By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    3 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    3 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    1 day ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    1 day ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    1 day ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    1 day ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    1 day ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 day ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    6 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન
Author

મહર્ષિ ચરક, સુશ્રૃતથી લઇને ડૉકટર હાનેમાન

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 4:22 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

જાણીતા વિચારક માર્ક ટવેઇનનું એક અવતરણ છે કે : જે ડૉકટર માત્ર દવાઓ (દેવાનું) જાણે છે તે વાસ્તવમાં કશું જ નથી જાણતો”

- Advertisement -

ડૉકટર શબ્દના મૂળ લેટિન શબ્દ મજ્ઞભયજ્ઞમાં છે જેનો અર્થ થાય : ભણાવવું.
મધ્યયુગી યુરોપમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ શિક્ષણ, ચિકિત્સા અને ધર્મ એમ ત્રણેય કામ કરતા. જેમ ભારતમાં પણ આ ત્રણેય કર્મ બ્રાહ્નણોના હાથમાં હતા. આથી જે ભણાવે તે ડૉકટર અને ચિકિત્સા કરે તે પણ ડૉકટર.
ભારતમાં ચિકિત્સકને વૈદ્ય કહેવાતા. જેનો અર્થ થાય વેદોનો જાણકાર. આમ, ડૉકટર તરીકે હમેશા તેજસ્વી ઓજસ્વી લોકોને જ સ્વીકારવામાં આવતા.

રોગી માટે સંસ્કૃતમાં “આતૂર” શબ્દ છે જેનો અર્થ ઉતાવળો એવો પણ થાય છે જ્યારે અંગ્રેજીમાં રોગીને “પેશન્ટ” કહેવાય છે જેનો અર્થ થાય છે “ધીરજવાન” ખ્રિસ્તી ધર્મમાં પીડા સહન કરવાનું મહત્વ ઘણું છે તેથી રોગી ધીરજ પૂર્વક પીડા સહન કરે તે જરૂરી ગણાય છે અને રોગીને પેશન્ટ કહેવાય છે.

આધુનિક ચિકિત્સા શાસ્ત્ર/મોડર્ન મેડિસિનને વિકસિત અને પ્રચલિત થયાને હજુ માંડ સો વર્ષ થયા છે એ પહેલા વિશ્વભરમાં પ્રાકૃતિક ચિકિત્સાની બોલબાલા હતી. રોગો કેમ થાય છે એ બાબતે અનેક મતો હતા. આયુર્વેદ વાત પિત્ત અને કફના અસંતુલનને રોગો માટે કારણભૂત ગણતું. ચીન જાપાન જેવા આગમ શસ્ત્રો આધારિત ધર્મોમાં માનતા લોકો યીન અને યાંગ (શિવ અને શક્તિ)ના અસંતુલનને રોગ માટે જવાબદાર ગણતા.
આજનું વિકસિત યુરોપ ત્યારે તદ્દન પછાત હતું, યુરોપમાં રોગોના કારણ વિષે બહુ અજ્ઞાન હતું. યુરોપના લોકો સડેલી ચીજોથી ઉત્પન્ન થયેલી હવાને રોગો માટે કારણભૂત ગણતા.
પ્રાચીન યુરોપમાં લોકો રોગ દૂર કરવા વિચિત્ર ઉપાયો કરતા જેમાં ખોપરીમાં કાણું કરવું, શરીર ઉપર કાપો મૂકીને લોહી વહાવવું જેવા વિચિત્ર ઉપાયો શામેલ હતા. ખોપરીમાં કાણું પાડવાની વાહિયાત પ્રથા છેક 1950માં બંધ થઇ.
ભારત સહીત એશિયા અને આફ્રિકામાં લોકો અમુક રોગો સામે લડવા માટે એજ રોગને જ દર્દીને લાગુ પાડવામાં આવતા.આ પરથી એડવર્ડ જેનર નામના અંગ્રેજ સંશોધકે શીતળાની રસી શોઘી.
યુરોપમાં ઓગણીસમી સદીની શરૂઆતથી ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિકરી ફેરફારો થવા લાગ્યા.
ડૉકટર સેમ્યુઅલ હાનેમાને હોમિયોપથી શોધી. હાનેમાન અને એના શિષ્યોએ રોગો માટે ત્રણ મીઆઝમા (ચેપ)ને જવાબદાર ગણ્યા. સોરા, સાયકોસીસ અને સિફલિસ. આ ત્રણેયના લક્ષણો વાત પિત્ત અને કફને મળતા આવે છે. હોમિયોપથીની એક પેટાશાખા બાયોકેમી પણ ડેવલપ થઇ. બાયોકેમી અનુસાર રોગોનું કારણ બાર ક્ષારમાંથી અમુક ક્ષારોનું અસંતુલન છે. માણસના સ્નાયુમાં બાર ઈનઓર્ગેનિક/અકારબનીક ક્ષારો આવેલા હોય છે. માણસને રોગ થાય તે ખરેખર માણસના કોષોમાં આ બાર પૈકી અમુક ક્ષારનું અસંતુલન હોય છે આથી એ અસ્ન્તુલ્ન દૂર કરવામાં આવે તો રોગ દૂર થઇ જાય છે.
ડૉકટર હાનેમાન જ્યારે હોમીઓપથી ડેવલપ કરતા હતા એ આસપાસ ફ્રાન્સમાં લુઇ પાશ્ચર નામના સંશોધકે એક ક્રાંતિકારી થિયરી આપી જેને “જર્મ થિયરી” કહેવાય છે. પાશ્ચરે કહ્યું કે કોઈપણ રોગ સૂક્શમ જીવોને કારણે થાય છે.
આ જર્મ થિયરી આજના મોડર્ન મેડિકલ સાયન્સનો પાયો ગણાય છે.
પાશ્ચરના કટ્ટર વિરોધી એવા એન્ટની બીકમ્પ નામના વિદ્વાને પાશ્ચરની જર્મ થિયરી સામે “ટેરેન થિયરી” પ્રસ્તુત કરી હતી. આ થિયરી કહેતી હતી કે “સૂક્ષ્મ જીવોને કારણે રોગ થતા નથી, સૂક્ષ્મ જીવો નિર્દોષ હોય છે પણ અમુક બાહ્ય પરિસ્થિતિને કારણે આ સૂક્ષ્મ જીવો વિલન બની જાય છે.”

- Advertisement -

બીકમ્પની થિયરી એમના સમયમાં સ્વીકારાઈ નહિ કેમકે પાશ્ચર એક વગદાર માણસ હતો. પાશ્ચર પોતાના સંતાનોને કહી ગયા કે પોતાની ડાયરીઓ કોઈને આપે નહિ. પણ એના મૃત્યુ બાદ આ ડાયરીઓ નેશનલ લાઈબ્રેરી ઓફ ફ્રાન્સ પહોંચી અને ઘટસ્ફોટ થયા કે પાશ્ચરના સંશોધનો અને થિયરીમાં અનેક લુપહોલ્સ હતા. જોકે પાશ્ચરની ઉપલબ્ધીઓ બાબતે કોઈ આંગળી ચીંધી શકે એમ નથી. પાશ્ચરાઈઝેશનની શોધ પાશ્ચરે જ કરી હતી.

પાશ્ચરના કટ્ટર વિરોધી એન્ટની બીકમપે એક રસાયણ બનાવેલું જેનું નામ હતું આર્સેનીલીક એસિડ. આ રસાયણ માંથી પોળ એલરીક નામના વિદ્વાન જર્મને જગતની પહેલી એન્ટિબાયોટિક “આર્સફ્રેનામાઇન” બનાવી; આ એન્ટિબાયોટીક સિફલિસ જેવા ઘાતક રોગ સામે ખુબ કારગર રહી.
બીજી બાજુ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના સંશોધકને અનાયાસે પેનિસિલિન નામની દવા જડી. ફ્લેમિંગ કહેતા કે “દરેક કોષ ઉપર ગ્રાહક/રિસેપટર્સ હોય છે જે ખોરાકના તત્વોને કોષમાં પચાવે છે. પણ અમુક સૂક્ષ્મ જીવોના રસાયણોને જ્યારે રિસેપટર્સ ગ્રહણ કરે ત્યારે કોષ ખણ્ડિત થાય છે અને માણસ રોગમાં સપડાય છે”

અમેરિકામાં મોડર્ન મેડિસિનનું ચલણ મોડું શરુ થયું. જ્હોન હારવી કેલોગ નામના સંશોધકે અમેરિકામાં પ્રાકૃતિક ચિકિત્સા આધારિત એક કેન્દ્ર સ્થાપ્યું જેમાં પ્રાકૃતિક ચિકિત્સા, શાકાહાર અને વ્યાયામને આધારે દર્દીને રોગમુક્ત કરવામાં આવતો. આ કેન્દ્રમાં જે પોષક આહાર આપવામાં આવતો એમાંથી આજની કેલોગ્સ કમ્પનીનો જન્મ થયો છે.
નોબેલ પ્રાઈઝ વિજેતા જર્મન સંશોધક ઓટ્ટો વરબર્ગે કેન્સર ઉપર પુષ્કળ રિસર્ચ કરીને કહ્યું હતું કે “કેન્સર થવાનું એક માત્ર કારણ શરીરના કોષોમાં ઓક્સિજનનો અભાવ છે”
આજે જ્યારે ડૉકટરી એક મોટો વ્યાપાર ઉદ્યોગ બન્યો છે ત્યારે જરૂરી છે કે આપણે ફરી વિચારીએ કે રોગનું કારણ શું છે અને ડૉકટરનું કામ શું છે ..
મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુતથી લઈને ડૉકટર હાનેમાન, ડૉકટર ઓટ્ટો વારબર્ગ, ફ્લેમિંગ, પાશ્ચર, બીકમ્પ, કેલોગ, જેનર જેવા મહાન સંશોધકો સાચા ડૉકટર હતા જેમને આજના ડૉકટરોએ વાંચવા અને જાણવા જોઈએ. જેથી કોરોના જેવી મહામારીઓ અને કેન્સર, હ્રદયરોગ જેવી બીમારીઓ સામે મોડર્ન મેડિસિનને ઘૂંટણિયા ના ટેકવવા પડે.

You Might Also Like

નાની મદદનું મોટું પરિણામ

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા

કંપની રાજ અને કોર્પોરેશન્સ

સ્મિતા પાટીલ : ભારતીય સ્ત્રી-ચેતના અને સમાંતર સિનેમાની ઝળહળતી અગ્નિકથા

TAGGED: Dr. Hahnemann, Maharishi Charak, Sushruta
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રવિવારે અષાઢી બીજે કૈલાસધામ આશ્રમ અને ઈસ્કોન દ્વારા રથયાત્રા નીકળી
Next Article ગાંધીનગરમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Dr. Sharad Thakar

‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનીષ આચાર્ય

સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?