By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    14 minutes ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું
    5 minutes ago
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    5 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    5 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    6 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રતિશોધ પર પરિશીલન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > પ્રતિશોધ પર પરિશીલન
Author

પ્રતિશોધ પર પરિશીલન

Khaskhabar Editor
Last updated: 2024/07/13 at 5:25 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય:સિદ્ધાર્થ રાઠોડ

બદલો લેવા માટે પણ આપણે આપણા શત્રુ જેટલું તાકતવર બનવું પડે કાં ઇતિહાસ બની જવાની તૈયારી રાખવી પડે

- Advertisement -
સિંહ હરણનો શિકાર કરે તો તે હરણનું બચ્ચું બદલો લેવાનું વિચારે છે? તે માત્ર ભાગી છૂટવાનું જ વિચારે છે કારણ કે તેને ખબર છે કે તેનામાં તેટલું સામર્થ્ય નથી.સિંહ હરણનો શિકાર કરે કે એક સિંહ બીજા સિંહનો શિકાર કરી પોતાના વિસ્તારની રક્ષા કરે એ પ્રકૃતિનો ક્રમ છે કે બીજું કંઈ? પ્રતિશોધ એ માનવીય લાગણી છે એ સ્વીકાર્યું પણ માત્ર માણસોમાં જ એ લાગણી જોવા મળે છે? કોઈ ગુંડો કે ટાંકવાદી આપણું અહિત કરે ત્યારે આપણી અંદર તેનો બદલો લેવાની ભાવના નથી જાગતી? અરે, ઘણા તો મનમાં ને મનમાં તે આતંકવાદીને કલ્પીને ઘણી વિકૃત કલ્પના પણ કરી લેતા હોય છે! એવા સમયે બુદ્ધનું એક વાક્ય યાદ આવે કે તમે કોઈના પર ક્રોધ કરો ને એવું વિચારો કે તેનું બૂરું થાય તેનો મતલબ તો એ કે ઝેર તમે ગટગટાવો અને ઈચ્છા રાખો કે તે વ્યક્તિ મૃત્યુ પામે. અહીં પલાયનવાદ કે કાયરતાની હિમાયત કરવાંનો કોઈ આશય નથી પણ એક વ્યવહારુ વાત છે. અને બદલો લેવા માટે પણ અપને આપણા શત્રુ જેટલું તાકતવર બનવું પડે કાં ઇતિહાસ બની જવાની તૈયારી રાખવી પડે. માણસ એક ચાલાક પ્રાણી છે. એ જેને પહોંચી વળે તેવા માણસો સામે બદલો લઇ લેશે અને એ પણ સાવ નજીવી બાબતમાં! જયારે તેના કરતા વધુ સામર્થ્યવાન અને જેને ન પહોંચી શકાય એવા માણસોના મોટા અપરાધને પણ ભૂલી જશે. અને કુદરતી પરિબળોનું શું ? માણસ તેને કુદરનો નિર્ણય ગણશે? કોઈ ભૂકંપ, પૂર કે વાવાઝોડામાં પરિવાર આખો હોમાઈ જાય તો તેને કુદરતનનો નિર્ણય ગણવાનો? તેવામાં માણસ કોની પાસેથી બદલો લેશે? પ્રકૃતિ સામે અને ધારો કે માણસ જેની સામે વેર વાળવા માંગતો હોય એ માણસ સમય જતા ધરમૂળથી બદલાઈ હયો હોય તો? તો તેને માફ કરી દેવો? એમ તો એક અંગ્રેજી કહેવત છે કે બદમાશને ફાંસીના માંચડેથી ઉતારો અને તે તમને ચડાવી દેશે. તો એ વ્યક્તિને માફ કરીને એટને તમારું બૂરું કરવાનો મોકો આપશો?
વિરામ:
આંખના બદલામાં આંખ લેવાથી આખી દુનિયા આંધળી થઇ જશે. – ગાંધીજી
ઘણીવાર જનતા કોઈ ગુનાના બદલામાં તે અપરાધીને રિબાવી રીબાવીને મારવાની માંગણી કરતી હોય છે તો તે માંગણીને ન્યાય ગણવો કે બદલો? બદલો વ્યક્તિગત છે અને ન્યાય સામુહિક છે એવું? ન્યાય માણસે તોળવો જોઈએ કે એ ભગવાન પર્વ છોડી દેવું જોઈએ? ભગવાન ન્યાયમાં માને છે, હકીકતે? તો સારા માણસો હેરાન થાય અને હલકટ માણસો એશોઆરામની જિંદગી જીવે એવું કેમ? અને પહેલાનો મુદ્દો કે તેને પ્રકૃતિનો ક્રમ ગણવો જોઈએ કે નહી? અને આ સૃષ્ટિ ભગવાને રચી કે માણસે? જો માણસે રચી હોય તો એ બદલો નથી ન્યાય છે. અહીં ઇઝરાયેલ યાદ આવે છે. ઇઝરાયેલના રમતવીરો જર્મનીના મ્યુનિક શહેરમાં ઓલમ્પિક્સ માટે જાય છે તો ત્યાં ફિદાયીનો તરીકે ઓળખાતા આતંકવાદીઓ તેમને ક્રુરતાથી મારી નાખે છે. ત્યારબાદ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના જાસુસો એ બધા ફિદાયીનોને ગોતી ગોતીને મારી નાખે છે. તો ન્યાય છે કે બદલો? મહાભરતમાં અંતે તો સાર એ જ છે કે ગમે એટલા સારા હેતુથી યુદ્ધ થાય, અંતે તો બંને પક્ષોનું નુકસાન છે જ! બદલો લેવાની ભાવના શરૂઆતમાં શુદ્ધ હોય છે પણ સમય જતા તેમાં બીજા દુર્ગુણોઓ જેમ એક ચુંબક બીજાને ખેંચે તેમ ભળતા જાય છે. અંતે તે એક વિકૃત સ્વરૂપ ધારણ કરી લે છે. વેર વાળવાની લ્હાયમાં આપણે આપણા દુશમનની પ્રતિકૃતિ બની જઈએ તો?
બધાય બદલો લેશે તો આપણો સમાજ એક આદિવાસી કબીલામાં બદલાઈ જશે. પ્રશ્ન એ  છે કે શું આદિવાસીઓ આપણા કરતા પણ વધુ ક્રૂર હતા?
પૂર્ણાહુતિ:
Revenge is a dish best served cold.
– Eugene Sue (FrenchAuthor)

You Might Also Like

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

આંતરિક સુંદરતા

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

ઉઘરાણીમાં ફસાયેલા નાણાંની કાયદેસર વસૂલાત

કાળી ધોળી રંગાવલ્લી

TAGGED: Reflections on revenge
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ ?
Next Article યુવા વર્ગમાં વધતું વ્યસનનું પ્રમાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ છું

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Shailesh Sagpariya

આંતરિક સુંદરતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?