By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓબામાને થોડા જ સમયમાં નોબેલ આપી દીધો !અને મને…….. ટ્રમ્પ
    2 hours ago
    જર્મનીએ EU મિશન દરમિયાન ચીને તેના જેટ પર લેસર હુમલો કર્યાનો આરોપ લગાવ્યો
    3 hours ago
    નેપાળ અને ચીનને જોડતો મુખ્ય પુલ થયો ધરાશાયી, ઓછામાં ઓછા 20 લોકો ગુમ
    3 hours ago
    ફ્રાન્સમાં ભયાનક દાવાનળ : માર્સેલી નજીક ભીષણ આગ, એરપોર્ટ બંધ
    3 hours ago
    ટ્રમ્પે ટેરિફની સમયમર્યાદા 1 ઓગસ્ટ સુધી લંબાવી: બાંગ્લાદેશ-જાપાન સહિત 14 દેશ પર ટેરિફ લાદવામાં આવ્યો
    21 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત
    22 minutes ago
    પક્ષી અથડાયા બાદ દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ
    42 minutes ago
    એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
    2 hours ago
    કેન્દ્ર સરકારે રોઇટર્સ સહિત 2,355 એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો
    3 hours ago
    જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે, જેને કોર્ટ ભૂલી ગઈ, મેં સિસોદિયા કેસમાં યાદ અપાવ્યું: CJI ગવઈ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    1 day ago
    બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ પર: ટીમની કુલ લીડ 244 રન થઈ
    4 days ago
    IND vs ENG બીજી ટેસ્ટ: પ્રથમ ઇનિંગમાં શાનદાર બોલિંગ, સિરાજે 6 વિકેટ લઈને એજબેસ્ટનમાં ઇતિહાસ રચ્યો
    4 days ago
    શું ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક માટે રોકડ પુરસ્કાર વાજબી છે?
    4 days ago
    પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    1 hour ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    1 day ago
    સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું પોસ્ટર રિલીઝ
    4 days ago
    રામાયણનું ટીઝર રીલીઝ થયું, રાવણના લુકામાં દેખાયો યશ
    6 days ago
    ભૂતપૂર્વ બોલિવૂડ અભિનેત્રી  મંદાકિનીના પિતા જોસેફનું નિધન
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    1 day ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    1 day ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    5 days ago
    અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા
    1 week ago
    100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    22 hours ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    1 week ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 month ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામનવમીએ રામલલ્લાનાં ભાલ પર થશે સૂર્યાભિષેક, દેશનાં કરોડો લોકો નિહાળશે આ અદભૂત પળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ધર્મ > રામનવમીએ રામલલ્લાનાં ભાલ પર થશે સૂર્યાભિષેક, દેશનાં કરોડો લોકો નિહાળશે આ અદભૂત પળ
ધર્મ

રામનવમીએ રામલલ્લાનાં ભાલ પર થશે સૂર્યાભિષેક, દેશનાં કરોડો લોકો નિહાળશે આ અદભૂત પળ

Khaskhabar Editor
Last updated: 2024/04/13 at 1:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

બપોરે 12 વાગ્યે 4 મીનીટ સુધી સૂર્યદીપ ખુદ અભિષેક કરશે
મંદિરના શિખરથી ગર્ભગૃહ સુધી સૂર્યકિરણોને લવાયા: ભગવાન રામની મૂર્તિઓ એક થવા સ્વરૂપમાં દેખાશે

ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનાં નિર્માણ પછી પ્રથમ વખત આવી રહેલી રામનવમીએ પણ ઈતિહાસમાં સ્થાન મેળવે તેવી ઉજવણી હશે. રામનવમીના દિને બપોરે 12 વાગ્યે જયારે પ્રભુનો જન્મની  ઉજવણી થઈ રહી હશે,  તે સમયે રામલલ્લાની મૂર્તિના ભાલ પર સૂર્યદેવ તિલક કરશે, અને આ રીતે પ્રથમ વખત આ અભિષેકનું જીવંત પ્રસારણ પણ દુરદર્શન પરથી થશે, જે દેશના કરોડો લોકો નિહાળી શકશે.

- Advertisement -

એટલુ જ નહી રામનવમીના દિને ભગવાન શ્રી રામની મૂર્તિ પણ ઝળહળી ઉઠશે, તે 100 એલઈડી પર મંદિરમાં ઉમટેલા ભકતો પ્રભુ રામનાં  દર્શન કરી શકશે. રામનવમીના દિને બપોરે 12 વાગ્યે ચાર મીનીટ સુધી આ સૂર્યતિલક ચાલશે. આ માટેની ટ્રાયલ પુરી થઈ છે અને તે સફળ પણ રહી છે અને પુરા દોઢ મીનીટનો વિડીયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.

આ સૂર્યતિલક માટે અત્યંત ટીચર્સ બાદ સેન્ટ્રલ બિલ્ડીંગ રીસર્ચ ઈન્સ્ટીટયુટ રૂરકીની વૈજ્ઞાનિકો અને બાંધકામ નિષ્ણાંતોની ટીમે તે શકય બનાવ્યું છે અને હવે દર વર્ષે રામનવમીના દિને બપોરે 12 વાગ્યે આ સૂર્યતિલક થશે.

આ મીકેનીઝમ માટે બેંગ્લોરની ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીકલની પણ મદદ લેવાઈ હતી અને ખાસ કરીને રામનવમીના દિને સૂર્યપથનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને સૂર્યના કિરણોને ખાસ દિશા આપવા લેન્સ તથા બ્રાસ ટયુબ બેંગ્લોરની એક કંપનીએ નિર્માણ કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રોજેકટ જેને ‘સૂર્યતિલક’ નામ અપાયુ હતું તેમાં દર્પણ, સેન્સ-બ્રાસની પાઈપ ટયુબની વ્યવસ્થા એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે મંદિરના શિખર જે ત્રણ માળની ઈમારત જેવું ઉંચુ છે ત્યાં સૂર્યના કિરણો ઝીલીને તેને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચાડવાના હતા અને તેમાં સૂર્યના કિરણોના માર્ગ બદલવાનો ખાસ સિદ્ધાંત તૈયાર કરાયો હતો.

ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીકલ (આઈઆઈએ) એ ચંદ્ર અને સૂર્યના ગ્રેગેરીયન કેલેન્ડરનો સહારો લીધો હતો અને તેના પરથી એક સરળ સિદ્ધાંત તૈયાર કરીને યોગ્ય સ્થળે દર્પણ તથા લેન્સ ફિકસ કરાયા હતા.

રામલલાને સૂર્યાભિષેક માટે બે મોટા દર્પણ (અરીસો) તથા બે મોટા લેન્સને એક ખાસ એંગલ (ખુણા) પર અલગ અલગ સ્થાને ગોઠવાયા હતા અને તેના આધારે સૂર્ય કિરણોને પરાવર્તીત કરાયા હતા. બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો તેથી શ્રેષ્ઠ સ્થિતિમાં હોય છે અને ભગવાન રામનો જન્મ પણ બપોરે 12 વાગ્યે થયો હતો અને તેની સૂચના કિરણોને પરાવર્તીત કરીને તેને ગર્ભગૃહ સુધી પહોંચાડીને 60 ડીગ્રી એંગલથી તે સીધા રામલલ્લાના ભાલ પર પડે તે નિશ્ર્ચિત કરાયું હતું.

કઈ રીતે થશે સૂર્યતિલક!

  • મંદિરના શિખર પર 2 મોટા દર્પણ અને બે લેન્સ યોગ્ય ખુણા પર મુકાયા.
  • સૂર્યની ગતિ અને કિરણોના માર્ગનો અભ્યાસ કરીને દર્પણ પર સીધા સૂર્યકિરણો પડે તે નિશ્ર્ચિત કરાયું.
  • બે લેન્સ આ કિરણોને બ્રાસ ટયુબ મારફત ગર્ભગૃહમાં લઈ જશે.
  • ગર્ભગૃહમાં બ્રાસ લેન્સ આ કિરણોને ઝીલીને ભગવાન શ્રી રામની મૂર્તિના ભાલ સુધી પહોંચાડશે.

You Might Also Like

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે

જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 

અમરનાથ યાત્રા 2025: ‘હર હર મહાદેવ’ ના નારા વચ્ચે જમ્મુથી યાત્રાળુઓ રવાના થયા

100 વર્ષ જૂના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની મૂર્તિ

TAGGED: AYODHYA, ramlalla, Ramnavami, Suryabhishek
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચૂંટણી સમયે હેલિકોપ્ટરનાં ભાવે આસમાન ચૂમ્યું: એક કલાકનાં રૂ. 4થી 5 લાખ
Next Article ડિજીટલ પ્રચારમાં વધુ ધ્યાન કેન્દ્રીત, ટોપી, ટી-શર્ટ સહિત ચુંટણી પ્રચારનાં ધંધામાં મંદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રાજસ્થાનના ચુરુમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
પક્ષી અથડાયા બાદ દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટનું પટનામાં ઇમરજન્સી લેન્ડિંગ
જો આવા લક્ષણો દેખાય તો, સમજી જવું કે લિવર ખરાબ હોઈ શકે
કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
એશિયાના સૌથી જૂના હાથી વત્સલાનું મધ્યપ્રદેશમાં 100 વર્ષથી વધુ ઉંમરમાં મૃત્યુ
મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા પુલ દુર્ઘટના પર નિવેદન આપ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ધર્મ

જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?