By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    7 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    8 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    1 day ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    1 day ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    6 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    6 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    7 hours ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    8 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    8 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    8 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    1 day ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    1 day ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    7 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    8 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો
રાષ્ટ્રીય

નેહરુથી PM મોદી સુધી એકને ડર હતો ‘હિંદુ પુનરુત્થાન’નો અને બીજાને ગર્વ છે ‘સનાતન સભ્યતા’નો

Khaskhabar Editor
Last updated: 2026/01/07 at 4:07 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

સોમનાથ, સત્તા અને સામૂહિક આત્મવિશ્ર્વાસ

સૌજન્ય:-ઑપ્પ ઈન્ડિયા, ગુજરાતી

- Advertisement -

મોદીનું સોમનાથ: આસ્થા, આત્મવિશ્ર્વાસ અને અતિત

ભારતમાં સરકાર માત્ર સત્તા સુધી સીમિત નથી, તે સંકેત પણ આપે છે. વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનું કોઈપણ જાહેર પગલું, કોઈપણ વક્તવ્ય, માત્ર વ્યક્તિગત મત નથી હોતું, તે રાષ્ટ્રની દિશા, પ્રાથમિકતા અને આત્મબોધને પણ વ્યાખ્યાયિત કરે છે. એ જ કારણ છે કે જ્યારે સોમનાથ મંદિર જેવા સભ્યતાગત પ્રતીકની વાત આવે ત્યારે માત્ર મંદિર જ નહીં, ભારતની આત્મા પણ વિમર્શના કેન્દ્રમાં આવી જાય છે.
આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથને હિંદુ સ્વાભિમાન, આસ્થા અને ભારતની ઐતિહાસિક ચેતના સાથે જોડીને ગર્વથી સ્મરણ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે એ અતીતની યાદ અપાવે છે જ્યારે સત્તાના શિખર પર બેઠેલા લોકોને આ જ સોમનાથથી સમસ્યા થતી હતી. કોઈ પણ વડા પ્રધાનનું ઇતિહાસના કોઈ અધ્યાય પર બોલવું કે લખવું માત્ર અતીતનો ઉલ્લેખ નથી હોતું, તે એ સંકેત આપે છે કે રાષ્ટ્ર કઈ સ્મૃતિ સાથે આગળ વધવા માંગે છે.
ઇતિહાસનું એ તથ્ય હવે ચર્ચાનો વિષય નથી રહ્યું કે જવાહરલાલ નેહરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ અને ખાસ કરીને તેની પ્રાણપ્રતિષ્ઠાને લઈને ખુશ નહોતા. તેમની ચિંતા માત્ર એક ધાર્મિક આયોજન સુધી મર્યાદિત નહોતી, પરંતુ તેઓ આ ઘટનાને ‘હિંદુ પુનરુત્થાનવાદ’ તરીકે જોતા હતા. એ જ કારણ છે કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને મંદિર ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો.
નેહરુનો તર્ક હતો કે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું મંદિર ઉદ્ઘાટનમાં જવું ભારતની છબીને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ આ તર્ક પોતાનામાં જ અનેક પ્રશ્ર્નો ઊભા કરે છે. શું ધર્મનિરપેક્ષતાનો અર્થ પોતાનાં સભ્યતાગત મૂળથી અંતર બનાવવાનો છે? શું બહુસંખ્યક સમાજની આસ્થાને જાહેર જીવનમાંથી બહાર રાખવી જ સેક્યુલરિઝમ છે?
ડો. રાજેન્દ્ર પ્રસાદે નેહરુના વાંધાને અવગણીને સોમનાથ જવાનું પસંદ કર્યું. તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત આસ્થાનો નહોતો, પરંતુ એ વિચારનો પણ હતો કે ભારતીય રાજ્ય પોતાની સંસ્કૃતિથી અળગું ચાલી શકતું નથી.
નેહરુ યુગની સેક્યુલરિઝમની અવધારણા વ્યવહારમાં એક સિલેક્ટિવ મૌન બની હતી. જે ઘટનાઓમાં હિંદુ સમાજની પીડા, આક્રમણ અને સાંસ્કૃતિક વિનાશની કથા હતી, તેને ‘અસુવિધાજનક’ માનીને જાહેર વિમર્શથી દૂર રાખવામાં આવી હતી. સોમનાથ પર થયેલા વારંવારના હુમલા માત્ર ઐતિહાસિક તથ્યો નહોતા, તે આ ઉપખંડની સભ્યતા પર થયેલા સંગઠિત આઘાતના પુરાવા પણ હતા અને ખેદ એ વાતનો છે કે સ્વતંત્ર ભારતની સ્વાયત્ત સરકારને તેની કોઈ પડી નહોતી.
નેહરુથી ઠીક વિપરીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોમનાથ પર લખેલો લેખ એક અલગ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના માટે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ હજાર વર્ષોના હુમલા અને પુનર્નિર્માણ વચ્ચે ઊભેલા ભારતનો આત્મવિશ્ર્વાસ છે. તેઓ ઇસ્લામી આક્રમણોને યાદ કરે છે, પરંતુ પીડિત માનસિકતા સાથે નહીં, પરંતુ એ બતાવવા માટે કે વિધ્વંસની વિચારધારા રાખનારા કટ્ટરપંથીઓ ભૂંસાઈ ગયા, પણ સભ્યતા આજેય અડીખમ ઊભી છે.
વડાપ્રધાન રહેતાં મોદીએ વારંવાર એ સ્પષ્ટ કર્યું છે કે સંસ્કૃતિ અને ધર્મ કોઈ વ્યક્તિગત ખૂણો નથી, પરંતુ ભારતની સભ્યતાગત નિરંતરતાનો આધાર છે. સોમનાથને હિંદુ સ્વાભિમાન સાથે જોડીને ગર્વથી સ્મરણ કરવું આ જ આત્મવિશ્ર્વાસનું પ્રમાણ છે. મોદી એ દલીલ નથી સ્વીકારતા કે મંદિરની વાત કરવી કે ઇતિહાસના હુમલાઓને યાદ કરવા ભારતની છબીને નબળી પાડે છે.
શાસન વ્યવસ્થા તરફથી, સર્વોચ્ચ સ્થાનેથી જ્યારે કોઈ વાત કહેવામાં આવે ત્યારે એ પ્રતીકાત્મક નથી રહેતી, તેમાં અનેક સંકેતો હોય છે. મોદીએ વડા પ્રધાન રહેતાં કાયમ સંસ્કૃતિ, ધર્મને ઉપર રાખ્યાં છે. એ જ સાચું સેક્યુલરિઝમ છે. નેહરુએ જે કર્યું હતું તેને તુષ્ટિકરણ કહેવાય. સાથે એ સમજવું પણ જરૂરી છે કે જ્યારે કોઈ સામાન્ય ઇતિહાસકાર સોમનાથ પર લખે છે અને જ્યારે ભારતના વડાપ્રધાન લખે છે તો બંનેના પ્રભાવમાં તફાવત હોય છે. વડાપ્રધાનનો લેખ રાષ્ટ્રને એ સંકેત આપે છે કે હવે આ વિષય ‘વર્જિત ક્ષેત્ર’ નથી. હવે એ સ્વીકાર્ય છે કે ભારત પોતાની અતીતની પીડાને યાદ કરે, તેમાંથી શીખે અને આગળ વધે.
મોદીનો સોમનાથ પર લેખ લખવો એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ એ માનસિકતાનો અંત છે, જેમાં હિંદુ સમાજની ઐતિહાસિક પીડાને ‘અસુવિધાજનક’ માનીને હાંસિયે મૂકવામાં આવી હતી. લેખ એ સંકેત આપે છે કે ભારત હવે પોતાની આસ્થાને ‘સમસ્યા’ નથી માનતું. તે મંદિર, સંસ્કૃતિ અને પરંપરાને રાષ્ટ્રીય ચેતનાના ભાગરૂપે સ્વીકારીને આગળ વધવા માંગે છે.
એક તરફ નેહરુ હતા, જેમને રાષ્ટ્રપતિનું મંદિર જવું પણ રાજ્ય માટે જોખમ લાગતું હતું. બીજી તરફ મોદી છે, જે વડાપ્રધાન રહેતાં એમ કહે છે કે સોમનાથ ભારતની આત્માનું શાશ્ર્વત પ્રતીક છે. આ તફાવત માત્ર વ્યક્તિઓનો નથી, દૃષ્ટિકોણોનો છે. નેહરુને ભય હતો કે ક્યાંક હિંદુ સમાજ પોતાનાં મૂળને ઓળખી ન લે. મોદીને વિશ્ર્વાસ છે કે પોતાનાં મૂળને ઓળખવાથી જ ભારત વૈશ્ર્વિક મંચ પર મજબૂતીથી ઊભું રહેશે.

You Might Also Like

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article લંડનમાં બેઠાં બેઠાં સુરતના મોલમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સિક્રેટ ફેક્ટરી ઝડપાઈ
Next Article વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં ખઇઇજની માન્યતા રદ્દ કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ
ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો
1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?