પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સમીપ સ્થિત જુના સોમનાથ મંદિર ખાતે આપણા દેશ અને સૈન્યની સુરક્ષા માટે વિશેષ પૂજા કરી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે વિગતો આપતા જણાવ્યું હતુ કે તાજેતરમાં ભારતીય સૈન્ય દ્વારા આતંકવાદીઓ પર જે કાર્યવાહી કરવામાં આવી છે.જેના વળતા જવાબમાં આપણા સૈન્ય અને દેશની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહાદેવના ચરણોમાં પૂજા કરી પ્રાથના કરવામાં આવી હતી.
જૂના સોમનાથ મંદિરે તીર્થ પુરોહિતો દ્વારા દેશ અને સૈન્યના જવાનો માટે પૂજા કરાઇ

Follow US
Find US on Social Medias