાત કરેલી અને તેમાં મે કહેલું કે આ ફિલ્મમાં કોઈ હીરો નથી.. હવે આજે હું થોડું ટ્વિસ્ટ કરું છું કે, નટવર ઉર્ફ NTR માં હીરો છે..
બે બે હીરો છે..
હીરો 1..: 10 ઓગસ્ટ 1982 ના રોજ જન્મેલા પરિપક્વ કલાકાર જેણે ફિલ્મમાં 52 વર્ષની વ્યક્તિનો કિરદાર સિટી મારવાનું મન થાય તે રીતે નિભાવ્યો તેવા ચેતન દૈયા..
અને હીરો 2…: 6 મે 1974 ના રોજ જન્મેલા 50 વર્ષ ના મંજયેલા કલાકાર કે જેને અભિનય વારસામાં મળ્યો છે તેવા સિદ્ધ પિતા હ્રદયસ્થ વિનોદ જાનીના પ્રસિદ્ધ પુત્ર રાગી જાની.
આ બંને હીરો કદાચ જિમમાં નહીં જ જતાં હોય એટલે સિક્સ પેક બોડી પણ નહીં જ હોય, કદાચ સોસિયલ મીડિયા પર સહેજ પણ એક્ટિવ નહીં જ હોય, કદાચ નિર્માતા પાસે પોતાના કપડાંથી લઈને અન્ય સવલતો નહીં જ માંગતા હોય.. છતાં ગર્વ સાથે કહેવું પડે કે, બંને એ સાથે મળીને એક આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી લીધી છે.
આ ફિલ્મ જોયા પછી ઘણાને હીરો અને એક્ટર વચ્ચેનો ફરક સમજાશે. મને સમજાય છે ત્યાં સુધી ચેતન અને રાગીના સહિયારા સીનમાં કદાચ સ્ક્રિપ્ટ ને સાઈડ માં રાખી બંને એ પોતાનો રંગભૂમિનો અનુભવ કામે લગાડ્યો છે તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફિલ્મ માં મૌલિક ચૌહાણ, આંચલ શાહ, કલ્પના ગાગડેકર, હરેશ ડાગીયા, સોનલ નાયર જેવા અનુભવી કલાકારો કામ કરે છે. એટલે અભિનયની દ્રષ્ટિએ આ ફિલ્મ ચોક્કસ જોવાલાયક ગણાય. ફરી કહું છું ચેતન અને રાગીને હટકે માણવા હોય તો પહોંચી જજો નટવર ઉર્ફ ગઝછ જોવા. લાગી ગયું છે.

ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતેન કુમારનું ABP અસ્મિતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે સન્માન

પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ ગુજરાત ની જાણીતી સમાચાર ચેનલ અઇઙ અસ્મિતા દ્વારા શનિવારે ‘એ.બી.પી. અસ્મિતા સન્માન પુરસ્કાર 2024’નું આયોજન કરવામાં આવ્યું. ગત શનિવારે સાંજે અમદાવાદની પંચતરક હોટેલમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ગુજરાતના નવ શ્રેષ્ઠીઓને સન્માનવામાં આવ્યા. આ શ્રેષ્ઠીઓમાં ગુજરાતી ફિલ્મોના સ્ટાર હિતેનકુમારનો પણ સમાવેશ કરવામાં આવ્યો. ગુજરાતી ફિલ્મોમાં અલગ અલગ વિષય પર સુંદર ફિલ્મો આપી હિતેનકુમાર એ પોતાનો એક અલગ પ્રેક્ષક વર્ગ ઊભો કર્યો છે. ત્યારે આ મહત્વ નું સન્માન મેળવવા બદલ ખાસ-ખબર તરફથી હિતેન કુમારને ખૂબ ખૂબ અભિનંદન.

રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રૃપ (રાગ) દ્વારા ઉદયપુર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી રવિશંકર રાવલ આર્ટ ગેલેરી ખાતે મળતા નાટક, ટેલીવિઝન અને ફિલ્મોના કલાકારો રવિશંકર એક્ટિવ આર્ટિસ્ટ ગ્રુપ (રાગ)ના નેજા હેઠળ વારંવાર સુંદર પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમાં ગણપતી ઉત્સવ દરમ્યાન ‘કલા ગણેશ’ની સ્થાપના, નવરાત્રીમાં એક દિવસ ‘કલા ગરબા’ જેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ જ ગૃપ દ્વારા ગત તારીખ 4 અને 5 ઓગષ્ટ, રાજસ્થાન ના ઉદયપુર ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવેલું. 40 જેટલા કલાકારો આ પ્રવાસમાં જોડાયેલ. ઉદયપુર ના સુંદર રીસોર્ટ ખાતે એક રાત્રી – બે દિવસનું રોકાણ કરી સૌએ આનંદ કર્યો હતો.

You Might Also Like

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

હેપ્પી ફાધર્સ-ડે

અમેરિકા, ઈમિગ્રેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

એરોપ્લેન, લાશોના ઢગલા અને ઉત્તરદાયિત્વ

TAGGED: Gujarati films, publicity
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયેલ પર લેબનોનથી લગભગ 30 રોકેટ છોડીને હુમલો કર્યો, આકાશનો રંગ બદલાયો
Next Article બાહુબલી ગુજરાતી થાળી જેવું અમારું ‘ખાસ-ખબર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વ. વિજયભાઈ રૂપાણીને સરસ્વતી શિશુમંદિર પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટના સર્વાંગી વિકાસના સ્વપ્નદ્રષ્ટા, પ્રજાવત્સલ લોકસેવક, અજાતશત્રુ રાજપુરુષ વિજયભાઈ રૂપાણીને ભાવાંજલિ આપતા રાજુ ધ્રુવ
હું બહાર રેંકડીમાં સૂતો ત્યારે ચાદર ખેંચીને કહેતા કે, ચાલ શાખામાં જઈએ: દિનેશ કારીયા
દિવંગતોના આત્માની શાંતિ માટે આજે સાંજે બાલાજી મંદિરે પ્રાર્થના સભા : કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી
રાજુલા: મહિલા કોલેજનું બીકોમ સેમ-6 નું શ્રેષ્ઠ પરિણામ
યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગને કેબિન (દુકાન)ની ભેટ અર્પણ કરાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

હેપ્પી ફાધર્સ-ડે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?