By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    21 hours ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    23 hours ago
    વિદેશી વિદ્યાર્થીઓને હવે હાર્વર્ડના સપનાઓ ભૂલવા પડશે: ટ્રમ્પ સરકાર ફરી હાર્વર્ડ યુનિવર્સિટી પર ત્રાટકી
    24 hours ago
    નેપાળની ધરતી કંપી ઉઠી: 4.3 ની તીવ્રતાનો ભૂકંપ
    1 day ago
    ઓપરેશન સિંદૂર દરમિયાન ISI એજન્ટ નોમાન ઇલાહીના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
    20 minutes ago
    કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
    20 hours ago
    આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારીશું : વિદેશ મંત્રી એસ.જયશંકર
    21 hours ago
    “જો ભારત આપણું પાણી રોકશે તો આપણે તેમનો શ્વાસ રોકી દઈશું.”: પાકે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓકયું
    23 hours ago
    અયોધ્યાને મળ્યું અન્ય એક આધ્યાત્મિક કેન્દ્ર: મુખ્યમંત્રી યોગીએ હનુમાન કથા મંડપનું ઉદ્ઘાટન કર્યું
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટે 13000 રન બનાવી રચ્યો ઇતિહાસ : સચિનનો રેકોર્ડ તોડશે
    21 hours ago
    અમદાવાદમાં લખનઉએ ગુજરાતને 33 રનથી હરાવ્યું: મિચેલ માર્શની પહેલી IPL સેન્ચુરી
    21 hours ago
    મુંબઈ પ્લેઑફ્ફમાં ક્વૉલિફાય થનારી ચોથી ટીમ બની: દિલ્હીને 59 રને હરાવ્યું
    2 days ago
    ભારતનો અંડર-19 ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસ: આયુષ મ્હાત્રે કેપ્ટન, 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 16 સભ્યોની ટીમમાં સામેલ
    2 days ago
    હૈદરાબાદે લખનઉને Do-or-Die મેચમાં હરાવી પ્લ-ઑફ્ફમાંથી બહાર ફેંકી : પંત ફરી ફ્લોપ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિસાઈલ મેન’ ડૉ. અબ્દુલ કલામનું જીવન મોટા પડદા પર દેખાશે
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રુચિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરોથી ડિઝાઈન કરેલો હાર પહેર્યો
    2 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયની દેશી રાજવી પરિવારના સિંદૂર અને સાડીમાં ઝલક દેખાઈ
    2 days ago
    સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાણ્યા રાવને જામીન મળ્યા, પરંતુ કડક કાયદા હેઠળ કસ્ટડીમાં રહેશે
    3 days ago
    ઋતિક રોશન અને જુનિયર NTRની ફિલ્મ WAR 2ની દમદાર એક્શન સાથે ટીઝર રિલીઝ થયું
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    4 days ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    1 week ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    2 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાળપણમાં દાદીએ પોલીસનો યુનિફોર્મ બનાવી આપેલો અને આજે છે રાજકોટના પોલીસ કમિશનર-મનોજ અગ્રવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાળપણમાં દાદીએ પોલીસનો યુનિફોર્મ બનાવી આપેલો અને આજે છે રાજકોટના પોલીસ કમિશનર-મનોજ અગ્રવાલ
ગુજરાતરાજકોટ

બાળપણમાં દાદીએ પોલીસનો યુનિફોર્મ બનાવી આપેલો અને આજે છે રાજકોટના પોલીસ કમિશનર-મનોજ અગ્રવાલ

Khaskhabar Editor
Last updated: 2020/12/12 at 2:03 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

સામાન્ય રીતે પોલીસ અધિકારની વાત આવે એટલે એક સિરિયસ અને કડક વ્યક્તિત્વ આપણી નજર સામે આવી જતું હોય છે. પરંતુ હકીકત એ છે તહેવારો દરમિયાન પણ તેઓ આપણી સુરક્ષા માટે સતત તૈનાત રહેતાં હોય છે. આવા પોલીસ અધિકારીઓની પણ પોતાની એક અંગત જિંદગી હોય છે. તેમની જિંદગીના અનેક અજાણ્યા પાસાં હોય છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હોય છે. આ વાતને ધ્યાને લઈને ‘ખાસ ખબર’એ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે તેમના બાળપણથી લઈને કોલેજ સુધીની અનેક ખટ્ટમીઠી વાતો શેર કરી હતી.


નાનપણની સૌથી વધુ યાદગાર ક્ષણ કઈ?
CP મનોજ અગ્રવાલ : હું 3-4 વર્ષનો હતો ત્યારે મારા દાદીએ મારા માટે પોલીસનો યુનિફોર્મ બનાવ્યો હતો. જે આજે પણ મેં સાચવી રાખ્યો છે. આ ઉપરાંત સ્કૂલમાં મને ગણિત અને વિજ્ઞાન વિષય ખૂબ જ ગમતો. ઘરેથી કહેવામાં આવતું કે જો હું 100માંથી 100 માર્ક લઈ આવીશ તો મને ફાઈવ સ્ટાર મળશે અને એ ફાઈવ સ્ટાર માટે હું ખૂબ મહેનત કરતો અને અપેક્ષા પ્રમાણે માર્ક પણ લઈ આવતો.

- Advertisement -

તમે સ્કૂલમાં ઘણાં Sincere હશો?
CP મનોજ અગ્રવાલ : ધોરણ 2-3 સુધી ઘણાં ઓછાં માર્કસ આવતાં. પછી ફાધરે ટકોર કરી કે, ‘ભણશો નહીં તો શું કરશો?’ મારા પિતાની અન્ય શહેરમાં પોસ્ટિંગ થઈ હતી. પરંતુ તેમણે મારા ભવિષ્ય માટે થઈને તે કેન્સલ કરી હતી.

સ્કૂલમાં કયારેય શિક્ષક તરફથી પનિશમેન્ટ મળી છે ખરાં?
CP મનોજ અગ્રવાલ : ના, ના! પણ ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થયું ત્યારે અખબારમાં માર્કસ જોયા તો તે ખૂબ જ ઓછા હતા. માતા-પિતા પણ ચિંતામાં હતાં કે હવે સારી કોલેજમાં એડમિશન નહીં મળે. પરંતુ જ્યારે સ્કૂલમાં રિઝલ્ટ જાહેર થયું તો ખબર પડી કે અખબારમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હતી અને હું તો ડિસ્ટિન્કશન સાથે પાસ થયો હતો.

સિવિલ સર્વિસમાં જોડાવવાનો વિચાર કઈ રીતે આવ્યો?
CP મનોજ અગ્રવાલ: મેં 20 વર્ષની ઉંમરે કાનપુરમાંથી ઈલેક્ટ્રોનિક એન્જિનિયરીંગ પૂરું કર્યું હતું. તેના એક વર્ષ પછી મોટા ભાઈએ સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. જે પછી બધાએ મને પણ સિવિલ સર્વિસની તૈયારી કરવા સૂચવ્યું હતું.

- Advertisement -

કોલેજની યાદગાર ક્ષણ કઈ?
CP મનોજ અગ્રવાલ : મેં કોલેજમાં ચૂંટણી લડી હતી. આશ્ચર્યજનક રીતે મેં તેમાં બહુમતિ સાથે જીત મેળવી હતી.

કોલેજની ચૂંટણીમાં જે રીતે જીત મળી એ જોઈને ‘રાજનીતિ’માં આવવાનું મન ન થયું?
CP મનોજ અગ્રવાલ : ના, એ કોલેજનું છેલ્લું વર્ષ હતું. એટલે થયું વિદ્યાર્થીઓ માટે કંઈ સારું કરતો જાઉં. એ પહેલાં હું હોસ્ટેલ પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યો હતો.

કારકીર્દિ દરમિયાન કોઈ એવો કેસ કે જેને તમે આજીવન નહીં ભૂલી શકો?
CP મનોજ અગ્રવાલ : એવા કેસ તો ઘણાં બધાં છે પણ વર્ષ 2001નાં ભૂકંપના બીજા દિવસે અમે કાટમાળ નીચે દબાયેલા 4-5 લોકોનો જીવ બચાવ્યો હતો. એ લોકો આજે પણ મારા સંપર્કમાં છે. એ કાટમાળમાં મોટા સ્લેબ હતાં જે માત્ર ક્રેઈનથી જ હટી શકે તેમ હતાં. તેથી ક્રેઈનને બોલાવવામાં આવી. રાત્રે 12:30 આસપાસ કામગીરી શરૂ થઈ અને તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. મારું માનવું છે કે તમે આજે જેમના માટે કામ કરો છો તે તમને કાયમ‌ માટે યાદ રાખે છે.

નવરાશના સમયે તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમે?
CP મનોજ અગ્રવાલ : આમ, તો મને રમતગમત ખાસ કરીને બેડમિન્ટન રમવું ખૂબ ગમે પણ હમણાં પેનડેમિકને કારણે એ શકાય નથી. તેથી યોગા અને પ્રાણાયામ કરું છું. બાકી અત્યારે પેનડેમિકને લીધે માંડ 4-5 કલાક મળે છે.

દિવસ દરમિયાન માંડ 4-5 કલાક મળે છે તો ક્યારેય મોરાલ ડાઉન નથી થતો?
CP મનોજ અગ્રવાલ : મારા માટે ડ્યુટી એ જ ધર્મ છે. કોઈ માટે કંઈક કરી શકું અને જ્યારે તેઓ ખુશીના બે બોલ પણ વ્યક્ત કરે તો તે પણ ઘણું છે. આવા લોકો પાસેથી જ મને કામ કરવાનું મોટીવેશન મળે છે.

તમારું ફેવરિટ ફૂડ કયું?
CP મનોજ અગ્રવાલ : અત્યારે તો લોકડાઉન દરમિયાન જેમ‌ અન્ય લોકોએ યુ ટ્યુબની મદદથી કુકીંગ કલા વિકસાવી તેવું જ મારા ઘરે પણ જોવા મળ્યું. તેથી હમણાં તો દર અઠવાડિયે નવી 2-3 ડીશનો આનંદ માણું છું.
બોક્સ : ‘આ તમને ખબર છે?’

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં માને છે. તેમણે ટેકનોલોજીના ઉપયોગ થકી સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટનું મૂલ્યાંકન ઓનલાઇન કરવાનો પ્રારંભ કર્યો છે. જેમાં દરેક પોલીસ અધિકારીને પોતાની કામગીરી વિશે ઓનલાઇન અપડેટ કરવાનું રહે છે અને આ રીતે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમ, કરવાથી ખરાં અર્થમાં પોલીસ અધિકારીને પણ પ્રોત્સાહન મળે છે. તમામ અધિકારીઓને આવી અવનવી ટેકનોલોજીથી અવગત કરતાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 1 વર્ષ પહેલાં મહિલાઓની સુરક્ષા માટે લેડી કોન્સ્ટેબલ સાથે મળીને ‘દુર્ગાશક્તિ’ની શરૂઆત કરી હતી. તેમના કહેવા મુજબ રાજકોટમાં શરૂ કરેલી આ પહેલ તેમને આજીવન યાદ રહેશે.

You Might Also Like

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ

પૂ. દયાનંદગીરી બાપુનાં મહાપ્રયાણથી આયુર્વેદ, આધ્યાત્મિકતા અને પશુ-પક્ષી સેવાની ઋષિ પરંપરાના એક યુગનો અંત

રાજકોટમાં ગુરુવારે સાંજે 30 મિનિટનું વાવાઝોડું: 30 ઝાડ, 2 હોર્ડિંગ ધરાશાયી

લજાઈ નજીક ઓનેસ્ટ હોટલ પર ધમાલ મચાવનારા લુખ્ખા ત્તત્વોએ માફી માંગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુડ ફૂડ ગુડ હેલ્થ
Next Article ગોંડલ ભગવતપરા મેઇન રોડ પર કારે બાઈકને અડફેટે લેતા બે યુવાનોને ગંભીર રીતે ઘવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

“ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજ્યમાંથી 1 કરોડનો નકલી કોસ્મેટિક સામાન પકડાયો !
ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
પૂ. દયાનંદગીરી બાપુનાં મહાપ્રયાણથી આયુર્વેદ, આધ્યાત્મિકતા અને પશુ-પક્ષી સેવાની ઋષિ પરંપરાના એક યુગનો અંત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાતરાજકોટ

ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

પૂ. દયાનંદગીરી બાપુનાં મહાપ્રયાણથી આયુર્વેદ, આધ્યાત્મિકતા અને પશુ-પક્ષી સેવાની ઋષિ પરંપરાના એક યુગનો અંત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?