Latest સૌરાષ્ટ્ર કચ્છ News
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૯૦ લાખના ખર્ચે મંજુર થયેલ ડામર રોડનુ ખાતમુહૂર્ત કરતા લાખાભાઇ સાગઠીયા અને ભૂપતભાઈ બોદર
"નલ સે જલ" યોજના અંતર્ગત ૨ કરોડ ૫૬ લાખના ખર્ચે પીવાના પાણીની…
વિંછીયા તાલુકાનું વધુ એક ગામે સો ટકા રસીકરણથી કોરોના રક્ષિત બન્યું
વિંછીયા તાલુકાના ખડકાણા ગામે ૩૧૪ લોકોને રસીકરણ રાજકોટ તા.૦૮ ઓગસ્ટઃ- કોરોનાને અટકાવવા…
વીંછીયાનું સરતાનપર ગામ ૧૦૦ ટકા વેકસીનેટેડ ગામ ભડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નોંધનીય સિધ્ધિ
રાજકોટ તા.૭ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનું સરતાનપર ગામે ૧૦૦ ટકા વેકસીનેટેડ…
જેતપુરમાં રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિકાસ દિવસ નિમિત્તે કાર્યક્રમ યાજાયો
લોકોની વચ્ચે રહીને લોક કલ્યાણ અને વિકાસના કાર્યો પરિપૂર્ણ કરવા રાજય સરકાર…
જસદણમાં મેમન જમાતનાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ફલેટ અપાશેઃ કાલે હોેદેદારોના હસ્તે ખાતમુહૂર્ત
જસદણમાં કાલે રવિવારે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર દ્વારા જસદણમાં રહેતા મેમન જમાતનાં ગરીબ…
NCCના ADG ગુજરાત ડાયરેક્ટ મેજર, ગ્રુપ કમાન્ડર તથા રાજકોટના બ્રિગેડીયરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તથા ઉપકુલપતિની શુભેચ્છા મુલાકાત લીધી હતી
એન.સી.સી.ના ADG ગુજરાત ડાયરેક્ટ મેજર જનરલ અરવિંદ કપુર તથા ગ્રુપ કમાન્ડર એન.સી.સી.…
વિંછીયા ખાતે તા. ૭ ઓગસ્ટના રોજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે રૂ. ૧૮૫.૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિયુક્ત બસ સ્ટેશનનું લોકાર્પણ કરાશે
રોજની ૧૨૦ બસો દ્વારા અનેક મુસાફરોને મળશે સુવિધાનો લાભ રાજકોટ - મુખ્યમંત્રી…
રાજયસરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જેતપુર ખાતે યોજાનાર ‘‘વિકાસ દિવસ’’ની ઉજવણી ૪૫૦ આવાસોના લોકાર્પણ-કોરોના વોરિયર્સનું સન્માન
રાજકોટ - રાજયના અન્ન અને નાગરિક પુરવઠા વિભગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં…
ભાજપ મીડિયા વિભાગની સીરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા…

