By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    21 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    23 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    1 day ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    1 day ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    23 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    24 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    1 day ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    1 day ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી ત્રણ દિવસ માટે ઉદયપુરથી કોંગ્રેસની ચિંતન શિબિર, આ મુખ્ય મુદા પર થશે ચર્ચા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આજથી ત્રણ દિવસ માટે ઉદયપુરથી કોંગ્રેસની ચિંતન શિબિર, આ મુખ્ય મુદા પર થશે ચર્ચા
રાષ્ટ્રીય

આજથી ત્રણ દિવસ માટે ઉદયપુરથી કોંગ્રેસની ચિંતન શિબિર, આ મુખ્ય મુદા પર થશે ચર્ચા

Khaskhabar Editor
Last updated: 2022/05/13 at 3:18 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

 

એક પછી એક બધા ચુંટણીમાં હાર મળ્યા પછી ભાંગી પડેલી કોંગ્રેસ શુક્રવારના ત્રણ દિવસ સુધી ઉધયપુર ચિંતન શિબિર માટે પોતાની સંગઠનાત્મક કર્મચારીઓ પર આત્મમંથન કરશે. વર્ષ 2024માં બીજેપીના ચુંટણીના મોડેલને પડકારનવા માટે કોંગ્રેસ પોતાની દિશા અને દશા બન્ને નક્કી કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નોતા ઉદયપુર પહોંચી ગયા છે, જ્યાં તેઓ દેશની રાજનૈતિક, આર્થિક, સામાજિક, કૃષિ અને તેમની સાથે જોડાયેલા તમામ મુદા પર ચર્ચા કરશે. આ મુદાના માધ્યમથી કોંગ્રેસ દેશના રાજકારણમાં નવા રોડમેપ તૈયાર કરશે.

- Advertisement -

જોકે, કોંગ્રેસના રાજકારણના ઇતિહાસમાં અત્યાર સુધી 4 વખત ચિંતન શિબિરનું આયોજન કર્યુ છે અને 5મી વખત ઉદયપુરમાં કરી રહ્યા છે. કોંગ્રેસના 4 વખતના
ચિંતન શિબિર કરી હતી, પરંતુ ફક્ત એક વાર જ પરિણામો તેમના અનુકુળ રહ્યા છે જો કે ત્રણ વાર તેમને હારનો સામનો કરવો પડયો હતો. ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત પાંચ રાજયોમાં ચુંટણીમા કારમી હાર પછી કોંગ્રેસ વર્ષ 2024ના લોકસભાની ચુંટણીના બે વર્ષ પહેલા હવે પાંચમી ચિંતન શિબિર ઉદયપુરમાં કરી રહી છે. એવામાં જોતા શું ઉદયપુરથી કોંગ્રેસનું આ ઉદય વર્ષ 2024નું લોકસભા ચુંટણીમાં થઇ શકશે?

ચિંતન શિબિર વિશે શું કહ્યું રણદીપ સુરજેવાલે ?

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવ સંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્રના કેટલાક જૂથોના હવાલે કરવાના ગાઢ ષડયંત્ર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે જ ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, SC/ST અને લઘુમતીઓના અધિકારો પરના હુમલાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

- Advertisement -

શું હશે શિબિરનો કાર્યક્રમ ?

શુક્રવારે બપોરે લગભગ 2 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબીરની શરૂઆત થશે. ત્યારબાદ નેતાઓ વચ્ચે જૂથ સંવાદ શરૂ થશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સમૂહ સંવાદ સવારે 10.30 વાગ્યાથી શરુ થશે. જે લગભગ 2:30 સુધી ચાલશે. આ પછી રાત્રે છ સમિતિઓની બેઠક મળશે. 15મી તારીખે છેલ્લા દિવસે સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિરના કાર્યક્રમો શરુ થશે.

પોલીસ પ્રશાસન પણ એલર્ટ

આ ચિંતન શિબિરમાં 400થી વધુ નેતાઓ ભેગા થશે. જે જોતા રાજસ્થાન પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઇને સજ્જ બની છે. જિલ્લામાં અડધો ડઝનથી વધુ આઈપીએસ અધિકારીઓની પણ પોસ્ટિંગ કરવામાં આવી છે. તેમજ ADG લૉ એન્ડ ઓર્ડર હવાસિંહ ઘુમરિયા પણ ઉદયપુરમાં હાજર રહેશે.

राजस्थान: कांग्रेस नेता राहुल गांधी आज होने वाले पार्टी के चिंतन शिविर में शामिल होने उदयपुर पहुंचे।

राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने कहा, "राहुल गांधी का स्वागत है। स्टेशन पर हज़ारों लोग आए। शानदार स्वागत हो रहा है, लोगों में उत्साह है।" pic.twitter.com/2aWJRY5BN2

— ANI_HindiNews (@AHindinews) May 13, 2022

You Might Also Like

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું

ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા

TAGGED: CONGRESS, priyankagandhi, rahulgandhi, soniagandhi, કોંગ્રેસ, પ્રિયંકાગાંઘી, રાહુલગાંધી, સોનિયાગાંધી
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article NEET PG 2022: સુપ્રિમ કોર્ટએ ફગાવી અરજી, 21 મે ના રોજ યોજાશે પરીક્ષા
Next Article 13 મે ઇતિહાસ: આઝાદ ભારતમાં આજે શરૂ થયું હતું સંસદનું પહેલુ સત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાષ્ટ્રીય

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?