By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેટલા શ્ર્વાસ મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > જેટલા શ્ર્વાસ મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે
Dr. Sharad Thakar

જેટલા શ્ર્વાસ મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 4:42 PM
Khaskhabar Editor 3 months ago
Share
2 Min Read
SHARE

ગઈ કાલે જ એક સમાચાર વાંચ્યા અને જોયા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એમના ગુરુદેવના દર્શન કરવા માટે ગયાં હતાં. કોઈક અંગત સમસ્યાથી પરેશાન હોવા જોઈએ. ગુરુદેવે મંત્ર-જાપ કરવાની સલાહ આપી. અનુષ્કાએ આંસુભરી આંખો સાથે પૂછ્યું, “ગુરુદેવ, મંત્ર-જાપ કરવાથી બધું સારું થઈ જશે?” ગુરુદેવે હા પાડી. એ પછી એરપોર્ટ પર વિરાટ કોહલી એના કી-ચેઇન જેવા ખાસ નાનકડાં યંત્રમાં મંત્ર-જાપ કરતો અને ગણતો જોવા મળ્યો. નામ સ્મરણનો મહિમા અને મંત્ર-જાપનું ફળ હજારો લાખો વર્ષથી સિદ્ધ પુરુષો વર્ણવી ગયા છે. ગણેશપૂરી વાળા પૂજ્ય શ્રી મુક્તાનંદ બાબા હોય કે ગંગાસતી હોય, બધાએ એક જ સલાહ આપી છે “દિવસ-રાત સભાનપણે અને અભાનપણે મંત્ર-જાપ કરતા રહો. જેટલા શ્વાસો મંત્ર-જાપ કરવામાં પસાર થયા એટલા જ સિદ્ધ થયા ગણાશે”. મીરાંએ શ્રીકૃષ્ણનું નામ લેવા માટે જ મેવાડ છોડ્યું, ગોરા કુંભારે ગારો ખુંદતા-ખુંદતા પણ ભગવાનનું નામ લીધા કર્યું, નરસૈયો ભગવાનના ભજન ગાવા માટે જેલમાં પુરાયો.

જે લોકો એવું કહે છે કે ભગવાનનું નામ લઈશું તો સંસાર કેવી રીતે ચલાવીશું, એમના માટે હજારો દૃષ્ટાંતો મોજૂદ છે. જેમણે ભગવાનનું નામ લીધું છે એમનો સંસાર ભગવાને ચલાવ્યો છે અને એમના નામ જગતમાં આજ સુધી લોકો યાદ કરે છે. રા’માંડલિકને કોઈ યાદ કરતું નથી, નરસૈયાના પ્રભાતિયાં ઘરે ઘરે ગુંજે છે. મીરાબાઈને દેશવટો આપનાર રાણાનું નામ ભાગ્યે જ કોઈને યાદ હશે, મીરાના ભજનો આખા ભારતમાં ગવાય છે. અકબર ધ ગ્રેટ ઇતિહાસમાંથી લુપ્ત થઈ રહ્યો છે, તુલસીદાસની ચોપાઈઓ 100 કરોડ હિન્દુઓ આજે પણ ગાય છે. દસ લાખ કરોડ અને વીસ લાખ કરોડના માલિકો દિવસ-રાત વિમાનોમાં ઉડાઉડ કરતા રહે છે, ચિંતાઓના પોટલાં વધારતા રહે છે અને પરસેવો પાડતા રહે છે. પૂજ્ય શ્રીરમણ મહર્ષિ એક નાનકડુ કૌપિન ધારણ કરીને આખી જિંદગી અરુણાચલ પર્વતની ટોચ પર આસન જમાવીને બેસી રહ્યા. એમણે ક્યારેય કોઈ પત્રકારોની, વિડિયોગ્રાફીની, ઇન્ટરવ્યૂઝની કે સમચારોમાં ચમકવાની પરવા ન કરી. આખું જગત એમને મળવા માટે પહાડ ચડીને આવતું હતું અને લંગોટીધારીના ચરણોમાં શીશ ઝુકાવી જાતું હતું. આ પરમાત્માના નામનો ચમત્કાર છે.

- Advertisement -

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

ૐ એ જ શિવ છે અને શિવ એ જ શ્રી યંત્ર

શ્રાવણ મહિનામાં ગ્રહો, નક્ષત્રો, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શ્રેષ્ઠ બને છે માટે ભગવાન શિવનું નામ સ્મરણ ઉત્તમ ફળ આપે છે

છ અવગુણોને સમૂળગા નષ્ટ કરવા

આપણા બધાંની અંદર ક્યાંક ને ક્યાંક મત્સ્યેન્દ્રનાથ રહેલા છે

TAGGED: successful
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
Next Article સુખનું સાચું સરનામું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Dr. Sharad Thakar

ૐ એ જ શિવ છે અને શિવ એ જ શ્રી યંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

શ્રાવણ મહિનામાં ગ્રહો, નક્ષત્રો, સૂર્ય અને ચંદ્રની સ્થિતિ શ્રેષ્ઠ બને છે માટે ભગવાન શિવનું નામ સ્મરણ ઉત્તમ ફળ આપે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?