By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    2 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    2 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    5 days ago
    દક્ષિણ અમેરિકામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનો કોઈ ખતરો નથી
    5 days ago
    ટ્રમ્પનો અજીબો-ગરીબ હુકમ મેક્સિકો બોર્ડર વૉલ કાળા રંગે રંગાશે, ઘૂસણખોરોને રોકવા નવી તરકીબ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન
    14 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું
    15 hours ago
    પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું
    15 hours ago
    Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર
    15 hours ago
    સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    1 day ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    2 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    4 days ago
    એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યા કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન
    1 week ago
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    2 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    2 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    5 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    7 days ago
    રાજસ્થાનની મનિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ પહેર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    17 hours ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    2 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    3 days ago
    ગણેશ ચતુર્થી:ગણપતિજીની સ્થાપના કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
    4 days ago
    ગણેશ ચતુર્થી: આ વર્ષે ગણેશ ચતુર્થીએ આપનાવો આ ઉપાય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    1 day ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    5 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    6 days ago
    સુનિલ દેત્રોજાએ સાધુ વાસવાણી રોડ પર આવેલી શ્રી બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીની પથારી ફેરવી નાંખી
    7 days ago
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
રાષ્ટ્રીય

હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/06/11 at 4:45 PM
Khaskhabar Editor 3 months ago
Share
6 Min Read
SHARE

ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં લાગુ થશે: ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ક્ધફર્મ ટિકિટ થઇ કે નહિ તે જાણી શકાશે

રેલ્વેએ યાત્રિકોની સુવિધા માટે પહલ કરી: વેઇટિંગ લિસ્ટ ચાર્ટ 4 નહીં 24 કલાક પહેલા તૈયાર થશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. રેલવે હવે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. આનાથી મુસાફરોને ટ્રેનમાં સીટ મેળવવામાં થતી મુશ્કેલી ઓછી થશે. નવા નિયમ મુજબ, રેલવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ચાર્ટ જારી કરવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં, મુસાફરો 24 કલાક પહેલા જ તેમની સીટની સ્થિતિ જાણી શકશે.

હાલમાં ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી સીટ ક્ધફર્મ છે કે નહીં. આનાથી દૂરથી આવતા મુસાફરોને ઘણી મુશ્કેલી પડે છે. તેઓ છેલ્લી ઘડી સુધી જાણતા નથી કે તેમની ટિકિટ ક્ધફર્મ છે કે નહીં. તમને જણાવી દઈએ કે ચાર્ટમાં કયા મુસાફરને કઈ સીટ મળી છે તેની માહિતી હોય છે.

રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. તેમણે કહ્યું, અમે થોડા વધુ અઠવાડિયા સુધી તેનો પ્રયાસ કરીશું. આનાથી ખબર પડશે કે કોઈ સમસ્યા છે કે નહીં. જો કોઈ સમસ્યા ઊભી થાય છે, તો તેને કેવી રીતે ઉકેલવી.

- Advertisement -

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઘણી વખત મુસાફરોને સ્ટેશન પર પહોંચવાના થોડા કલાકો પહેલા ખબર પડે છે કે તેમની વેઇટિંગ લિસ્ટ ટિકિટ ક્ધફર્મ નથી. આનાથી તેમને ઘણી મુશ્કેલી પડે છે. 24 કલાક અગાઉથી જારી કરાયેલ ચાર્ટ લોકોને તેમની મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરશે અને તણાવ પણ ઘટાડશે રેલ્વે અધિકારીઓ કહે છે કે આ નવી સિસ્ટમ મુસાફરોને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, 100 કિમી કે તેથી વધુ અંતરેથી આવતા મુસાફરોને સ્ટેશન પર પહોંચવા માટે વધુ સારી માહિતી અને સમય મળશે. આનાથી છેલ્લી ઘડીની મુશ્કેલી ઓછી થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો નિયમ છેલ્લી ઘડીએ મુસાફરી કરવાનું અને તત્કાલ ટિકિટ બુક કરાવવાનું આયોજન કરનારાઓને અસર કરશે નહીં. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવતી હોવાથી, એક દિવસ પહેલા સંપૂર્ણ ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. હજુ સુધી સ્પષ્ટ નથી કે રેલવે ક્ધફર્મ રિઝર્વેશન ધરાવતા મુસાફરોની બીજી અને ત્રીજી યાદી જાહેર કરશે કે નહીં. કારણ કે શકય છે કે ઘણા મુસાફરો ક્ધફર્મ ટિકિટ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં તેમનું બુકિંગ રદ કરે. એક સૂત્રએ જણાવ્યું હતું કે પહેલા પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થવા દો, ત્યારબાદ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

અગાઉ રેલ્વે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વાર તૈયાર કરવામાં આવતા હતા. પહેલો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અથવા અંતિમ, ચાર્ટ ટ્રેન પ્રસ્થાનના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો. રેલવેને આશા છે કે મુસાફરોને આ નવો નિયમ ગમશે.

આ નવી વ્યવસ્થાની શરૂઆત 6 જૂનથી બીકાનેર ડિવિઝનમાં એક ટ્રેન પર પ્રયોગ તરીકે શરૂ કરી દીધી છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલાવના શરૂઆતી ચાર દિવસમાં તેની અસર એકદમ સકારાત્મક જોવા મળી. મુસાફરોને ઘણી રાહત મળી અને તેમને યાત્રાનો પ્લાન કરવામાં વધારે સ્પષ્ટતા અને સમય મળ્યો છે.
અત્યાર સુધી રેલવે વેઇટિંગ લિસ્ટનો અંતિમ ચાર્ટ ટ્રેન ચાલવાના 2.5થી 4 કલાક પહેલા બનતો હતો. તેનાથી યાત્રીઓને આ નક્કી કરવામાં ખૂબ જ ઓછો સમય મળી શકતો હતો કે તેઓ યાત્રા કરી શકશે કે નહીં. પણ જો ચાર્ટ એક દિવસ પહેલા બની જશે, તો યાત્રી ફ્લાઇટ, બસ અથવા બીજી ટ્રેન જેવા વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવા વિશે વિચારી શકે છે.

આ વ્યવસ્થા ખાસ કરીને એ રૂટ્સ પર વધારે ફાયદાકારક હશે, જ્યાં વેઇટિંગ લિસ્ટ હંમેશા લાંબી રહે છે, જેમ કે દિલ્હીથી બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ અથવા યૂપી-બિહારથી મુંબઈ અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનો. આ રૂટ્સ પર હંમેશા વેઇટિંગ લિસ્ટ 400 સુધી પહોંચી જાય છે અને ટિકિટ રિગ્રેટ સ્ટેટસમાં આવી જાય છે. રેલવેના જણાવ્યા અનુસાર, એક દિવસ પહેલા ચાર્ટ તૈયાર થવાથી કોચની સંખ્યા વધારવા, કોલોની ટ્રેન ચલાવવા અને યાત્રીઓ માટે અતિરિક્ત વ્યવસ્થા કરવામાં પણ મદદ મળશે. જ્યારે રેલવેને પહેલાથી એ જાણકારી હશે કે કેટલા યાત્રી સફર કરશે અને કેટલા વેઇટિંગમાં છે, તો તે તેના અનુસાર પોતાનો પ્લાન બનાવી શકશે. રેલવેએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ નવી પહેલથી હાલના ટિકિટમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. તત્કાલ ટિકિટ બુકિંગ અને અન્ય રિઝર્વેશન નિયમ પહેલા જેવા જ રહેશે. 21 મેના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બીકાનેરનો -વાસ કર્યો હતો. જ્યાં સ્થાનિક રેલવે અધિકારીઓએ તેમને આ સૂચન આપ્યું હતું કે, ચાર્ટ તૈયાર કરવાની સમય સીમા વધારવામાં આવે. રેલ મંત્રીને આ વિચાર પસંદ આવ્યો અને તેમણે તરત તેને મંજૂરી આપી દીધી.

બીકાનેર ડિવિઝનમાં સફળ ટ્રાયલ બાદ રેલવે હવે તેને દેશના અન્ય ભાગમાં પણ લાગૂ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. ખાસ કરીને એ રુટસ પર જ્યાં વેઈટિંગ લિસ્ટ વધારે રહે છે અને યાત્રીઓની ભીડ વધારે હોય છે એટલે કે રેલવેની આ પહેલ ન ફક્ત યાત્રીઓ માટે યાત્રાનો પ્લાન બનાવવો સરળ થઈ જશે. પણ રેલવેને પણ ભીડભાડવાળી ટ્રેનોને મેનેજ કરવામાં મદદ મળશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો આવનારા સમયમાં દરેક યાત્રીને કમસે કમ એક દિવસ પહેલા આ જાણકારી મળી શકશે કે તેમની ટિકિટ ક્ધફર્મ થઈ કે નહીં.

You Might Also Like

ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Fake Medicine Racket: આવકવેરાની તપાસ શરૂ, નકલી દવા સિન્ડિકેટ ચેન્નાઈથી નેપાળ સુધી ફેલાયું; 450 કરોડનું ટર્નઓવર

સમય રૈનાએ દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી 

TAGGED: Railways
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ સ્થળોએ અકસ્માતમાં એકનું મોત
Next Article એક્સિયોમ-4 મિશનનું પ્રક્ષેપણ ટેકનિકલ ખામીને કારણે મુલતવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજુલા પોલીસે પોકસો કેસના ફરાર આરોપીની ધરપકડ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણપતિ મહોત્સવનું આયોજન
રવિવારે શ્રી પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ ખાતે વિતરણ કરાશે
ખંડણી અને લૂંટના ચકચારી કિસ્સામાં ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી
રાજકોટમાં સિઝનનો સરેરાશ 27.11 ઈંચ વરસાદ: આજી-ન્યારી છલોછલ
કડવા પટેલ સમાજ નોર્થ અમેરિકા દ્વારા લાસવેગાસમાં ત્રિદિવસીય ગ્લોબલ ક્ધવેન્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડોડામાં વાદળ ફાટવાથી જમ્મુ-કાશ્મીરના ગાંધોર અને થાથરીમાં અચાનક પૂર આવતા ચાર લોકોના મોત; અનેક ઘરોને નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટેરિફ લાદતાં અમેરિકા-ભારત વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદીએ મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહનોનું લોકાપર્ણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?