By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!
AuthorParakh Bhattધર્મ

શંખનું ફક્ત ધાર્મિક નહીં, પરંતુ વૈજ્ઞાનિક મહત્વ પણ છે!

Khaskhabar Editor
Last updated: 2021/08/07 at 4:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.

– પરખ ભટ્ટ

હિંદુ ધર્મમાં શંખને અત્યંત પવિત્ર અને શુભદાયી માનવામાં આવ્યો છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવાં તત્વોથી બનેલા શંખ કઠણ, મજબૂત અને ચમકીલા હોય છે. જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આદિકાળથી દરેક શુભ પ્રસંગોની શરૂઆતમાં ફૂંકાતા શંખનું ધાર્મિક અને આધ્યાત્મિક ઉપરાંત વૈજ્ઞાનિક મહત્વ વિશે અહીં થોડી ચર્ચા કરીશું.

Contents
જગન્નાથ પુરીનાં પવિત્ર ધામને ‘શંખ ક્ષેત્ર’ તરીકે ઓળખવામાં આવે છે.– પરખ ભટ્ટ

શંખનાં એક બાજુનાં સંકુચિત છિદ્રમાંથી ફૂંકવામા આવતી હવા જ્યારે ભમરિયા આકારે તેમાંથી બહાર નીકળે છે ત્યારે એક વિશિષ્ટ પ્રકારનો ધ્વનિ પેદા થાય છે, જે ઓમકાર નાદ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ધ્વનિ તરંગોની અસરને લીધે આપણા શરીરનાં કરોડો-અબજો ઇલેક્ટ્રોન-અણુ ઉત્તેજિત થઈને હોર્મોનલ ગ્રંથિ તેમજ ચક્રને પ્રભાવિત કરે છે. વ્યક્તિની ભીત્તર રહેલા તમોગુણને શંખનાદ વડે કાબુમાં લાવી શકાય છે. શંખમાં અગર પૂરી તાકત વડે હવા ફૂંકવામાં આવે તો તેનો ધ્વનિ ઘણા કિલોમીટર સુધી સાંભળી શકાય છે. એવું માનવામાં આવે છે કે મહાભારતનાં યુધ્ધ પહેલા જ્યારે શ્રીકૃષ્ણ દ્વારા શંખ ફૂંકાયો ત્યારે તેનો ધ્વનિ સમગ્ર બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો હતો! પક્ષીઓ આમ-તેમ ઉડવા લાગ્યા, પ્રાણીઓ અંધાધૂંધ દિશામાં ભાગવા લાગ્યા, અરે પળવાર માટે તો કૌરવ સેના પણ ભયભીત થઈ ગઈ! લગભગ આખું વિશ્વ શંખનાદને લીધે ખળભળી ગયું હતું.

- Advertisement -

નિયમિતપણે કરાતાં શંખનાદને લીધે સાધકનાં અવાજની ગુણવત્તા સુધરે છે. સંગીતનાં અન્ય વાજિંત્રોની માફક અહીં અલગ-અલગ સૂરમાં ધ્વનિ પેદા કરવો શક્ય નથી. પરંતુ વ્યક્તિનાં અવાજની તીવ્રતા વડે આ બિલકુલ સંભવ છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે, ભારતનાં પ્રાચીન નૃત્યમાં શંખને સંગીતવાદ્ય તરીકે ઉપયોગમાં લેવાતો! ઔદ્યોગિક ક્ષેત્રે પણ શંખને ઉપયોગી માનવામાં આવે છે. હજારો શંખને એકીસાથે અમુક ખાસ ફ્રિકવન્સી પર ફૂંકવામાં આવે ત્યારે તેમાંથી ઉત્સર્જિત થતો ધ્વનિ ઓઝોન સ્તરનાં બંધારણમાં કારગત નીવડી શકે તેમ છે. વાતાવરણમાં જોવા મળતાં પ્રદૂષકોની અસરકારકતાને મંદ પાડવા માટે શંખનો વપરાશ થાય છે.

આજની તારીખે પણ શંખનાદનાં કંપન વડે અનેક રોગોનું નિવારણ શક્ય છે. પરફેક્ટ કદ અને આકાર ધરાવતાં શંખને કર્ણેન્દ્રિય પાસે રાખવાથી તેમાં સમુદ્રની લહેરોનો ધ્વનિ સંભળાય છે! શંખને બાળી નાંખવાથી પ્રાપ્ત થતી રાખને ‘શંખભસ્મ’ કહે છે, જે આયુર્વેદિક ઉપચારમાં ખૂબ ઉપયોગી છે. શંખની રાખમાં વિશાળ માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન રહેલું હોય છે. આયુર્વેદ વડે રોગનો ઉપચાર કરનારા વૈદ્યો તેને પાચન-સંબંધી સમસ્યાઓ તેમજ અન્ય પેટજન્ય રોગની સારવાર માટે રામબાણ ઇલાજ માને છે. શંખભસ્મને યોગ્ય પ્રમાણમાં એમોનિયમ ક્લોરાઇડ, એકોનાઇટ, મરક્યુરી વગેરે જેવા રાસાયણિક તત્વો સાથે મિશ્રિત કરી નિયમિત રીતે સેવન કરવામાં આવે તો મંદાગ્નિ તથા અપાચનની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.

- Advertisement -

ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે શંખ વગાડવાથી ઘરમા કલેશ-કંકાસ થાય છે. પરંતુ ખરેખર આજ સુધી તેનાં વૈજ્ઞાનિક મહત્વને આપણે સમજી જ નથી શક્યા. સનાતન ધર્મમાં દરેક ચિહ્નો, પ્રતીકો અને ચીજને વિશેષ જગ્યા આપવામા આવી છે. તેનો આદર કરીને તેને ફક્ત ધાર્મિક દ્રષ્ટિએથી ન જોતાં, અન્ય દ્રષ્ટિકોણથી નિહાળવામાં આવે એ પણ જરૂરી છે.

શરીર-સ્વાસ્થ્ય તેમજ વાતાવરણ માટે ઉપયોગી શંખને બીજી કઈ રીતે વપરાશમાં લઈ શકાય?

(1) કોલેરા અને પ્લેગનાં દર્દીઓનો રોગ દૂર કરવા.

(2) શંખની અંદરનાં પોલાણવાળા ભાગમાં સંગ્રહ કરવામાં આવતું જળ સલ્ફર અને કેલ્શિયમયુક્ત હોય છે. જે વ્યક્તિને બોલવામાં પરેશાની (સ્પીચ-ડિસઓર્ડર) હોય, તોતડાપણું હોય તેમણે દરરોજ શંખ-જળનું પાન કરવું જોઈએ.

(3) ચામડીનાં અનેક રોગમાં શંખ-જળ ઉપયોગી છે. તેને સ્નાન કરતી વખતે ઉપયોગમાં લેવાથી અમુક સમય બાદ શારીરિક રોગ પર નિયંત્રણ લાવી શકાય છે.

(4) શંખમાં પાણીની સાથોસાથ આઠ કલાક સુધી ભેળવી રાખેલું ગુલાબજળ માથાનાં વાળને ચમક પ્રદાન કરે છે.

(5) બાર કલાકથી વધુ સમય સુધી સંગ્રહ કરેલું શંખ-જળ પેટની વ્યાધિ માટે ઘણું અસરકારક છે. (શરત માત્ર એટલી કે તેનું સેવન ખાલી પેટે થવું જોઈએ.)

(6) શંખની ઉપરી સપાટીને ચહેરા સાથે ઘસવાથી કરચલીઓ, કાળા ડાઘ તેમજ આંખ નીચેનાં કુંડાળા દૂર થાય છે તેમજ ચહેરો વધુ ચમકદાર બને છે.

(7) શંખનાં પોલાણ ધરાવતાં હિસ્સામાં સંઘરી રાખેલું ગાયનું દૂધ ઘરની પવિત્રતામાં વધારો કરે છે.

(8) નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝનાં એક પ્રયોગમાં સાબિત થયું છે કે શંખનાદનાં કંપન વડે વાતાવરણમાં પ્રવર્તતા હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસથી છુટકારો મળે છે.

(9) દિવસમાં દરરોજ એકવાર શંખ ફૂંકવાથી શ્વાચ્છોશ્વાસને લગતી સમસ્યા દૂર થાય છે.

(10) ટીબી, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા તથા યકૃત સંબંધી રોગને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે શંખનાદને ઉપયોગી સારવાર માનવામાં આવે છે. બ્લડ-પ્રેશર અને હાર્ટ-અટેક જેવી જીવલેણ બિમારીઓને દૂર રાખવા માટે પણ શંખ અસરકારક છે! વૈજ્ઞાનિકોનાં મત મુજબ, દિવસમાં એકવાર યોગ કરો અથવા શંખ વગાડો! કારણકે બંનેની અસરકારકતા એકસમાન સાબિત થઈ છે.

(11) શંખ વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તે બહેરાશ મટાડી શકવા સક્ષમ છે. કાનની અંદરનો પોલાણવાળો ભાગ શંખનાં બંધારણ તેમજ પોલાણ સાથે અદ્દલોદલ મેળ ખાય છે. શંખનાદ વડે ઉત્પન્ન થતું ધ્વનિ-તરંગ નળાકાર સ્વરૂપે કાનનાં પોલાણ સુધી પહોંચી બહેરાપણું અટકાવી શકે છે.

(12) શંખનું કદ અને આકાર સ્પાઇરલ છે. આપણે જાણીએ છીએ કે શરીરનાં બંધારણીય ઘટકતત્વ એવા ડીએનએનો આકાર પણ સ્પાઇરલ છે. જેથી ઘણા પ્રયોગોમાં રંગસૂત્રને લગતી ખામીઓ દૂર કરવામાં શંખ ઉપયોગી બન્યા છે.

(13) શંખનાદ આજુબાજુનાં વાતાવરણમાંથી નકારાત્મક શક્તિઓને દૂર ધકેલીને ઘરમાં હકારાત્મક ઉર્જા (પોઝિટીવ વાઇબ્સ)નો સંચાર કરે છે.

(14) દક્ષિણાવર્તી શંખમાં આખી રાત મૂકી રાખેલું ગંગાજળ હ્રદયરોગ અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે ઘણું ફાયદારૂપ હોય છે.

(15) વાસ્તુશાસ્ત્ર મુજબ, પૂજા રૂમમાં મૂકી રાખેલો શંખ સમગ્ર ઘરમાંથી વાસ્તુદોષનું નિવારણ કરી આપે છે.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણમાં મેમન જમાતનાં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ફલેટ અપાશેઃ કાલે હોેદેદારોના હસ્તે ખાતમુહૂર્ત
Next Article CM રૂપાણીનાં 5 વર્ષ અભિનંદન અને શુભેચ્છા!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?